શોધખોળ કરો

કેનેડામાં વસતા ભારતીય વિદ્યાર્થી માટે વિશ્વ ઉમિયાધામે જાહેર કરી ગાઈડલાઈન, જાહેર કર્યો હેલ્પલાઈન નંબર

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન કેનેડાના પ્રતિનિધિઓનો સંપર્ક કરવાની પણ સલાહ આપવામાં આવી છે

વિશ્વ ઉમિયાધામે કેનેડામાં અભ્યાસ અર્થે ગયેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે ગાઈડલાઈન જાહેર કરી છે. ભારતીય વિદ્યાર્થીઓને કેનેડાના કાયદાની વિરૂદ્ધ પ્રવૃતિઓ થતી હોય તેવા બીચ, પીકનીક પોઈંટ સહિતના જાહેર સ્થળેથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે.તો રાત્રીના સમયે તો કોઈ પણ સંજોગોમાં આ પ્રકારના સ્થળોએ ન જવા સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત ભારતથી કેનેડા ગયેલા વિદ્યાર્થીઓને ભારત સરકારના પોર્ટલ MADAD.GOV.IN પર ભારતના કોન્સ્યુલેટ જનરલમાં નોંધણી કરાવવા સૂચના આપી છે. તો ગુજરાતના કોઈ પણ વિદ્યાર્થી જ્યારે મુશ્કેલીમાં મૂકાયા હોય ત્યારે સંસ્થાના VUF ન્યુ કમર્સ હેલ્થ ગ્રુપ તથા કેનેડાના જે-તે શહેરના બનાવેલા વોટ્સએપ ગ્રુપમાં તેની વિગતો પોસ્ટ કરવા સૂચના અપાઈ છે.  જો સંજોગોવસાત કેનેડાના પ્રતિનિધિઓનો સંપર્ક ન થઈ શકે તો વિશ્વ ઉમિયાધામ જાસપુર કાર્યાલયના નંબર +91 72020 80222 / 333 પર સંપર્ક કરવા પણ અપીલ કરવામાં આવી છે. કોઈ અજાણી વ્યકિત પાસેથી કોઈ પણ પ્રકારનું પાર્સલ લેવુ કે આપવું નહીં તે પણ સ્પષ્ટતા કરી છે.

ઉપરાંત એવી પ્રવૃતિ કે જેના કારણે કોઈ ચોક્કસ વર્ગના લોકોના રોષનો ભોગ બનવાનો સમય આવે એવી પ્રવૃત્તિમાં સામેલ ન થવાનું પણ કહેવામાં આવ્યું છે. તે સિવાય કોઈપણ અજાણી વ્યક્તિ દ્વારા કોઈપણ પ્રકારનું નાનું કે મોટું પાર્સલ આપવામાં આવે તો તે ન લેવાની પણ સૂચના અપાઇ છે. જ્યારે પણ તમો કોઈ વિપરીત પરિસ્થિતિમાં મુકાયા હોય કે અપ્રિય ઘટનાનો ભોગ બન્યો હોય કે સાક્ષી બન્યા હોય તેવા સંજોગોમાં નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો તેમજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન કેનેડાના પ્રતિનિધિઓનો સંપર્ક કરવાની પણ સલાહ આપવામાં આવી છે.

કેનેડાના દાવાઓની ખુલી પોલ

ભારત અને કેનેડાના સંબંધોમાં તણાવના સમાચાર વચ્ચે જસ્ટિન ટ્રુડોએ મોટી કબૂલાત કરી હતી. ટ્રુડોએ સ્વીકાર્યું કે કેનેડાએ નિજ્જરની હત્યા સાથે સંબંધિત પુરાવા ભારતને આપ્યા નથી. ટ્રુડોએ સ્વીકાર્યું હતું કે તેમણે નિજ્જર હત્યાકાંડ સાથે સંબંધિત માત્ર ગુપ્ત માહિતી ભારતને આપી હતી. ટ્રુડોની આ કબૂલાત મહત્વની છે કારણ કે એક તરફ કેનેડા દાવો કરી રહ્યું છે કે તેણે નિજ્જર હત્યાકાંડ સાથે જોડાયેલા પુરાવા ભારતને આપ્યા છે. ભારતે આ દાવાને ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે કેનેડાએ નિજ્જરની હત્યા સંબંધિત કોઈ પુરાવા આપ્યા નથી.

