શોધખોળ કરો

BSNLનો 397 રૂપિયાનો શાનદાર પ્લાન, યૂઝર્સને અનલિમિટેડ ફ્રી કોલિંગની સાથે મળશે ઘણા બધા ફાયદા

BSNLના આ 397 રૂપિયાના પ્લાનમાં યુઝર્સને ઘણા ફાયદા મળે છે. આ પ્લાનમાં યુઝર્સને 30 દિવસ માટે અનલિમિટેડ ફ્રી કોલિંગની સુવિધા મળે છે.

ખાનગી કંપનીઓ દ્વારા તેમના પ્લાનની કિંમતોમાં વધારો કર્યા બાદ યૂઝર્સ BSNL તરફ આકર્ષાઈ રહ્યા છે.  BSNL પણ તેના ગ્રાહકો માટે દરરોજ નવા પ્લાન રજૂ કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે BSNL એ પણ દેશમાં ઝડપી ગતિએ પોતાના નેટવર્કને વિસ્તારવાનું કામ શરૂ કરી દીધું છે. BSNLની 4G સેવા પણ માર્ચ 2025 સુધીમાં દેશભરમાં શરૂ થશે.

આજે અમે તમને BSNLના નવા પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં તમને દરરોજ 2GB ઈન્ટરનેટ ડેટાની સાથે અનલિમિટેડ કોલિંગ પણ મળશે. તેની વેલિડિટી પણ 5 મહિના સુધીની છે.

BSNLનો 397 રુપિયાનો પ્લાન  

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે BSNLના આ પ્લાનની કિંમત 397 રૂપિયા છે. આ પ્લાન એવા લોકો માટે ખૂબ જ સારો માનવામાં આવે છે જેઓ પોતાના સ્માર્ટફોનમાં BSNL સિમને સેકન્ડરી સિમ તરીકે રાખે છે. આ સસ્તા પ્લાનની વેલિડિટી 5 મહિનાની છે એટલે કે એકવાર રિચાર્જ કરાવ્યા પછી તમારે 150 દિવસ સુધી કોઈ રિચાર્જ કરવાની જરૂર નથી.

આ પ્લાનમાં મળશે આ લાભ

BSNLના આ 397 રૂપિયાના પ્લાનમાં યુઝર્સને ઘણા ફાયદા મળે છે. આ પ્લાનમાં યુઝર્સને 30 દિવસ માટે અનલિમિટેડ ફ્રી કોલિંગની સુવિધા મળે છે. આનો અર્થ એ છે કે તમે કોઈપણ નેટવર્ક પર કૉલ કરી શકો છો. જોકે, કંપની યૂઝર્સને 150 દિવસ માટે ફ્રી ઇનકમિંગ કોલની સુવિધા આપે છે. મતલબ કે આ પ્લાન ખરીદ્યા પછી તમે નંબર બંધ થવાના ટેન્શનમાંથી મુક્ત થઈ જશો.

તમને જણાવી દઈએ કે પહેલા 30 દિવસ માટે તમને દરરોજ 2 જીબી ઈન્ટરનેટ ડેટા સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. જ્યારે ડેટા લિમિટ ખતમ થઈ જશે, ત્યારે તમને 40Kbpsની સ્પીડ મળશે. આ પ્લાનમાં તમને પહેલા 30 દિવસ માટે દરરોજ 100 ફ્રી SMS પણ મળે છે. આવી સ્થિતિમાં લોકો પોતાનું સિમ એક્ટિવ રાખવા માટે BSNLનો આ પ્લાન સસ્તો માનવામાં આવી રહ્યો છે. 

તાજેતરમાં Jio, Airtel અને Vodafone-Idea (Vi) જેવી ખાનગી ટેલિકોમ કંપનીઓએ તેમના રિચાર્જ પ્લાન મોંઘા કર્યા છે. તેમાં 30 દિવસની માન્યતા 90 દિવસની માન્યતા અને 365 દિવસની માન્યતા સાથે રિચાર્જ પ્લાનનો સમાવેશ થાય છે. તેનાથી લાખો પ્રીપેડ અને પોસ્ટપેડ યુઝર્સને અસર થઈ રહી છે. 

