શોધખોળ કરો

Happy Birthday PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવ પર જન્મનારા બાળકોને પાર્ટી આપશે આ ભેંટ, જાણો કેટલો થશે ખર્ચ

Happy Birthday PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરે છે. આ ખાસ અવસર પર ભાજપ અલગ-અલગ રાજ્યોમાં વિવિધ કાર્યક્રમો હેઠળ દેશભરમાં તેને ઉજવવાની તૈયારી કરી રહ્યું છે.

Happy Birthday PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરે છે. આ ખાસ અવસર પર ભાજપ અલગ-અલગ રાજ્યોમાં વિવિધ કાર્યક્રમો હેઠળ દેશભરમાં તેને ઉજવવાની તૈયારી કરી રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરે છે. આ ખાસ અવસર પર ભાજપ અલગ-અલગ રાજ્યોમાં વિવિધ કાર્યક્રમો હેઠળ દેશભરમાં તેને ઉજવવાની તૈયારી કરી રહ્યું છે. આ કાર્યક્રમ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ચાલશે.

આ અવસરે તમિલાનાડુ પ્રદેશ બીજેપીએ પણ એક અનોખી જાહેરાત કરી છે. નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર જન્મેલા નવજાત શિશુઓને સોનાની વીંટી આપશે. આ વીંટી ભેટ તરીકે આપવામાં આવશે. એટલું જ નહીં, આ દિવસે 720 કિલો માછલીનું વિતરણ કરવાની પણ જોગવાઈ  કરાઇ છે.

આ જાહેરાત બાદ હવે સવાલ એ ઊભો થાય છે કે આખરે આ દિવસે જન્મેલા તમામ નવજાત બાળકોને વીંટી વિતરણ કરવા માટે કેટલો ખર્ચ થશે. વીંટી વિતરણ કાર્યક્રમમાં સામેલ ખર્ચ અંગે મંત્રી એલ મુરુગને કહ્યું કે ભેટમાં આપવામાં આવેલી વીંટી લગભગ 2 ગ્રામની હશે. 2 ગ્રામ સોનાની કિંમત 5000 આસપાસ હોઈ શકે છે.

તેમણે કહ્યું કે અમે પીએમ મોદીનો જન્મદિવસ અમારી રીતે ઉજવી રહ્યા છીએ, આ કોઈ મફત રેવડી નથી, પરંતુ આ ભેટ દ્વારા અમે પીએમના જન્મદિવસ પર જન્મેલા બાળકનું સ્વાગત કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે સરકારી RSRM હોસ્પિટલમાં 17 સપ્ટેમ્બરે 10-15 બાળકોનો જન્મ થઈ શકે છે અને આ બાળકોને આ ભેટ મળશે.

PM  મોદીના જન્મદિવસના અવસર પર ચિતાઓ દેશ પરત ફરવાના છે. ભારતમાં 70 વર્ષ બાદ ફરી ચિતા જોવા મળશે. ભારતનો વારસો પુનઃસ્થાપિત થશે. 17 સપ્ટેમ્બરે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં PM મોદીની હાજરીમાં 8 ચિત્તાઓને છોડવામાં આવશે. આ ચિત્તાઓને નામિબિયાથી ભારતમાં લાવવામાં આવી રહ્યા છે. જેમને 16 સપ્ટેમ્બરે નામિબિયાની રાજધાની વિન્ડહોકથી વિશેષ વિમાન દ્વારા ભારત લાવવામાં આવી રહ્યા છે.

વન્યજીવ અને પર્યાવરણ મંત્રાલય નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી ચિત્તા લાવવાની તૈયારી કરી રહ્યું છે. નામિબિયા સાથેના કરારને કારણે 17મી સપ્ટેમ્બરે 8 ચિત્તાને સૌથી પહેલા ભારતમાં લાવવામાં આવી રહ્યા છે. જ્યારે દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તા લાવવા માટે બંને દેશો વચ્ચે વાતચીત  બાદ આફ્રિકાની ટીમે પણ ભારતની મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા કરી અને બાદ તે તૈયારીઓથી સંતુષ્ટ થતાં ચિતા આપવાનો નિર્ણય કર્યો છે.

