શોધખોળ કરો

BSNL Employees Protest: BSNL કર્મચારી સંઘે PM મોદીને લખ્યો પત્ર, જાણો શું કર્યું સૂચન

BSNL એમ્પ્લોઈઝ યુનિયને PM મોદીને MTNL ને BSNL સાથે મર્જ કરવાના પ્રસ્તાવને પડતી મૂકવાની અપીલ કરી છે.

BSNL Employees Protest: BSNL એમ્પ્લોઈઝ યુનિયને PM મોદીને MTNL ને BSNL સાથે મર્જ કરવાના પ્રસ્તાવને પડતી મૂકવાની અપીલ કરી છે. સરકારને એમટીએનએલનું રૂ. 26,000 કરોડનું દેવું સંભાળવા અને BSNLને નાણાકીય સહાય આપવાનું સૂચન કરવામાં આવ્યું છે. બીએસએનએલ એમ્પ્લોઈઝ યુનિયને પીએમ મોદીને પત્ર લખીને અપીલ કરી છે અને સૂચનો પણ આપ્યા છે. સરકાર આ વિલીનીકરણને લઈને ઘણી ગંભીર જણાય છે.

BSNL આવક મેળવવાનો કરી રહી છે પ્રયાસ

આ વિલીનીકરણના મુદ્દે સંસદીય સમિતિએ કહ્યું કે પહેલા સ્પેશિયલ પર્પઝ વ્હીકલની રચના કરવી જોઈએ. BSNL સાથે કામગીરીનું મર્જર MTNLનું દેવું અને સંપત્તિ આ SPVમાં ટ્રાન્સફર થયા પછી જ થવું જોઈએ. લોકસભાના સભ્ય શશિ થરૂરની અધ્યક્ષતાવાળી સંચાર અને માહિતી ટેકનોલોજી પરની સંસદીય સ્થાયી સમિતિએ કહ્યું કે BSNL આવક મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

સંસદીય પેનલના જણાવ્યા અનુસાર, DoTએ MTNLનું દેવું અને રૂ. 26,500 કરોડથી વધુની સંપત્તિને સ્પેશિયલ પર્પઝ વ્હીકલમાં ચૅનલ કરવાનું વિચારવું જોઈએ અને પછી તેની કામગીરીને BSNL સાથે મર્જ કરવી જોઈએ.

માર્ચ બાદ નહીં મળે બીએસએનએલનું Free SIM

BSNL એ જાન્યુઆરી 2022 માં જાહેરાત કરી હતી કે તે તેના ગ્રાહકોને મફત 4G સિમ કાર્ડ આપી રહી છે. પરંતુ ફ્રીમાં 4G સિમ કાર્ડ મેળવવા માટેની આ ઑફર હવે 31 માર્ચ 2022ના રોજ સમાપ્ત થઈ રહી છે. BSNL નવા અને મોબાઈલ નંબર પોર્ટેબિલિટી યુઝર્સને ફ્રી 4G સિમ આપી રહ્યું હતું. આવી સ્થિતિમાં, જો તમે તમારા વર્તમાન મોબાઇલ નંબરને BSNL પર પોર્ટ કરવા માંગો છો, તો આ યોગ્ય સમય છે કારણ કે આ સમયે તમે BSNL 4G સિમ કાર્ડ બિલકુલ મફતમાં મેળવી શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ,  નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ, નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
Mukhtar Ansari Death: બાહુબલી મુખ્તાર અંસારીના નિધન બાદ સમગ્ર યૂપીમાં હાઈ એલર્ટ, અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગું
Mukhtar Ansari Death: બાહુબલી મુખ્તાર અંસારીના નિધન બાદ સમગ્ર યૂપીમાં હાઈ એલર્ટ, અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગું
Mukhtar Ansari Death: પોતાના ઉપર થયેલા હુંમલાનો ક્રુર રીતે મુખ્તારે લીધો હતો બદલો, બીજેપી નેતા પર વરસાવી હતી 400 ગોળી
Mukhtar Ansari Death: પોતાના ઉપર થયેલા હુંમલાનો ક્રુર રીતે મુખ્તારે લીધો હતો બદલો, બીજેપી નેતા પર વરસાવી હતી 400 ગોળી
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish : ચૂંટણીનું જ્ઞાતિવાદી ચકડોળ । abp AsmitaHun To Bolish : સવાલ સ્વમાનનો । abp AsmitaMedanma Madamji । વિકાસની દોડમાં મહિલાઓ આગળ વધી રહી છે પણ શું હજુ પણ ઘરની જવાબદારી ઓછી થઇ ?Medanma Madamji । પ્રચારના મેદાનમાં ઉતર્યા દર્શનાબેન દેશમુખ, જુઓ કેવી છે કામગીરી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ,  નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ, નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
Mukhtar Ansari Death: બાહુબલી મુખ્તાર અંસારીના નિધન બાદ સમગ્ર યૂપીમાં હાઈ એલર્ટ, અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગું
Mukhtar Ansari Death: બાહુબલી મુખ્તાર અંસારીના નિધન બાદ સમગ્ર યૂપીમાં હાઈ એલર્ટ, અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગું
Mukhtar Ansari Death: પોતાના ઉપર થયેલા હુંમલાનો ક્રુર રીતે મુખ્તારે લીધો હતો બદલો, બીજેપી નેતા પર વરસાવી હતી 400 ગોળી
Mukhtar Ansari Death: પોતાના ઉપર થયેલા હુંમલાનો ક્રુર રીતે મુખ્તારે લીધો હતો બદલો, બીજેપી નેતા પર વરસાવી હતી 400 ગોળી
Mukhtar Ansari News: કેવી રીતે પતન થયું મુખ્તાર અંસારીનું અબજોનું સામ્રાજ્ય?
Mukhtar Ansari News: કેવી રીતે પતન થયું મુખ્તાર અંસારીનું અબજોનું સામ્રાજ્ય?
Mukhtar Ansari death: ક્રિકેટનો ઓલ રાઉન્ડર કેવી રીતે બન્યો અંડરવર્લ્ડનો ડોન, બેટને બદલે હાથમાં આવી બંદૂક
Mukhtar Ansari death: ક્રિકેટનો ઓલ રાઉન્ડર કેવી રીતે બન્યો અંડરવર્લ્ડનો ડોન, બેટને બદલે હાથમાં આવી બંદૂક
RR vs DC: રાજસ્થાને હોમ ગ્રાઉન્ડમાં દિલ્હીને ધૂળ ચટાડી, પરાગની તોફાની બેટિંગ બાદ આવેશે કરી શાનદાર બોલિંગ
RR vs DC: રાજસ્થાને હોમ ગ્રાઉન્ડમાં દિલ્હીને ધૂળ ચટાડી, પરાગની તોફાની બેટિંગ બાદ આવેશે કરી શાનદાર બોલિંગ
Mukhtar Ansari Health:  જેલમાં મુખ્તાર અંસારીની તબિયત લથડતા નાજુક હાલતમાં હોસ્પિટલમાં દાખલ, બાંદા રવાના થયો પરિવાર
Mukhtar Ansari Health: જેલમાં મુખ્તાર અંસારીની તબિયત લથડતા નાજુક હાલતમાં હોસ્પિટલમાં દાખલ, બાંદા રવાના થયો પરિવાર
Embed widget