શોધખોળ કરો

Patanjali ads contempt case: ભ્રામક વિજ્ઞાપનના મામલે રામદેવ બાબાને મોટી રાહત, કોર્ટે બંધ કર્યો કેસ

Patanjali ads contempt case: ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ 2022માં પતંજલિ આયુર્વેદ વિરુદ્ધ ભ્રામક જાહેરાતો અંગે અરજી દાખલ કરી હતી. આ અવમાનનાનો કેસ એ જ અરજી સાથે સંબંધિત હતો.

Baba Ramdev-Acharya Balakrishna: સુપ્રીમ કોર્ટે મંગળવારે (13 ઓગસ્ટ) યોગ ગુરુ રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ધ પતંજલિ ઉત્પાદનોને લઈને ચાલી રહેલા અવમાનના કેસને બંધ કરી દીધો. પતંજલિ ઉત્પાદનો પર ચલાવવામાં આવતી ભ્રામક જાહેરાતો અને દવાઓ સંબંધિત દાવાઓ અંગે બંને પક્ષો તરફથી બાંયધરી આપવામાં આવી હતી, જેને કોર્ટે સ્વીકારી હતી. આ રીતે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને દેશની સર્વોચ્ચ અદાલતમાંથી મોટી રાહત મળી છે.

 ઈન્ડિયન મેડિકલ એસોસિએશને 2022માં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં રામદેવ અને પતંજલિ આયુર્વેદની આધુનિક ચિકિત્સા વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, જીવનશૈલી વિકૃતિઓ અને અન્ય રોગો માટે ચમત્કારિક ઉપચારનું વચન આપતી પતંજલિની જાહેરાતોએ 'ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ (વાંધાજનક જાહેરાતો) એક્ટ, 1954 અને 'ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ રૂલ્સ, 1954' હેઠળ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે.             

ભ્રામક વિજ્ઞાપન પ્રસારિત કરવા બદલ મળી હતી નોટિસ        

સુપ્રીમ કોર્ટે નવેમ્બર 2023માં પતંજલિને ભ્રામક જાહેરાતો આપવાનું બંધ કરવા કહ્યું હતું, પરંતુ તેમ કરવામાં આવ્યું ન હતું. ચુકાદાના બીજા જ દિવસે બાબા રામદેવે પ્રેસ કોન્ફરન્સ કરીને ડાયાબિટીસ અને અસ્થમાનો ઈલાજ કરવાનો દાવો કર્યો હતો. આ પછી દેશની સર્વોચ્ચ અદાલતે બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદના એમડી બાલકૃષ્ણને અવમાનનાની નોટિસ જારી કરી છે. જોકે, તેણે કહ્યું હતું કે તે હવે જાહેરાતો રિલીઝ કરવાનું બંધ કરશે. કોર્ટે તેમને હાજર થવા માટે પણ બોલાવ્યા હતા.

દરમિયાન, યોગ ગુરુ બાલકૃષ્ણ અને કંપનીનું પ્રતિનિધિત્વ કરતા વકીલ ગૌતમ તાલુકદારે જણાવ્યું હતું કે, "કોર્ટે રામદેવ, બાલકૃષ્ણ અને પતંજલિ આયુર્વેદ લિમિટેડ દ્વારા આપવામાં આવેલી બાંયધરીનાં આધારે તિરસ્કારની કાર્યવાહી બંધ કરી દીધી છે." 14 મેના રોજ સુપ્રીમ કોર્ટે અવમાનનાની  નોટિસ પર પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. 

આ પણ વાંચો

Government Jobs: 10 પાસ માટે ITBPમાં નોકરીની તક, 81 હજાર રૂપિયા મળશે પગાર

                                                                                                             

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
ઈલૈયારાજાને 11મા અજંતા-ઇલોરા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં મળશે પદ્મપાણી એવોર્ડ
ઈલૈયારાજાને 11મા અજંતા-ઇલોરા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં મળશે પદ્મપાણી એવોર્ડ
કથાકારો પર BJP ના પૂર્વ ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું-
કથાકારો પર BJP ના પૂર્વ ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- "તેમને જૂતાની માળા પહેરાવો, ફાંસી આપો"
IND vs NZ: વનડેમાં હાર્યા બાદ T20 માં બદલો લેવા ઉતરશે ટીમ ઈન્ડિયા,જાણો તારીખ, સમય અને Live ટેલિકાસ્ટની તમામ વિગતો
IND vs NZ: વનડેમાં હાર્યા બાદ T20 માં બદલો લેવા ઉતરશે ટીમ ઈન્ડિયા,જાણો તારીખ, સમય અને Live ટેલિકાસ્ટની તમામ વિગતો
Embed widget