Gandhinagar: શૈક્ષણિક પ્રવાસ બાદ હવે ગુજરાતમાં બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ માટેના નિયમો જાહેર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

AI Rulebook: ટ્રમ્પ સરકારની મોટી જાહેરાત, અમેરિકાના તમામ રાજ્યો માટે AI ને લઈ સમાન નિયમો બનાવશે 
AI Rulebook: ટ્રમ્પ સરકારની મોટી જાહેરાત, અમેરિકાના તમામ રાજ્યો માટે AI ને લઈ સમાન નિયમો બનાવશે 
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
IPL 2026 Auction: BCCI એ જાહેર કર્યું ઓક્શનનું ફાઈનલ લિસ્ટ,1000થી વધુ ખેલાડીઓને કર્યા બહાર
IPL 2026 Auction: BCCI એ જાહેર કર્યું ઓક્શનનું ફાઈનલ લિસ્ટ,1000થી વધુ ખેલાડીઓને કર્યા બહાર
'મુસાફરોની સલામતી સાથે કોઈ સમાધાન નહીં, પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે', સંસદમાં બોલ્યા કેન્દ્રીય મંત્રી 
'મુસાફરોની સલામતી સાથે કોઈ સમાધાન નહીં, પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે', સંસદમાં બોલ્યા કેન્દ્રીય મંત્રી 

વિડિઓઝ

Sonia Gandhi Voter ID Case: વોટર લિસ્ટ વિવાદમાં કોર્ટે સોનિયા ગાંધીને આપી નોટિસ
Panchmahal News: જાંબુઘોડા તાલુકામાં થયેલા બોગસ લગ્ન નોંધણીના કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો
Ahmedabad Protest : અમદાવાદના ભાજપના ધારાસભ્ય સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો
Ahmedabad Police : અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ હથિયાર છીનવી નાસી જવાનો પ્રયાસ કરતા પોલીસનું ફાયરિંગ
Dwarka News: દ્વારકામાં રખડતા ઢોરની સમસ્યા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે નગરપાલિકાની ઝાટકણી કાઢી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AI Rulebook: ટ્રમ્પ સરકારની મોટી જાહેરાત, અમેરિકાના તમામ રાજ્યો માટે AI ને લઈ સમાન નિયમો બનાવશે 
AI Rulebook: ટ્રમ્પ સરકારની મોટી જાહેરાત, અમેરિકાના તમામ રાજ્યો માટે AI ને લઈ સમાન નિયમો બનાવશે 
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
IPL 2026 Auction: BCCI એ જાહેર કર્યું ઓક્શનનું ફાઈનલ લિસ્ટ,1000થી વધુ ખેલાડીઓને કર્યા બહાર
IPL 2026 Auction: BCCI એ જાહેર કર્યું ઓક્શનનું ફાઈનલ લિસ્ટ,1000થી વધુ ખેલાડીઓને કર્યા બહાર
'મુસાફરોની સલામતી સાથે કોઈ સમાધાન નહીં, પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે', સંસદમાં બોલ્યા કેન્દ્રીય મંત્રી 
'મુસાફરોની સલામતી સાથે કોઈ સમાધાન નહીં, પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે', સંસદમાં બોલ્યા કેન્દ્રીય મંત્રી 
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
Railway 2025: ઈન્ડિયન રેલવેમાં જૂનિયર એન્જિનિયર બનવાની તક, આ તારીખ પહેલા કરી લો અરજી
Railway 2025: ઈન્ડિયન રેલવેમાં જૂનિયર એન્જિનિયર બનવાની તક, આ તારીખ પહેલા કરી લો અરજી
Ahmedabad: 'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે', ઠક્કરબાપાનગરમાં ભાજપના MLA સામે સ્થાનિકોનો હલ્લાબોલ
Ahmedabad: 'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે', ઠક્કરબાપાનગરમાં ભાજપના MLA સામે સ્થાનિકોનો હલ્લાબોલ
સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને નોટિસ, નાગરિકતા લીધા વિના મતદાર યાદીમાં નામ પર કાર્યવાહી
સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને નોટિસ, નાગરિકતા લીધા વિના મતદાર યાદીમાં નામ પર કાર્યવાહી
Embed widget