શોધખોળ કરો

2000 Rupees Note: બેન્કમાં 2000 રૂપિયાની નોટ જમા કરાવતા સમયે નકલી નીકળે તો !, થઇ શકે છે આ કાયદાકીય કાર્યવાહી

 ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટને ચલણમાંથી બહાર કરવાનો નિર્ણય કર્યો છે

Fake 2000 Rupees Note:  ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટને ચલણમાંથી બહાર કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય બેંકે તમામ બેંકોને 2000 રૂપિયાની નોટ જાહેર ન કરવાનો આદેશ આપ્યો છે. લોકોને 2000 રૂપિયાની નોટ બેંકમાં જમા કરાવવા માટે 4 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આ નોટ 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં પાછી ખેંચી લેવામાં આવશે.

જો તમારી પાસે પણ 2000 રૂપિયાની નોટ છે, તો તમે તેને 23 મે, 2023થી જમા કરાવવાનું શરૂ કરી શકો છો, પરંતુ શું તમે વિચાર્યું છે કે જો 2000 રૂપિયાની નોટ જમા કરાવતી વખતે તે નકલી નીકળે તો શું થશે. શું તમારી સામે કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે?

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બેંકોને તમામ નોટો તપાસવા માટે કહેવામાં આવ્યું છે. ચોકસાઈ અને વાસ્તવિકતા માટે નોટ સોર્ટિંગ મશીન્સ (NSM) દ્વારા નોટોને ઝડપથી સૉર્ટ કરવામાં આવશે. આરબીઆઈએ કહ્યું કે નકલી નોટની તપાસમાં 3 એપ્રિલ, 2023ના રોજ જાહેર કરાયેલી માસ્ટર સૂચનાનું પાલન કરવામાં આવશે.

જો તમારી પાસેથી નકલી નોટ મળશે તો શું થશે

કાઉન્ટર પર આપવામાં આવેલી નોટો મશીન દ્વારા ચેક કરવામાં આવશે. જો કોઈ નોટ નકલી હોવાનું જાણવા મળે છે, તો તેના પૈસા ગ્રાહકને આપવામાં આવશે નહીં. આ નકલી નોટને નકલી ચલણ સાથે સ્ટેમ્પ કરવામાં આવશે અને તેને જપ્ત કરવામાં આવશે. ઉપરાંત, તેની અલગ રજિસ્ટરમાં નોંધ કરવામાં આવશે. નકલી નોટ પાછી નહીં મળે. જો કોઈપણ બેંક આવું કરશે તો નકલી નોટમાં તે બેંકની સંડોવણી ધ્યાનમાં લેવામાં આવશે અને દંડ વસૂલવામાં આવશે.

કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે

રિઝર્વ બેંકનું કહેવું છે કે જો 4 નંબર સુધી નકલી નોટ મળી આવશે તો પોલીસને તેની જાણ કરવામાં આવશે. જો 5 નોટ મળી આવે તો નોડલ ઓફિસર તરત જ સ્થાનિક પોલીસને જાણ કરશે અને એફઆઈઆર નોંધવામાં આવશે અને તપાસ કરવામાં આવશે. FIRની નકલ બેંકની મુખ્ય શાખાને મોકલવામાં આવશે.

2000 Rupees Note: 2000 રૂપિયાની નોટ લેવા માટે કોઇ ઇન્કાર કરે તો શુ કરશો, જાણો RBIએ શું કહ્યું

Rs 2000 currency Note: RBIએ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી છે. આ નોટો 30 સપ્ટેમ્બર પછી માન્ય રહેશે નહીં.

2000 રૂપિયાની નોટ પાછી ખેંચી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. RBIએ જાહેરાત કરી છે કે 2000 રૂપિયાની નોટ ચલણમાંથી હટાવી દેવામાં આવશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંકોને 2000ની નોટ ન આપવાનો આદેશ આપ્યો છે. જોકે આરબીઆઈએ કહ્યું છે કે, આ નોટો 30 સપ્ટેમ્બર સુધી માન્ય ગણવામાં આવશે. 2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર સુધીમાં બેંકોમાં જમા કરાવવાની રહેશે.

ભારતીય રિઝર્વ બેંકે કહ્યું છે કે, આરબીઆઈની 19 પ્રાદેશિક કચેરીઓમાં અન્ય મૂલ્યોની ચલણમાં રૂ. 2000ની નોટો બદલી શકાય છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દીકરી માટે ખાસ સરકારી યોજના: રોજ માત્ર ₹250 નું રોકાણ કરી મેળવો પૂરા 40,00,000 રૂપિયા
દીકરી માટે ખાસ સરકારી યોજના: રોજ માત્ર ₹250 નું રોકાણ કરી મેળવો પૂરા 40,00,000 રૂપિયા
પોસ્ટ ઓફિસના PPF, SSY અને SCSS ખાતા હવે બંધ કર્યા વિના સીધા બેંકમાં ટ્રાન્સફર કરો, જાણો પ્રોસેસ
પોસ્ટ ઓફિસના PPF, SSY અને SCSS ખાતા હવે બંધ કર્યા વિના સીધા બેંકમાં ટ્રાન્સફર કરો, જાણો પ્રોસેસ
બેંક ખાતામાં 54,00,000 રોકડા જમા કર્યા છતાંય ન લાગ્યો ટેક્સ! જાણો પ્રોપર્ટી ડીલરે કઈ રીતે કેસ જીત્યો
બેંક ખાતામાં 54,00,000 રોકડા જમા કર્યા છતાંય ન લાગ્યો ટેક્સ! જાણો પ્રોપર્ટી ડીલરે કઈ રીતે કેસ જીત્યો
Post Office ની ગજબ સ્કીમ, રોજ બચાવો માત્ર 195 રુપિયા... મળશે 10 લાખ 
Post Office ની ગજબ સ્કીમ, રોજ બચાવો માત્ર 195 રુપિયા... મળશે 10 લાખ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget