શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Bhavnager: નકલી નોટ પકડાવા મામલે સ્વામીનારાયણ મંદિરના સ્વામી સહિત ત્રણને 10 વર્ષની સજા
2015માં ઢસામાંથી બનાવટી નોટ પકડાઈ હતી. આ કેસમાં ઢસા સ્વામિનારાયણ મંદિરના સંત અક્ષરપ્રતાપદાસજી સહિત 3ને કોર્ટે 10-10 વર્ષની સજા ફટકારવામાં આવી છે.
![Bhavnager: નકલી નોટ પકડાવા મામલે સ્વામીનારાયણ મંદિરના સ્વામી સહિત ત્રણને 10 વર્ષની સજા 3 including the Swami of Swaminarayan temple sentenced to 10 years Fake currency case Bhavnager: નકલી નોટ પકડાવા મામલે સ્વામીનારાયણ મંદિરના સ્વામી સહિત ત્રણને 10 વર્ષની સજા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/30003117/Bhavnager-police.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ભાવનગર: ભાવનગર કોર્ટે 2015ના બનાવટી નોટ પકડવાના મામલે મહત્વનો ચુકાદો આપ્યો છે. 2015માં ઢસામાંથી બનાવટી નોટ પકડાઈ હતી. આ કેસમાં ઢસા સ્વામિનારાયણ મંદિરના સંત અક્ષરપ્રતાપદાસજી સહિત 3ને કોર્ટે 10-10 વર્ષની સજા ફટકારવામાં આવી છે.
જ્યારે મુખ્ય આરોપી ભુપત ઝાકડીયાને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. ભાવનગર પ્રિન્સિપલ ડ્રિસ્ટિકટ સેસન્સ જજ આર.ટી વચ્છાનીએ ચુકાદો આપ્યો છે.
ભાવનગર શહેરના ભરતનગરના જીએમડીસી નવા કવાર્ટર પાસેથી બે લાખની નકલી નોટના મુદ્દામાલ સાથે પોલીસે પાંચ શખ્સની ધરપકડ કરી હતી.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)