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Rajkot Rain: રાજકોટ લોકો મેળાની મજા બગાડશે મેઘરાજા, જાણો હવામાન વિભાગની આગાહી
Rajkot Rain: રાજકોટ લોકો મેળાની મજા બગાડશે મેઘરાજા, જાણો હવામાન વિભાગની આગાહી
Raksha Bandhan 2025 Live: આજે રક્ષાબંધનનું પવિત્ર પર્વ, જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત ક્યારે?
Raksha Bandhan 2025 Live: આજે રક્ષાબંધનનું પવિત્ર પર્વ, જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત ક્યારે?
Raksha Bandhan 2025: રક્ષાબંધનના અવસરે રાખડી બાંધવાનો શું છે શુભ સમય,  કેટલા વાગ્યા સુધી રહેશે ભદ્રા
Raksha Bandhan 2025: રક્ષાબંધનના અવસરે રાખડી બાંધવાનો શું છે શુભ સમય, કેટલા વાગ્યા સુધી રહેશે ભદ્રા
આઝાદી પછી ભારતને કોણે આપી હતી પહેલી માન્યતા, જો રશિયા નહીં તો કયા દેશે આપ્યો હતો સાથ?
આઝાદી પછી ભારતને કોણે આપી હતી પહેલી માન્યતા, જો રશિયા નહીં તો કયા દેશે આપ્યો હતો સાથ?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાખડી બાંધવા તો દિકરીને જન્મવા દો
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને છેતરનારા વીમા કંપનીનો 'વીમો'
Hun To Bolish : હું તો બોલીશ : પાપ પ્રશાસનનું, મોત આપણું!
Rajkot: જેતપુર સેન્ટ્રલ વેર હાઉસમાં મગફળી ચોરીના કેસમાં ચારની ધરપકડ
Bhavnagar: ભાવનગર જિલ્લામાં ગુંડાતત્વો બેફામ, વૃદ્ધને મરાયો ઢોર માર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Rain: રાજકોટ લોકો મેળાની મજા બગાડશે મેઘરાજા, જાણો હવામાન વિભાગની આગાહી
Rajkot Rain: રાજકોટ લોકો મેળાની મજા બગાડશે મેઘરાજા, જાણો હવામાન વિભાગની આગાહી
Raksha Bandhan 2025 Live: આજે રક્ષાબંધનનું પવિત્ર પર્વ, જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત ક્યારે?
Raksha Bandhan 2025 Live: આજે રક્ષાબંધનનું પવિત્ર પર્વ, જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત ક્યારે?
Raksha Bandhan 2025: રક્ષાબંધનના અવસરે રાખડી બાંધવાનો શું છે શુભ સમય,  કેટલા વાગ્યા સુધી રહેશે ભદ્રા
Raksha Bandhan 2025: રક્ષાબંધનના અવસરે રાખડી બાંધવાનો શું છે શુભ સમય, કેટલા વાગ્યા સુધી રહેશે ભદ્રા
આઝાદી પછી ભારતને કોણે આપી હતી પહેલી માન્યતા, જો રશિયા નહીં તો કયા દેશે આપ્યો હતો સાથ?
આઝાદી પછી ભારતને કોણે આપી હતી પહેલી માન્યતા, જો રશિયા નહીં તો કયા દેશે આપ્યો હતો સાથ?
PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
ફક્ત ચા કે કોફી જ નહીં આ વસ્તુઓ પણ ખરાબ કરી શકે છે તમારી ઊંઘ, રાત્રિભોજનમાં આ વસ્તુઓ ખાતા હોય તો સાવધાન
ફક્ત ચા કે કોફી જ નહીં આ વસ્તુઓ પણ ખરાબ કરી શકે છે તમારી ઊંઘ, રાત્રિભોજનમાં આ વસ્તુઓ ખાતા હોય તો સાવધાન
Aaj Nu Rashifal: રક્ષાબંધનનું પર્વ આ ત્રણ રાશિનું ચમકાવશે ભાગ્ય, ધન લાભના છે યોગ, જાણો રાશિફળ
Aaj Nu Rashifal: રક્ષાબંધનનું પર્વ આ ત્રણ રાશિનું ચમકાવશે ભાગ્ય, ધન લાભના છે યોગ, જાણો રાશિફળ
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
Embed widget