શોધખોળ કરો

Aadhaar Card માં ખોટું નામ-સરનામું હોય તો UIDAI આટલી વખત આપે છે અપડેટ કરાવવાની સુવિધા, જાણો અપડેટ સાથે જોડાયેલો આ નિયમ

Aadhaar Card Update: છેલ્લા કેટલાક વર્ષોમાં આધાર કાર્ડની જરૂરિયાત સૌથી વધુ વધી છે. આધાર કાર્ડ અન્ય દસ્તાવેજોથી અલગ છે કારણ કે તેમાં તમારી KYC માહિતી રેકોર્ડ કરવામાં આવે છે.

Aadhaar Card Update: દેશમાં એડ્રેસ પ્રૂફ તરીકે ઘણા પ્રકારના દસ્તાવેજોનો ઉપયોગ થાય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આધાર કાર્ડની જરૂરિયાત સૌથી વધુ વધી છે. આધાર કાર્ડ અન્ય દસ્તાવેજોથી અલગ છે કારણ કે તેમાં તમારી KYC માહિતી રેકોર્ડ કરવામાં આવે છે.  આમાં આપણી ફિંગરપ્રિન્ટ અને રેટિના સ્કેન રેકોર્ડ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં આજકાલ તેનો સૌથી વધુ ઉપયોગ થાય છે. તે ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે કારણ કે બાળકના શાળામાં દાખલ થવાથી લઈને હોસ્પિટલમાં સારવાર માટે, ઘરેણાંની ખરીદી દરમિયાન મુસાફરી દરમિયાન દરેક જગ્યાએ આધાર કાર્ડનો ઉપયોગ થાય છે.

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દેશમાં આધાર કાર્ડ જારી કરે છે. આધારના વધતા મહત્વને કારણે જો તેમાં કોઈ ખોટી માહિતી હોય તો તે મોટી મુશ્કેલી ઉભી કરી શકે છે. આવી સ્થિતિમાં UIDAIએ તેમાં માહિતી અપડેટ કરવાની સુવિધા આપી છે. પરંતુ તેની સાથે UIDAIએ માહિતી અપડેટ કરવાની મર્યાદા પણ નક્કી કરી છે. તમે એક મર્યાદા પછી આધાર બદલી શકતા નથી. તો અમને જણાવો કે તમે નામ, જન્મ તારીખ વગેરે જેવી માહિતી કેટલી વાર અપડેટ કરી શકો છો.

નામ કેટલી વખત કરાવી શકાય છે અપડેટ

લગ્ન પછી સામાન્ય રીતે ઘણી સ્ત્રીઓ તેમની અટક બદલવા માટે અરજી કરે છે. આવી સ્થિતિમાં તમે બે વખત જ આધારમાં ખોટું નામ અથવા અટક બદલી શકો છો. આ પછી પણ જો નામમાં કોઈ ભૂલ છે, તો તમારે તમારા તમામ દસ્તાવેજો સાથે UIDAIની પ્રાદેશિક કચેરીમાં જવું પડશે. ત્યાર બાદ જ તેનું નામ બદલવામાં આવશે. ઉપરાંત તમે જન્મ તારીખમાં ફક્ત બે વખત ફેરફાર કરી શકો છો.

સરનામું કેટલી વખત અપડેટ કરાવી શકાય

જ્યારે તમે નોકરી બદલો અથવા ટ્રાન્સફર કરો ત્યારે તમારું સરનામું બદલાય છે. આવી સ્થિતિમાં તમે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં એકવાર સરનામું બદલાવી શકો છો. તમને આ સુવિધા માત્ર એક જ વાર મળશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget