શોધખોળ કરો

Accenture Layoff: દિગ્ગજ આઇટી કંપનીએ કર્યુ છટ્ટણીનું એલાન, 19000 કર્મચારીઓની જશે નોકરી

Accenture દ્વારા આવનારા દિવસોમાં કર્મચારીઓને કાઢી મુકવાનો સિલસિલો શરૂ થઇ જશે. કર્મચારીઓને કાઢી મુકવાની આ સંખ્ય, તેના કુલ વર્કફૉર્સની 2.5 ટકા છે.

Accenture Layoffs: દુનિયાભરમાં વધતા મંદીના ખતરાની (Recession) વચ્ચે મોટી મોટી કંપનીઓ છટ્ટણી કરી રહી છે. હવે આ સિલસિલો અટકવાના બદલે દિવસે દિવસે વધી રહ્યો છે. આ ક્રમમાં હવે આઇટી સેક્ટરની મોટી જાયન્ટ્સ ટેક કંપની એક્સચેન્ચરે (Accenture) ગુરુવારે પોતાના વર્કફૉર્સમાંથી 19,000 કર્મચારીઓને ઓછા કરવાનું એલાન કરી દીધું છે. આની સાથે જ કંપનીએ પોતાના પરિણામોમાં વાર્ષિક રેવન્યૂ ગ્રૉથ અને પ્રૉફિટના અનુમાનોને પણ ઘટાડી દીધા છે. 

આઇટી સેક્ટરની દિગ્ગજ કંપની Accentureએ કહ્યું કે, તે પોતાના 19000 કર્મચારીઓની છટ્ટણી કરશે. Accentureએ મોટી છટ્ટણી માટે બગડતી ગ્લૉબલ ઇકોનૉમિક આઉટલૂકને જવાબદાર ગણાવી છે.  

2.5% કર્મચારીઓને કાઢી મુકવાનું એલાન  -
Accenture દ્વારા આવનારા દિવસોમાં કર્મચારીઓને કાઢી મુકવાનો સિલસિલો શરૂ થઇ જશે. કર્મચારીઓને કાઢી મુકવાની આ સંખ્ય, તેના કુલ વર્કફૉર્સની 2.5 ટકા છે. કંપની તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ છટ્ટણી તબક્કાવાર રીતે આગામી 18 મહિનામાં કરવામાં આવશે. કંપની અનુસાર, આ છટ્ટણીથી તેના Non Billable Corporate Functionsમાં સામેલ કર્મચારીઓ વધુ અસરગ્રસ્ત થવાના છે.  

કૉસ્ટ કટિંગને બતાવ્યુ કારણ  -
કંપની તરફથી જાહેર નિવેદનમાં આ મોટી છટ્ટણીના સંબંધમાં કહેવામાં આવ્યુ કે નાણાકીય વર્ષ 2023ની બીજી ત્રિમાસિક દરમિયાન, અમે ખ્ચ ઓછો કરવા માટે પોતાના ગ્રૉથને સુવ્યવસ્થિત કરવા અને પોતાના ગેર બિલ યોગ્ય કૉર્પોરેટ કાર્યોને બદલવા માટે પગલુ આગળ ભર્યુ છે અને આ કાર્યવાહી આનો જ ભાગ છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા અમેઝૉને 18,000 કર્મચારી, માઇક્રોસૉફ્ટે 11,000, ફેસબુકની પેટન્ટ કંપની મેટાએ બે તબક્કામાં 21000 કર્મચારીઓની છટ્ટણીનું એલાન કરીને ચોંકાવી દીધા હતા. હવે એક્સચેન્જરે પણ મોટા પાયા પર છટ્ટણીનું એલાન કરી દીધું છે. 

 

Layoffs: બીજાને નોકરી આપતી કંપનીએ ખુદના જ 2200 કર્મચારીઓને કાઢી મૂક્યા, પગાર પણ ઘટાડશે

Layoffs in Job Serch Platform: હવે જોબ સર્ચ પ્લેટફોર્મ પ્રદાન કરતી કંપનીને પણ છટણીની યાદીમાં સામેલ કરવામાં આવી છે. કંપનીએ કહ્યું છે કે તે તેના 2,200 કર્મચારીઓની છટણી કરશે. બુધવારે, કંપનીએ કહ્યું કે તે તેના કુલ કર્મચારીઓના 15 ટકા કર્મચારીઓને છટણી કરશે.

રોઇટર્સના અહેવાલ મુજબ, કોવિડ રોગચાળા દરમિયાન વધેલી માંગને કારણે આ કંપનીએ વધુ લોકોને નોકરી પર રાખ્યા હતા, પરંતુ હવે તે છટણી કરવાની તૈયારી કરી રહી છે અને મોટી સંખ્યામાં કર્મચારીઓને છૂટા કરવાની યોજના બનાવી રહી છે.

આ કંપની કર્મચારીઓને કાઢી મૂકશે

યુએસ સ્થિત જોબ સર્ચ પ્લેટફોર્મ ઇનડીડે (Indeed) આવો નિર્ણય લીધો છે. કંપનીના સીઈઓ ક્રિસ હોમ્સે કહ્યું કે કેટલાક કર્મચારીઓના પગારમાં પણ 25 ટકાનો ઘટાડો થઈ શકે છે. તેમણે કહ્યું કે રોગચાળામાં નોકરીની માંગને ધ્યાનમાં રાખીને ભરતી કરવામાં આવી હતી, પરંતુ હવે કંપની ખોટનો સામનો કરી રહી છે.

કર્મચારીઓને બોનસ મળશે

ઈન્ડીડના બ્લોગપોસ્ટ મુજબ, અસરગ્રસ્ત કર્મચારીઓને જાન્યુઆરીથી માર્ચ બોનસ, મહિના માટે નિયમિત પગાર, ચૂકવવામાં આવેલ સમયની રજા અને માનસિક સ્વાસ્થ્ય સેવાઓની ઍક્સેસ મળશે. આનો અર્થ એ છે કે કર્મચારીઓને પગાર, બોનસ અને અન્ય વસ્તુઓ ચૂકવવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Advertisement
ABP Premium

વિડિઓઝ

Indian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ થયેલા 8 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા શું થયું?Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.