શોધખોળ કરો

FASTag નો નિયમ બદલાયો, હવે Toll Plaza પર નહીં લાગે લાંબી લાઇનો, RBIની નવી ગાઇડલાઇન

New FASTag Rules: ફાસ્ટેગના નિયમોને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે. લોકોની સુવિધા માટે ભારતીય રિઝર્વ બેંકે ફાસ્ટેગ એકાઉન્ટને ઈ-મેન્ડેટ ફ્રેમવર્કમાં સામેલ કર્યું છે

New FASTag Rules: ફાસ્ટેગના નિયમોને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે. લોકોની સુવિધા માટે ભારતીય રિઝર્વ બેંકે ફાસ્ટેગ એકાઉન્ટને ઈ-મેન્ડેટ ફ્રેમવર્કમાં સામેલ કર્યું છે. આ સાથે લોકોને હવે તેમના ફાસ્ટેગ ખાતામાં પૈસા ખતમ થઈ જશે તો પણ લાઈનમાં ઊભા રહેવાની જરૂર રહેશે નહીં, કારણ કે ફાસ્ટેગ ખાતામાં પૈસા તમારા બેંક ખાતામાંથી આપમેળે ટ્રાન્સફર થઈ જશે.

શું છે ફાસ્ટેગનો નવો નિયમ ? 
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગુરુવાર, 22 જાન્યુઆરીએ ઈ-મેન્ડેટ ફ્રેમવર્કમાં કેટલાક ફેરફારો કર્યા છે. આ ફેરફાર સાથે ફાસ્ટેગ અને નેશનલ કૉમન મૉબિલિટી કાર્ડ (NCMC)માં ઓટોમેટિક રિચાર્જનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમ આ ઈ-મેન્ડેટ ફ્રેમવર્કમાં આપવામાં આવ્યો છે, યૂઝરને જે એકાઉન્ટમાંથી ફાસ્ટેગ એકાઉન્ટમાં પૈસા ઉમેરવામાં આવશે તેના માટે 24 કલાક પહેલા નોટિફિકેશન મળશે. આ પછી જ ગ્રાહકના ખાતામાંથી પૈસા કપાશે.

આ નવા નિયમ હેઠળ તમારે તમારા ફાસ્ટેગ એકાઉન્ટમાં રકમની ન્યૂનતમ મર્યાદા નક્કી કરવી પડશે. તમે આ મર્યાદા પર પહોંચતા જ તમારા બેંક ખાતામાંથી પૈસા કપાઈ જશે અને તમારા ફાસ્ટેગ એકાઉન્ટમાં આપોઆપ ઉમેરાઈ જશે. આ સાથે રિચાર્જ ન કરાવ્યા પછી પણ લોકોના ફાસ્ટેગ એકાઉન્ટમાં પૈસા રહેશે.

ટોલ પ્લાઝા પર નહીં લાગે લાંબી લાઇનો 
જે લોકો ટોલ પ્લાઝા પર પહોંચ્યા પછી તેમના ફાસ્ટેગ એકાઉન્ટમાં પૈસા ન હતા અથવા તે લોકો રિચાર્જ કરવાનું ભૂલી ગયા હતા, તો તેઓએ પૈસા ભરવા માટે ટૉલ પ્લાઝા પર કતારમાં ઉભા રહેવું પડ્યું હતું. પરંતુ હવે આરબીઆઈના આ નવા ફાસ્ટેગ નિયમને કારણે લોકોને આ સમસ્યામાંથી રાહત મળશે. આ સાથે યુઝરને ફાસ્ટેગ એકાઉન્ટ રિચાર્જ કરવાની ઝંઝટમાંથી પણ મુક્તિ મળી છે.

KYC કરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર 
અગાઉ પણ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા એક નવું અપડેટ જાહેર કરવામાં આવ્યું હતું. આ નિયમ હેઠળ, જો કોઈ ફાસ્ટેગ યૂઝર્સ તેના ખાતામાં પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી છે, તો તેણે તેનું એકાઉન્ટ બદલવું પડશે.

આ સિવાય જો કોઈ ફાસ્ટેગ યૂઝર પોતાના ખાતામાં ત્રણ વર્ષ પૂરા કરી લે છે, તો તેણે ફરીથી KYC કરાવવું પડશે. જો આમ નહીં કરવામાં આવે તો યૂઝરનું એકાઉન્ટ બ્લેકલિસ્ટ કરવામાં આવશે. સરકારે 31મી ઓક્ટોબર સુધી KYC કરાવવાની સમયમર્યાદા નક્કી કરી છે.

 

ટોપ સ્ટોરી

Post Office ની આ સ્કીમમાં દર મહિને ₹2500 કરો જમા, 5 વર્ષ બાદ મળશે આટલા પૈસા, જાણો કેલક્યુલેશન 
Post Office ની આ સ્કીમમાં દર મહિને ₹2500 કરો જમા, 5 વર્ષ બાદ મળશે આટલા પૈસા, જાણો કેલક્યુલેશન 
8th CPC Salary Calculator: લેવલ 3 ના કેંદ્રીય કર્મચારીઓને કેટલો મળશે પગાર! ફિટેમેન્ટ, HRA, TA બાદ હાથમાં કેટલા આવશે? 
8th CPC Salary Calculator: લેવલ 3 ના કેંદ્રીય કર્મચારીઓને કેટલો મળશે પગાર! ફિટેમેન્ટ, HRA, TA બાદ હાથમાં કેટલા આવશે? 
Gold-Silver Price Today: 2000 રુપિયા મોંઘું થયું ગોલ્ડ, ચાંદીએ પણ લગાવી છલાંગ
Gold-Silver Price Today: 2000 રુપિયા મોંઘું થયું ગોલ્ડ, ચાંદીએ પણ લગાવી છલાંગ
Stock Market Updates:Stock Market Updates: ભારતીય શેરબજારમાં 19 ઓગસ્ટે નબળી શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટી ડાઉન
Stock Market Updates:Stock Market Updates: ભારતીય શેરબજારમાં 19 ઓગસ્ટે નબળી શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટી ડાઉન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Embed widget