શોધખોળ કરો

EPFOએ UAN- આધાર લિન્કિંગની ડેડલાઇન 1 સપ્ટેમ્બર સુધી લંબાવી, વાંચો ડિટેલ્સ.....

ઇપીએફઓએ આધાર નંબરની સાથે પીએફ એકાઉન્ટ અને યૂનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએએન)ને લિંક કરવાની સમય સીમાને ત્રણ મહિના ( 1 જૂનથી 1 સપ્ટેમ્બર, 2021) સુધી વધારી દીધી છે

નવી દિલ્હીઃ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ મંગળવારે ઇપીએફ ખાતાધારકોને મોટી રાહત આપી છે. ખરેખરમાં ઇપીએફઓએ આધાર નંબરની સાથે પીએફ એકાઉન્ટ અને યૂનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએએન)ને લિંક કરવાની સમય સીમાને ત્રણ મહિના ( 1 જૂનથી 1 સપ્ટેમ્બર, 2021) સુધી વધારી દીધી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ઇપીએફઓએ આધાર-યુએએન લિંકિંગની સમય સીમા 1 જૂન નક્કી કરી હતી. 

ઇપીએફઓએ આ સંબંધમાં આદેશ પણ જાહેર કર્યો-
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા જાહેર કરવામાં આવેલા એક આદેશ અનુસાર, સત્યાપિત યુએએનની સાથે ઇલેક્ટ્રનિક ચલણ કે પીએફ રિટર્સની રસીદ દાખલ કરવાની સમયસીમા 1 સપ્ટેમ્બર, 2021 સુધી વધારી દેવામાં આવી છે. આનાથી નિયોક્તાઓને પોતાના કર્મચારીઓના આધાર નંબરને પીએફ ખાતા કે યુએએન સાથે જોડવા માટે વધુ સમય મળશે. 

EPFOએ શ્રમ મંત્રાલયની અધિસૂચના બાદ આધારને અનિવાર્ય બનાવ્યુ- 
EPFOએ 1 જૂનને ફિલ્ડ સ્ટાફ માટે કાર્યાલય આદેશ જાહેર કરતા કહ્યું હતુ કે ઇસીઆરને ફક્ત તે સભ્યો માટે દાખલ કરવાની અનુમતિ આપવામાં આવશે, જેના આધાર નંબર 1 જૂન, 2021 થી યુએએનની સાથે જોડાયેલા અને સત્યાપિત છે. ઇપીએફઓએ આ સંબંધમાં શ્રમ મંત્રાલયની અધિસૂચના બાદ આધારને અનિવાર્ય બનાવવાનો ફેંસલો કર્યો. ખરેખરમાં શ્રમ મંત્રાલય દ્વારા 3 મેએ એક અધિસૂચના જાહેર કરવામા આવી હતી, જેમાં મંત્રાલય અને તેના અંતર્ગત કામ કરનારા નિકાયોને સામાજિક સુરક્ષા સંહિતા અંતર્ગત લાભાર્થીઓથી આધાર સંખ્યા પ્રાપ્ત કરવી અનિવાર્ય કરવામાં આવી હતી. 

ઉલ્લેખનીય છે કે, સોશ્યલ સિક્યૂરિટી કૉડ 2022એ લાગુ થયા બાદ આ સેક્શન 142ના અંડર PF UAN અને આધાર કાર્ડનુ લિંક હોવુ જરૂરી છે. 

EPF એકાઉન્ટને આધાર સાથે આ રીતે કરો લિંક- 

EPFOની વેબસાઇટ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પર જાઓ. 
UAN અને પાસવર્ડનો ઉપયોગ કરીને પોતાના એકાઉન્ટમાં લૉગ ઇન કરો. 
"Manage” સેક્શનમાં KYC ઓપ્શન પર ક્લિક કરવુ પડશે. 
જે પેજ ખુલે છે, જ્યાં ત્યાં તમે તમારા EPF એકાઉન્ટની સાથે જોડવા માટે કેટલાય ડૉક્યૂમેન્ટ્સ જોઇ શકો છો. 
આધાર ઓપ્શનને સિલેક્ટ કરો, અને પોતાનો આધાર નંબર અને આધાર કાર્ડ પર લખેલુ પોતાના નામને ટાઇપ કરીને Service પર ક્લિક કરો. 
તમારા દ્વારા આપવામાં આવેલી જાણકારી સુરક્ષિત થઇ જશે, તમારુ આધાર યુઆઇઇડીએઆઇના ડેટા સાથે વેરિફાઇ કરવામાં આવશે. 
તમારા KYC ડૉક્યૂમેન્ટ યોગ્ય હોવા પર તમારુ આધાર તમારા EPF ખાતા સાથે જોડાઇ જશે, અને તમને તમારી આધાર જાણકારી સામે “Verify” લખેલુ મળશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વરસાદમાં કારનું એન્જિન કેવી રીતે રહેશે સુરક્ષિત? એક્સપર્ટ્સે આપી 'એડ-ઓન પોલિસી' લેવાની સલાહ
વરસાદમાં કારનું એન્જિન કેવી રીતે રહેશે સુરક્ષિત? એક્સપર્ટ્સે આપી 'એડ-ઓન પોલિસી' લેવાની સલાહ
Insurance Claim: વરસાદમાં ઘરમાં ઘૂસ્યું પાણી કે પૂરમાં ખરાબ થઈ કાર? જાણો કેવી રીતે મળશે વીમાના પૈસા
Insurance Claim: વરસાદમાં ઘરમાં ઘૂસ્યું પાણી કે પૂરમાં ખરાબ થઈ કાર? જાણો કેવી રીતે મળશે વીમાના પૈસા
NHAI ની મોટી જાહેરાત, Fastag માં મફતમાં મેળવો 1000 રુપિયાનું બેલેન્સ, 429 મુસાફરોને મળ્યા પૈસા
NHAI ની મોટી જાહેરાત, Fastag માં મફતમાં મેળવો 1000 રુપિયાનું બેલેન્સ, 429 મુસાફરોને મળ્યા પૈસા
EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 
EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'ગભરાટમાં સરકારે લીધો નિર્ણય...'
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'ગભરાટમાં સરકારે લીધો નિર્ણય...'
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'
Embed widget