શોધખોળ કરો

BSNLનો 397 રૂપિયાનો શાનદાર પ્લાન, યૂઝર્સને અનલિમિટેડ ફ્રી કોલિંગની સાથે મળશે ઘણા બધા ફાયદા

BSNLના આ 397 રૂપિયાના પ્લાનમાં યુઝર્સને ઘણા ફાયદા મળે છે. આ પ્લાનમાં યુઝર્સને 30 દિવસ માટે અનલિમિટેડ ફ્રી કોલિંગની સુવિધા મળે છે.

ખાનગી કંપનીઓ દ્વારા તેમના પ્લાનની કિંમતોમાં વધારો કર્યા બાદ યૂઝર્સ BSNL તરફ આકર્ષાઈ રહ્યા છે.  BSNL પણ તેના ગ્રાહકો માટે દરરોજ નવા પ્લાન રજૂ કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે BSNL એ પણ દેશમાં ઝડપી ગતિએ પોતાના નેટવર્કને વિસ્તારવાનું કામ શરૂ કરી દીધું છે. BSNLની 4G સેવા પણ માર્ચ 2025 સુધીમાં દેશભરમાં શરૂ થશે.

આજે અમે તમને BSNLના નવા પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં તમને દરરોજ 2GB ઈન્ટરનેટ ડેટાની સાથે અનલિમિટેડ કોલિંગ પણ મળશે. તેની વેલિડિટી પણ 5 મહિના સુધીની છે.

BSNLનો 397 રુપિયાનો પ્લાન  

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે BSNLના આ પ્લાનની કિંમત 397 રૂપિયા છે. આ પ્લાન એવા લોકો માટે ખૂબ જ સારો માનવામાં આવે છે જેઓ પોતાના સ્માર્ટફોનમાં BSNL સિમને સેકન્ડરી સિમ તરીકે રાખે છે. આ સસ્તા પ્લાનની વેલિડિટી 5 મહિનાની છે એટલે કે એકવાર રિચાર્જ કરાવ્યા પછી તમારે 150 દિવસ સુધી કોઈ રિચાર્જ કરવાની જરૂર નથી.

આ પ્લાનમાં મળશે આ લાભ

BSNLના આ 397 રૂપિયાના પ્લાનમાં યુઝર્સને ઘણા ફાયદા મળે છે. આ પ્લાનમાં યુઝર્સને 30 દિવસ માટે અનલિમિટેડ ફ્રી કોલિંગની સુવિધા મળે છે. આનો અર્થ એ છે કે તમે કોઈપણ નેટવર્ક પર કૉલ કરી શકો છો. જોકે, કંપની યૂઝર્સને 150 દિવસ માટે ફ્રી ઇનકમિંગ કોલની સુવિધા આપે છે. મતલબ કે આ પ્લાન ખરીદ્યા પછી તમે નંબર બંધ થવાના ટેન્શનમાંથી મુક્ત થઈ જશો.

તમને જણાવી દઈએ કે પહેલા 30 દિવસ માટે તમને દરરોજ 2 જીબી ઈન્ટરનેટ ડેટા સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. જ્યારે ડેટા લિમિટ ખતમ થઈ જશે, ત્યારે તમને 40Kbpsની સ્પીડ મળશે. આ પ્લાનમાં તમને પહેલા 30 દિવસ માટે દરરોજ 100 ફ્રી SMS પણ મળે છે. આવી સ્થિતિમાં લોકો પોતાનું સિમ એક્ટિવ રાખવા માટે BSNLનો આ પ્લાન સસ્તો માનવામાં આવી રહ્યો છે. 

તાજેતરમાં Jio, Airtel અને Vodafone-Idea (Vi) જેવી ખાનગી ટેલિકોમ કંપનીઓએ તેમના રિચાર્જ પ્લાન મોંઘા કર્યા છે. તેમાં 30 દિવસની માન્યતા 90 દિવસની માન્યતા અને 365 દિવસની માન્યતા સાથે રિચાર્જ પ્લાનનો સમાવેશ થાય છે. તેનાથી લાખો પ્રીપેડ અને પોસ્ટપેડ યુઝર્સને અસર થઈ રહી છે. 

Airtel યૂઝર્સની બલ્લે-બલ્લે, આવી ગયો 28 દિવસની વેલિડિટીવાળો સસ્તો પ્લાન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget