શોધખોળ કરો

BSNLનો 397 રૂપિયાનો શાનદાર પ્લાન, યૂઝર્સને અનલિમિટેડ ફ્રી કોલિંગની સાથે મળશે ઘણા બધા ફાયદા

BSNLના આ 397 રૂપિયાના પ્લાનમાં યુઝર્સને ઘણા ફાયદા મળે છે. આ પ્લાનમાં યુઝર્સને 30 દિવસ માટે અનલિમિટેડ ફ્રી કોલિંગની સુવિધા મળે છે.

ખાનગી કંપનીઓ દ્વારા તેમના પ્લાનની કિંમતોમાં વધારો કર્યા બાદ યૂઝર્સ BSNL તરફ આકર્ષાઈ રહ્યા છે.  BSNL પણ તેના ગ્રાહકો માટે દરરોજ નવા પ્લાન રજૂ કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે BSNL એ પણ દેશમાં ઝડપી ગતિએ પોતાના નેટવર્કને વિસ્તારવાનું કામ શરૂ કરી દીધું છે. BSNLની 4G સેવા પણ માર્ચ 2025 સુધીમાં દેશભરમાં શરૂ થશે.

આજે અમે તમને BSNLના નવા પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં તમને દરરોજ 2GB ઈન્ટરનેટ ડેટાની સાથે અનલિમિટેડ કોલિંગ પણ મળશે. તેની વેલિડિટી પણ 5 મહિના સુધીની છે.

BSNLનો 397 રુપિયાનો પ્લાન  

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે BSNLના આ પ્લાનની કિંમત 397 રૂપિયા છે. આ પ્લાન એવા લોકો માટે ખૂબ જ સારો માનવામાં આવે છે જેઓ પોતાના સ્માર્ટફોનમાં BSNL સિમને સેકન્ડરી સિમ તરીકે રાખે છે. આ સસ્તા પ્લાનની વેલિડિટી 5 મહિનાની છે એટલે કે એકવાર રિચાર્જ કરાવ્યા પછી તમારે 150 દિવસ સુધી કોઈ રિચાર્જ કરવાની જરૂર નથી.

આ પ્લાનમાં મળશે આ લાભ

BSNLના આ 397 રૂપિયાના પ્લાનમાં યુઝર્સને ઘણા ફાયદા મળે છે. આ પ્લાનમાં યુઝર્સને 30 દિવસ માટે અનલિમિટેડ ફ્રી કોલિંગની સુવિધા મળે છે. આનો અર્થ એ છે કે તમે કોઈપણ નેટવર્ક પર કૉલ કરી શકો છો. જોકે, કંપની યૂઝર્સને 150 દિવસ માટે ફ્રી ઇનકમિંગ કોલની સુવિધા આપે છે. મતલબ કે આ પ્લાન ખરીદ્યા પછી તમે નંબર બંધ થવાના ટેન્શનમાંથી મુક્ત થઈ જશો.

તમને જણાવી દઈએ કે પહેલા 30 દિવસ માટે તમને દરરોજ 2 જીબી ઈન્ટરનેટ ડેટા સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. જ્યારે ડેટા લિમિટ ખતમ થઈ જશે, ત્યારે તમને 40Kbpsની સ્પીડ મળશે. આ પ્લાનમાં તમને પહેલા 30 દિવસ માટે દરરોજ 100 ફ્રી SMS પણ મળે છે. આવી સ્થિતિમાં લોકો પોતાનું સિમ એક્ટિવ રાખવા માટે BSNLનો આ પ્લાન સસ્તો માનવામાં આવી રહ્યો છે. 

તાજેતરમાં Jio, Airtel અને Vodafone-Idea (Vi) જેવી ખાનગી ટેલિકોમ કંપનીઓએ તેમના રિચાર્જ પ્લાન મોંઘા કર્યા છે. તેમાં 30 દિવસની માન્યતા 90 દિવસની માન્યતા અને 365 દિવસની માન્યતા સાથે રિચાર્જ પ્લાનનો સમાવેશ થાય છે. તેનાથી લાખો પ્રીપેડ અને પોસ્ટપેડ યુઝર્સને અસર થઈ રહી છે. 

Airtel યૂઝર્સની બલ્લે-બલ્લે, આવી ગયો 28 દિવસની વેલિડિટીવાળો સસ્તો પ્લાન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી વિભાગોની પોલ ખોલતો રિપોર્ટHun To Bolish : હું તો બોલીશ : કેમ સૂકાયા બગીચા, ક્યાં ગયું પાણી?Interim bail for Asaram Bapu: આસારામના 3 મહિનાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપી મોટી રાહતAcharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Embed widget