શોધખોળ કરો

Bank Strike: આજે બેંક કર્મચારીઓ હડતાલ પર ઉતરશે, તમારા બધા અગત્યના કામ અટકી જશે!

19 નવેમ્બર, 2022 શનિવાર આવી રહ્યો છે. દર મહિનાના બીજા ચોથા શનિવારે બેંક બંધ રહે છે. પરંતુ આ મહિનાના ત્રીજા શનિવારે હડતાળના કારણે બેંકિંગ સેવાઓ પ્રભાવિત થશે.

Bank Strike on 19th November 2022: શનિવાર એટલે કે આજે સમગ્ર દેશમાં બેંકિંગ કામગીરી પ્રભાવિત થઈ શકે છે. બેંક કર્મચારીઓ શનિવાર, 19 નવેમ્બર, 2022 ના રોજ હડતાલ પર રહેશે. ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશને બે દિવસની હડતાલનું એલાન કર્યું છે. એવું માનવામાં આવે છે કે હડતાલને કારણે ચેક ક્લિયરિંગમાં વિલંબ થવાને કારણે એટીએમમાં ​​રોકડની અછત સર્જાઈ શકે છે.

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBI એ 18 નવેમ્બર, 2022 ના રોજ એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે અમને ભારતીય બેંક એસોસિએશન (IBA) દ્વારા કહેવામાં આવ્યું છે કે ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA) એ એક દિવસીય હડતાલ પર જવાનો નિર્ણય લીધો છે. તેમની માંગણીઓના સમર્થનમાં નોટિસ આપવામાં આવી છે. એસબીઆઈએ કહ્યું કે તેણે હડતાલના દિવસે તેની શાખાઓમાં સામાન્ય કામગીરી જાળવવા માટે જરૂરી પગલાં લીધા છે, પરંતુ હડતાલને કારણે કામકાજને અમુક અંશે અસર થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે 19 નવેમ્બર, 2022 શનિવાર આવી રહ્યો છે. દર મહિનાના બીજા ચોથા શનિવારે બેંક બંધ રહે છે. પરંતુ આ મહિનાના ત્રીજા શનિવારે હડતાલના કારણે બેંકિંગ સેવાઓ પ્રભાવિત થશે. જો શનિવારે બેંક કર્મચારીઓ હડતાલ પર ઉતરશે તો બીજા દિવસે રવિવાર હોવાથી બેંકો આ જ રીતે બંધ રહેશે. આવી સ્થિતિમાં સામાન્ય લોકોને બે દિવસ સુધી બેંક એટીએમમાં ​​રોકડની તંગીનો સામનો કરવો પડી શકે છે.

AIBEAના જનરલ સેક્રેટરી સીએચ વેંકટચલમે કહ્યું કે 11 નવેમ્બરે દિલ્હીમાં મુખ્ય શ્રમ કમિશનર સાથે બેઠક યોજાઈ હતી. જેમાં લેબર કમિશ્નરે IBAને યુનિયન સાથે વાત કરીને રસ્તો કાઢવા જણાવ્યું હતું. મુંબઈમાં IBA સાથે યુનિયનની બેઠક પણ યોજાઈ હતી પરંતુ કોઈ રસ્તો મળી શક્યો નહોતો. તેમણે કહ્યું કે ઘણી બેંકોમાં લોકોની છટણી કરવામાં આવી રહી છે. નોકરીની સુરક્ષા પર સવાલો ઉઠી રહ્યા છે. જેથી કર્મચારીઓ સાથે વેરની ભાવનાથી વર્તન કરવામાં આવી રહ્યું છે. આ હુમલાઓને કારણે AIBEA પાસે હડતાલ પર જવા સિવાય કોઈ વિકલ્પ નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget