શોધખોળ કરો

Health:પેકેટમાં આવતા લોટનો ઉપયોગ કરતા પહેલા સાવધાન, જાણો કેમ છે સ્વાસ્થ્ય માટે હાનિકારક?

આજકાલ પેકેટમાં આવતા લોટ મસાલાના ઉપયોગ રસોડામાં વધી ગયો છે પરંતુ શું તમે જાણો છો કે આ પેકેટમાં આવતા લોટ આપને મેદસ્વી બનાવી શકે છે.

Health:શહેરોમાં રહેતા લોકો પેકેટ લોટનો ઉપયોગ કરે છે. પરંતુ તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે પેકેટના લોટમાંથી બનેલી રોટલી ખાવાથી સ્વાસ્થ્યને ઘણી રીતે નુકસાન થાય છે. આટલું જ નહીં તેનાથી સ્થૂળતા અને ડાયાબિટીસ જેવી અનેક ગંભીર બીમારીઓ થાય છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે, કેવો  લોટ ખાવો  સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

મેટ્રો શહેરોમાં રહેતા લોકો પેકેટ લોટનો ઉપયોગ કરે છે. કારણ કે તેમની જીવનશૈલી ગામમાં રહેતા લોકોથી એટલી અલગ છે કે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી. પરંતુ સૌથી આશ્ચર્યની વાત એ છે કે,જે રોટલી તમે સારી રીતે ખાઓ છો તે તમને ધીરે ધીરે બીમાર કરી શકે છે. વાસ્તવમાં, ઘણા આરોગ્ય નિષ્ણાતો માને છે કે તમે જે પ્રકારના દાણામાંથી બનેલ આ લોટ ખાઓ છો તેની સીધી અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે. બીજું કે,  બજારમાં મળતા લોટમાં અનેક પ્રકારના પ્રિઝર્વેટિવ ઉમેરવામાં આવે છે. જે અનાજમાં મળતા પોષક તત્વોને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દે છે.

તે સ્વાસ્થ્ય માટે જોખમી છે

બજારમાં મળતો લોટ એટલો ઝીણો ઝીણો હોય છે કે તેના તમામ પોષક તત્વો નષ્ટ થઈ જાય છે.આ લોટમાં બિલકુલ ફાઈબર હોતું નથી. આવી સ્થિતિમાં, પેકેજ્ડ રોટલી પચવી ખૂબ મુશ્કેલ છે. લોટને સફેદ બનાવવા અને સારા દેખાવા માટે તેમાં નબળી ગુણવત્તાવાળા ચોખાનો લોટ ઉમેરવામાં આવે છે. લોટને ઝડપથી બગડતો અટકાવવા માટે તેમાં કેમિકલ પણ ઉમેરવામાં આવે છે. પેકેજ્ડ લોટ ખાવાથી ડાયાબિટીસ, સ્થૂળતા અને પાચન સંબંધી સમસ્યાઓ થાય છે. આ સ્વાસ્થ્ય માટે બિલકુલ સારું નથી.

સ્વાસ્થ્ય માટે લોટ આવો હોવો જોઈએ

જો તમે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવા માંગતા હોવ તો તમારે મલ્ટિગ્રેન લોટનો ઉપયોગ કરી શકો છો. પરંતુ ધ્યાન રાખવા જેવી વાત એ છે કે આ પેકેટનાં બંધ આવતા લોટને અવોઇડ કરવા જોઇએ.  જો તમને ફ્લોર મિલમાંથી તાજો પીસેલો લોટ મળે તો બેસ્ટ અથવા આપ ઘઊં ખરીદીને પીસાવા  તે પણ ઉત્તમ રહે છે.  જે લોટમાં વધુ બ્રાન હોય છે તે પેટ અને પાચન બંને માટે ખૂબ સારું છે. ફાઈબરથી ભરપૂર લોટ ખાવાથી સ્થૂળતા નિયંત્રણમાં રહે છે. ઘઉંના લોટમાં મકાઈ, જુવાર, રાગી, સોયાબીન અને ચણા મિક્સ કરીને પીસી લો. આ પેટ માટે એકદમ બેસ્ટ રહે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
Aaj Nu Rashifal: 29 નવેમ્બર 2025,  શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 29 નવેમ્બર 2025, શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો આજનું રાશિફળ
દેશના આ રાજયોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, કોલ્ડવેવને લઈ હવામાનનું લેટેસ્ટ અપડેટ 
દેશના આ રાજયોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, કોલ્ડવેવને લઈ હવામાનનું લેટેસ્ટ અપડેટ 
રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | BLO માણસ કે મશીન?
Hun To Bolish | હું તો બોલીશ | સ્વચ્છતા અભિયાનનો સત્યાનાશ
Bhavnagar News: પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં યોગેશ  ડેઢીયાએ ઝેરી દવા પી કરી આત્મહત્યા
Surat news: સુરતમાં ઝડપાયેલ નકલી જેલર રાજેશ ત્રિવેદીના વધુ એક કારસ્તાનનો પર્દાફાશ
Kutch University: કચ્છ યુનિ.નું ભોપાળું, MA સેમ.1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પૂછી લેવાયું!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
Aaj Nu Rashifal: 29 નવેમ્બર 2025,  શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 29 નવેમ્બર 2025, શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો આજનું રાશિફળ
દેશના આ રાજયોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, કોલ્ડવેવને લઈ હવામાનનું લેટેસ્ટ અપડેટ 
દેશના આ રાજયોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, કોલ્ડવેવને લઈ હવામાનનું લેટેસ્ટ અપડેટ 
રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
સોનાની કિંમતમાં મોટો ઉછાળો, ચાંદીના ભાવ એક ઝાટકે 3,000 વધી ગયા, જાણો લેટેસ્ટ રેટ
સોનાની કિંમતમાં મોટો ઉછાળો, ચાંદીના ભાવ એક ઝાટકે 3,000 વધી ગયા, જાણો લેટેસ્ટ રેટ
શુભમન ગિલ અને શ્રેયસ અય્યરના સ્વાસ્થ્યને લઈ સામે આવ્યું મોટું અપડેટ, જાણો 
શુભમન ગિલ અને શ્રેયસ અય્યરના સ્વાસ્થ્યને લઈ સામે આવ્યું મોટું અપડેટ, જાણો 
કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય ખેંચતાણ વચ્ચે બ્રેકફાસ્ટ ડિપ્લોમેસી, સિદ્ધારમૈયા આપ્યું મોટું નિવેદન
કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય ખેંચતાણ વચ્ચે બ્રેકફાસ્ટ ડિપ્લોમેસી, સિદ્ધારમૈયા આપ્યું મોટું નિવેદન
'ટૂંક સમયમાં એકનાથ શિંદે રાજ્યનું નેતૃત્વ કરતા જોવા મળશે', શિવસેનાના મંત્રીનો મોટો દાવો
'ટૂંક સમયમાં એકનાથ શિંદે રાજ્યનું નેતૃત્વ કરતા જોવા મળશે', શિવસેનાના મંત્રીનો મોટો દાવો
Embed widget