Airtel યૂઝર્સની બલ્લે-બલ્લે, આવી ગયો 28 દિવસની વેલિડિટીવાળો સસ્તો પ્લાન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'વૈશ્વિક શાંતિ માટે સંસ્થાઓમાં સુધારો જરૂરી', UN થી વિશ્વને PM મોદીનો સંદેશ
'વૈશ્વિક શાંતિ માટે સંસ્થાઓમાં સુધારો જરૂરી', UN થી વિશ્વને PM મોદીનો સંદેશ
આગામી ત્રણ દિવસ ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આગામી ત્રણ દિવસ ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
રાજ્યની ત્રણ મહાનગરપાલિકાઓમાં રોડ રસ્તા માટે મુખ્યમંત્રીએ 2,55,00,00,000 રૂપિયા મંજૂર કર્યા
રાજ્યની ત્રણ મહાનગરપાલિકાઓમાં રોડ રસ્તા માટે મુખ્યમંત્રીએ 2,55,00,00,000 રૂપિયા મંજૂર કર્યા
સ્માર્ટફોન અંગે સંશોધનમાં મોટો ખુલાસો, અડધા કલાકના ઉપયોગથી પણ આ મોટી બીમારીનું જોખમ
સ્માર્ટફોન અંગે સંશોધનમાં મોટો ખુલાસો, અડધા કલાકના ઉપયોગથી પણ આ મોટી બીમારીનું જોખમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ |  આરોગ્ય વિભાગનું ઑપરેશન જરૂરીHun To Bolish | હું તો બોલીશ |  નેતાગીરીનો નશોBotad News | ખેડૂતો ખાતર ખરીદતા સાચવજો! બોટાદમાં ખાતરની બેગમાંથી નીકળી રેતી, જુઓ VIDEODakor News | ડાકોરના ઠાસરાના બોરડી ગામના રસ્તાઓ અત્યંત બિસમાર થતા સ્થાનિકોને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વૈશ્વિક શાંતિ માટે સંસ્થાઓમાં સુધારો જરૂરી', UN થી વિશ્વને PM મોદીનો સંદેશ
'વૈશ્વિક શાંતિ માટે સંસ્થાઓમાં સુધારો જરૂરી', UN થી વિશ્વને PM મોદીનો સંદેશ
આગામી ત્રણ દિવસ ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આગામી ત્રણ દિવસ ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
રાજ્યની ત્રણ મહાનગરપાલિકાઓમાં રોડ રસ્તા માટે મુખ્યમંત્રીએ 2,55,00,00,000 રૂપિયા મંજૂર કર્યા
રાજ્યની ત્રણ મહાનગરપાલિકાઓમાં રોડ રસ્તા માટે મુખ્યમંત્રીએ 2,55,00,00,000 રૂપિયા મંજૂર કર્યા
સ્માર્ટફોન અંગે સંશોધનમાં મોટો ખુલાસો, અડધા કલાકના ઉપયોગથી પણ આ મોટી બીમારીનું જોખમ
સ્માર્ટફોન અંગે સંશોધનમાં મોટો ખુલાસો, અડધા કલાકના ઉપયોગથી પણ આ મોટી બીમારીનું જોખમ
'તારી બહેનને પ્રેમ કરું છું... ' વિરોધ કરવા પર 10માં ધોરણનાં વિદ્યાર્થીને માર મારી મોતને ઘાટ ઉતારી દીધો
'તારી બહેનને પ્રેમ કરું છું... ' વિરોધ કરવા પર 10માં ધોરણનાં વિદ્યાર્થીને માર મારી મોતને ઘાટ ઉતારી દીધો
હિઝબુલ્લાહ પર ઇઝરાયેલનો ખતરનાક હુમલો, લેબનોનમાં હાહાકાર, 182 લોકોના મોત, 700 થી વધુ ઘાયલ
હિઝબુલ્લાહ પર ઇઝરાયેલનો ખતરનાક હુમલો, લેબનોનમાં હાહાકાર, 182 લોકોના મોત, 700 થી વધુ ઘાયલ
Anura Kumara Dissanayake: શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિએ શપથ લેતા જ ભારત વિશે કહી આ વાત....
Anura Kumara Dissanayake: શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિએ શપથ લેતા જ ભારત વિશે કહી આ વાત....
સાવધાન! ભારતમાં મંકીપોક્સનો ખતરનાર વેરિઅન્ટ મળી આવ્યો, WHOએ પણ ‘ઇમરજન્સી’ જાહેર કરી છે
સાવધાન! ભારતમાં મંકીપોક્સનો ખતરનાર વેરિઅન્ટ મળી આવ્યો, WHOએ પણ ‘ઇમરજન્સી’ જાહેર કરી છે
Embed widget