શોધખોળ કરો

2000 Rupees Note: બેન્કમાં 2000 રૂપિયાની નોટ જમા કરાવતા સમયે નકલી નીકળે તો !, થઇ શકે છે આ કાયદાકીય કાર્યવાહી

 ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટને ચલણમાંથી બહાર કરવાનો નિર્ણય કર્યો છે

Fake 2000 Rupees Note:  ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટને ચલણમાંથી બહાર કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય બેંકે તમામ બેંકોને 2000 રૂપિયાની નોટ જાહેર ન કરવાનો આદેશ આપ્યો છે. લોકોને 2000 રૂપિયાની નોટ બેંકમાં જમા કરાવવા માટે 4 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આ નોટ 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં પાછી ખેંચી લેવામાં આવશે.

જો તમારી પાસે પણ 2000 રૂપિયાની નોટ છે, તો તમે તેને 23 મે, 2023થી જમા કરાવવાનું શરૂ કરી શકો છો, પરંતુ શું તમે વિચાર્યું છે કે જો 2000 રૂપિયાની નોટ જમા કરાવતી વખતે તે નકલી નીકળે તો શું થશે. શું તમારી સામે કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે?

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બેંકોને તમામ નોટો તપાસવા માટે કહેવામાં આવ્યું છે. ચોકસાઈ અને વાસ્તવિકતા માટે નોટ સોર્ટિંગ મશીન્સ (NSM) દ્વારા નોટોને ઝડપથી સૉર્ટ કરવામાં આવશે. આરબીઆઈએ કહ્યું કે નકલી નોટની તપાસમાં 3 એપ્રિલ, 2023ના રોજ જાહેર કરાયેલી માસ્ટર સૂચનાનું પાલન કરવામાં આવશે.

જો તમારી પાસેથી નકલી નોટ મળશે તો શું થશે

કાઉન્ટર પર આપવામાં આવેલી નોટો મશીન દ્વારા ચેક કરવામાં આવશે. જો કોઈ નોટ નકલી હોવાનું જાણવા મળે છે, તો તેના પૈસા ગ્રાહકને આપવામાં આવશે નહીં. આ નકલી નોટને નકલી ચલણ સાથે સ્ટેમ્પ કરવામાં આવશે અને તેને જપ્ત કરવામાં આવશે. ઉપરાંત, તેની અલગ રજિસ્ટરમાં નોંધ કરવામાં આવશે. નકલી નોટ પાછી નહીં મળે. જો કોઈપણ બેંક આવું કરશે તો નકલી નોટમાં તે બેંકની સંડોવણી ધ્યાનમાં લેવામાં આવશે અને દંડ વસૂલવામાં આવશે.

કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે

રિઝર્વ બેંકનું કહેવું છે કે જો 4 નંબર સુધી નકલી નોટ મળી આવશે તો પોલીસને તેની જાણ કરવામાં આવશે. જો 5 નોટ મળી આવે તો નોડલ ઓફિસર તરત જ સ્થાનિક પોલીસને જાણ કરશે અને એફઆઈઆર નોંધવામાં આવશે અને તપાસ કરવામાં આવશે. FIRની નકલ બેંકની મુખ્ય શાખાને મોકલવામાં આવશે.

2000 Rupees Note: 2000 રૂપિયાની નોટ લેવા માટે કોઇ ઇન્કાર કરે તો શુ કરશો, જાણો RBIએ શું કહ્યું

Rs 2000 currency Note: RBIએ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી છે. આ નોટો 30 સપ્ટેમ્બર પછી માન્ય રહેશે નહીં.

2000 રૂપિયાની નોટ પાછી ખેંચી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. RBIએ જાહેરાત કરી છે કે 2000 રૂપિયાની નોટ ચલણમાંથી હટાવી દેવામાં આવશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંકોને 2000ની નોટ ન આપવાનો આદેશ આપ્યો છે. જોકે આરબીઆઈએ કહ્યું છે કે, આ નોટો 30 સપ્ટેમ્બર સુધી માન્ય ગણવામાં આવશે. 2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર સુધીમાં બેંકોમાં જમા કરાવવાની રહેશે.

ભારતીય રિઝર્વ બેંકે કહ્યું છે કે, આરબીઆઈની 19 પ્રાદેશિક કચેરીઓમાં અન્ય મૂલ્યોની ચલણમાં રૂ. 2000ની નોટો બદલી શકાય છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold-Silver Price Today: માત્ર 72 કલાકમાં રોકેટની ઝડપે વધ્યાં સોના-ચાંદીના ભાવ, જાણો લેેટેસ્ટ કિંમત
Gold-Silver Price Today: માત્ર 72 કલાકમાં રોકેટની ઝડપે વધ્યાં સોના-ચાંદીના ભાવ, જાણો લેેટેસ્ટ કિંમત
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Share Market Today: શેરબજાર રેડ નિશાન પર ખુલ્યું, સેંસેક્સમાં 200 પોઇન્ટનો કડાકો, નિફ્ટી પણ ડાઉન
Share Market Today:શેરબજાર રેડ નિશાન પર ખુલ્યું, સેંસેક્સમાં 200 પોઇન્ટનો કડાકો, નિફ્ટી પણ ડાઉન
પોસ્ટ ઓફિસમાં 5,00,000 ની FD પર 1, 3 અને 5 વર્ષ પછી કેટલું વળતર મળશે? સમજો સંપૂર્ણ ગણતરી
પોસ્ટ ઓફિસમાં 5,00,000 ની FD પર 1, 3 અને 5 વર્ષ પછી કેટલું વળતર મળશે? સમજો સંપૂર્ણ ગણતરી

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
Embed widget