શોધખોળ કરો

Ayodhya: અયોધ્યાથી આ કારણે નિરાશ થઇને પરત ફર્યાં અરૂણ ગોવિલ, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ કરી આ વાત

રામાયણ ધારાવાહિકમાં રામના કિરદારને જીવંત કરનાર અરૂણ ગોવિલ પણ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પહોંચ્યા હતા પરંતુ તેઓ રામનગરીથી નિરાશ થઇને પરત ફર્યાં.

Arun Govil Ayodhya Visit: અરૂણ  ગોવિલ રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહ માટે અયોધ્યા ગયા હતા. અરુણ ગોવિલે  અહીં દીપિકા ચિખલિયા અને સુનીલ લહેરી સાથે એક ગીત શૂટ કર્યું હતું.

અભિનેતા અરુણ ગોવિલને આજે કોઈ પરિચયની જરૂર નથી. અરુણે શો રામાયણથી ઘર-ઘરમાં નામ કમાવ્યું હતું. તેણે આ શોમાં શ્રી રામની ભૂમિકા ભજવી હતી. ચાહકોએ તેમના પર ઘણો પ્રેમ વરસાવ્યો અને આજે પણ લોકો તેમને ભગવાનની જેમ પૂજે છે.

અરુણ ગોવિલે 22 જાન્યુઆરીએ રામ મંદિરના ઉદ્ઘાટનમાં પણ ભાગ લીધો હતો. જોકે તે રામ લલાના દર્શન કરી શક્યા ન હતા. અરુણ ગોવિલે આ વિશે વાત કરતા જણાવ્યું કે, 500 વર્ષના લાંબી પ્રતિક્ષા બાદ સપનું તો પૂર્ણ થયો આ માટે પ્રસન્ના છીએ પરંતુ  અયોધ્યમાં પહોંચ્યા બાદ પણ રામલલાના દર્શન ન થઇ શક્યા.

અરૂણ ગોવિલને ન થયા રામ લલાના દર્શન

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, અરૂણ ગોવિલને તેમના અયોઘ્યાના પ્રવાસ વિશે પૂછવામાં આવ્યું હતું, ત્યારે તેમણે કહ્યું હતું કે. આપણું સૌભાગ્ય છે કે, આપણા સૌનું સપનુ પૂર્ણ થયું પરંતુ હું ત્યાં ગયો પરંતુ આ સમયે હંુ કંઇ જ ન વધુ નહિ કંઇ શકું, હું રાનગરી અયોઘ્યા તો ગયો પરંતુ મને દર્શન ન થઇ શક્યા. 

Ayodhya: અયોધ્યાથી આ કારણે નિરાશ થઇને પરત ફર્યાં અરૂણ ગોવિલ, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ કરી આ વાત
Ayodhya: અયોધ્યાથી આ કારણે નિરાશ થઇને પરત ફર્યાં અરૂણ ગોવિલ, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ કરી આ વાત

તો બીજી તરફ અરૂણ ગોવિલની વાત કરીએ તો પ્રાણ પ્રતિષ્ઠાથી ત્રણ ચાર દિવસ પહેલા જ તેઓ અયોઘ્યો પહોંચી ગયા હતા. અહીં તેમણે દીપિકા ચીખલિયા અને સુનિલ લહેરી સાથે એક સોન્ગ પણ શૂટ કર્યો હતું. સોન્ગનું નામ હતુ રામ આયેગે.  સોન્ગને સોનું નિગમે સ્વર આપ્યો છે.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Dipika (@dipikachikhliatopiwala)

તમને જણાવી દઈએ કે અરુણ ગોવિલ 1987ના શો રામાયણમાં શ્રી રામના રોલમાં જોવા મળ્યા હતા. આ શો રામાનંદ સાગર દ્વારા બનાવવામાં આવ્યો હતો. દીપિકા ચિખલિયા આ શોમાં માતા સીતાની ભૂમિકામાં હતી અને આ ધારાવાહિક  દૂરદર્શન પર પ્રસારિત કરવામાં આવી હતી..

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

----------------------

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?

વિડિઓઝ

Ganesh Gondal : ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ગાંધીનગરમાં શરૂ, 13 ડિસેમ્બર સુધી ચાલશે તપાસ
Gujarat Home Guard : ગુજરાતમાં હોમગાર્ડની નિવૃત્તિ વય મર્યાદા વધારી કરાઈ 58 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : 'જેવું બોલશો એવું ભરશો'
Hun To Bolish : હું તો બોલીશ : ચરિત્રહીન કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : દેવામાં ડૂબ્યા શહેર ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
બિહારના રાજકારણમાં ભૂકંપ: કેન્દ્રીય મંત્રી સહિત 8 નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો RTIમાં ઘટસ્ફોટ
બિહારના રાજકારણમાં ભૂકંપ: કેન્દ્રીય મંત્રી સહિત 8 નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો RTIમાં ઘટસ્ફોટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
IND vs SA T20 Series: સૂર્યકુમારની સેના તૈયાર, કટકથી થશે યુદ્ધનો પ્રારંભ; જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે Live મેચ
IND vs SA T20 Series: સૂર્યકુમારની સેના તૈયાર, કટકથી થશે યુદ્ધનો પ્રારંભ; જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે Live મેચ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
Embed widget