શોધખોળ કરો

Bhavnagar : કાળુભાર ડેમ થયો ઓવરફલો, આ 9 ગામોને કરવામાં આવ્યા એલર્ટ

Bhavnagar News: વલભીપુરના રાજસ્થળી જ્યારે ઉમરાળા તાલુકાના ભોજાવદર, હડમતાળા, રતનપર, સમઢીયાળા, તરપાળા, ઉમરાળા, વાંગધ્રા, ચોગઠ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

Bhavnagar: ભાવનગરનો કાળુભાર ડેમ ઓવર ફ્લો થતાં ડેમનો દરવાજો ખોલવામાં આવ્યો છે. ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલીને 300 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. સરકારી વિભાગ દ્વારા ભાવનગરના નવ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. વલભીપુર તાલુકાનું એક ગામ અને ઉમરાળા તાલુકાના આઠ ગામને સાવચેત રહેવા જણાવાયું છે. વલભીપુરના રાજસ્થળી જ્યારે ઉમરાળા તાલુકાના ભોજાવદર, હડમતાળા, રતનપર, સમઢીયાળા, તરપાળા, ઉમરાળા, વાંગધ્રા, ચોગઠ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ગોહિલવાડમાં એક અઠવાડિયા સુધી અનરાધાર વરસેલી મેઘરાજાની હેતના કારણે જિલ્લામાં સરેરાશ સાત ઈંચથી વધુ જેટલો વરસાદ વરસી ગયો હતો. ચોમાસાના આરંભે જ સાર્વત્રિક મેઘમહેર વરસી જતાં જળાશયોમાં પણ નવા નીરની આવક થઈ છે. જેના કારણે આ વર્ષે ચોમાસુ સારૂ રહેશે તેવી ખેડૂતોએ આશા બાંધી છે જિલ્લાના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવકથી ઉનાળામાં પાણીનો પ્રશ્ન નહીં રહે તેવું લાગી રહ્યું છે.


Bhavnagar : કાળુભાર ડેમ થયો ઓવરફલો, આ 9 ગામોને કરવામાં આવ્યા એલર્ટ

છેલ્લા થોડા દિવસથી ભાવનગર જિલ્લા અને બોટાદ જિલ્લાના કેટલાક ડેમ વિસ્તારમાં સારો વરસાદ પડી રહ્યો છે, જેના પગલે તમામ ડેમમાં હાલ પાણીની આવક શરૂ છે. ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમની સપાટી 25 ફૂટને પાર કરી ગઈ છે પરંતુ હાલ પાણીની આવક ઘટી ગઈ છે અને ધીમીધારે પાણીની આવક શરૂ છે. ભાવનગર અને બોટાદ જિલ્લાના 8 ડેમમાં ઝરમરથી લઈ અઢી ઇંચ વરસાદ પડયો છે. 


Bhavnagar : કાળુભાર ડેમ થયો ઓવરફલો, આ 9 ગામોને કરવામાં આવ્યા એલર્ટ

જુનાગઢ અને અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારમાં બે દિવસ સારો વરસાદ પડયો હતો અને આ વિસ્તારનુ વરસાદી પાણી ભાવનગર જિલ્લાના શેત્રુંજી ડેમમાં આવતુ હોય છે. ધારી ખોડીયાર ડેમનુ પાણી શેત્રુંજી ડેમમાં આવેલ છે. ધારી ખોડીયાર ડેમ શનિવારે સાંજે છલકાઈ ગયો હતો તેથી આ ડેમનુ પાણી છોડવામાં આવ્યુ હતું. ધારી ખોડીયાર ડેમનુ પાણી શેત્રુંજી ડેમમાં આવતા રવિવારે મોડીરાત્રથી ધસમસતી પાણીની આવક શરૂ હતી. હાલ પાણીની આવક ઘટી ગઈ છે તેથી પાણીની સપાટીમાં ધીમો વધારો થઈ રહ્યો છે. આગામી દિવસોમાં ફરી ઉપરવાસમાં વરસાદ પડશે તો શેત્રુંજી ડેમમાં પાણીની આવક વધશે. ચોમાસા પૂર્વે શેત્રુંજી ડેમમાં 15.10 ફૂટ પાણી હતુ પરંતુ છેલ્લા થોડા દિવસથી ઉપરવાસમાં સારો વરસાદ પડતા શેત્રુંજી ડેમમાં 10 ફૂટથી વધુ પાણીની આવક થઈ છે તેથી ભાવનગર જિલ્લાના લોકોમાં આનંદની લાગણી ફરી વળી છે. શેત્રુંજી 34 ફૂટે ઓવરફલો થશે.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget