શોધખોળ કરો

FASTag નો નિયમ બદલાયો, હવે Toll Plaza પર નહીં લાગે લાંબી લાઇનો, RBIની નવી ગાઇડલાઇન

New FASTag Rules: ફાસ્ટેગના નિયમોને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે. લોકોની સુવિધા માટે ભારતીય રિઝર્વ બેંકે ફાસ્ટેગ એકાઉન્ટને ઈ-મેન્ડેટ ફ્રેમવર્કમાં સામેલ કર્યું છે

New FASTag Rules: ફાસ્ટેગના નિયમોને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે. લોકોની સુવિધા માટે ભારતીય રિઝર્વ બેંકે ફાસ્ટેગ એકાઉન્ટને ઈ-મેન્ડેટ ફ્રેમવર્કમાં સામેલ કર્યું છે. આ સાથે લોકોને હવે તેમના ફાસ્ટેગ ખાતામાં પૈસા ખતમ થઈ જશે તો પણ લાઈનમાં ઊભા રહેવાની જરૂર રહેશે નહીં, કારણ કે ફાસ્ટેગ ખાતામાં પૈસા તમારા બેંક ખાતામાંથી આપમેળે ટ્રાન્સફર થઈ જશે.

શું છે ફાસ્ટેગનો નવો નિયમ ? 
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગુરુવાર, 22 જાન્યુઆરીએ ઈ-મેન્ડેટ ફ્રેમવર્કમાં કેટલાક ફેરફારો કર્યા છે. આ ફેરફાર સાથે ફાસ્ટેગ અને નેશનલ કૉમન મૉબિલિટી કાર્ડ (NCMC)માં ઓટોમેટિક રિચાર્જનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમ આ ઈ-મેન્ડેટ ફ્રેમવર્કમાં આપવામાં આવ્યો છે, યૂઝરને જે એકાઉન્ટમાંથી ફાસ્ટેગ એકાઉન્ટમાં પૈસા ઉમેરવામાં આવશે તેના માટે 24 કલાક પહેલા નોટિફિકેશન મળશે. આ પછી જ ગ્રાહકના ખાતામાંથી પૈસા કપાશે.

આ નવા નિયમ હેઠળ તમારે તમારા ફાસ્ટેગ એકાઉન્ટમાં રકમની ન્યૂનતમ મર્યાદા નક્કી કરવી પડશે. તમે આ મર્યાદા પર પહોંચતા જ તમારા બેંક ખાતામાંથી પૈસા કપાઈ જશે અને તમારા ફાસ્ટેગ એકાઉન્ટમાં આપોઆપ ઉમેરાઈ જશે. આ સાથે રિચાર્જ ન કરાવ્યા પછી પણ લોકોના ફાસ્ટેગ એકાઉન્ટમાં પૈસા રહેશે.

ટોલ પ્લાઝા પર નહીં લાગે લાંબી લાઇનો 
જે લોકો ટોલ પ્લાઝા પર પહોંચ્યા પછી તેમના ફાસ્ટેગ એકાઉન્ટમાં પૈસા ન હતા અથવા તે લોકો રિચાર્જ કરવાનું ભૂલી ગયા હતા, તો તેઓએ પૈસા ભરવા માટે ટૉલ પ્લાઝા પર કતારમાં ઉભા રહેવું પડ્યું હતું. પરંતુ હવે આરબીઆઈના આ નવા ફાસ્ટેગ નિયમને કારણે લોકોને આ સમસ્યામાંથી રાહત મળશે. આ સાથે યુઝરને ફાસ્ટેગ એકાઉન્ટ રિચાર્જ કરવાની ઝંઝટમાંથી પણ મુક્તિ મળી છે.

KYC કરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર 
અગાઉ પણ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા એક નવું અપડેટ જાહેર કરવામાં આવ્યું હતું. આ નિયમ હેઠળ, જો કોઈ ફાસ્ટેગ યૂઝર્સ તેના ખાતામાં પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી છે, તો તેણે તેનું એકાઉન્ટ બદલવું પડશે.

આ સિવાય જો કોઈ ફાસ્ટેગ યૂઝર પોતાના ખાતામાં ત્રણ વર્ષ પૂરા કરી લે છે, તો તેણે ફરીથી KYC કરાવવું પડશે. જો આમ નહીં કરવામાં આવે તો યૂઝરનું એકાઉન્ટ બ્લેકલિસ્ટ કરવામાં આવશે. સરકારે 31મી ઓક્ટોબર સુધી KYC કરાવવાની સમયમર્યાદા નક્કી કરી છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget