શોધખોળ કરો

FASTag નો નિયમ બદલાયો, હવે Toll Plaza પર નહીં લાગે લાંબી લાઇનો, RBIની નવી ગાઇડલાઇન

New FASTag Rules: ફાસ્ટેગના નિયમોને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે. લોકોની સુવિધા માટે ભારતીય રિઝર્વ બેંકે ફાસ્ટેગ એકાઉન્ટને ઈ-મેન્ડેટ ફ્રેમવર્કમાં સામેલ કર્યું છે

New FASTag Rules: ફાસ્ટેગના નિયમોને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે. લોકોની સુવિધા માટે ભારતીય રિઝર્વ બેંકે ફાસ્ટેગ એકાઉન્ટને ઈ-મેન્ડેટ ફ્રેમવર્કમાં સામેલ કર્યું છે. આ સાથે લોકોને હવે તેમના ફાસ્ટેગ ખાતામાં પૈસા ખતમ થઈ જશે તો પણ લાઈનમાં ઊભા રહેવાની જરૂર રહેશે નહીં, કારણ કે ફાસ્ટેગ ખાતામાં પૈસા તમારા બેંક ખાતામાંથી આપમેળે ટ્રાન્સફર થઈ જશે.

શું છે ફાસ્ટેગનો નવો નિયમ ? 
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગુરુવાર, 22 જાન્યુઆરીએ ઈ-મેન્ડેટ ફ્રેમવર્કમાં કેટલાક ફેરફારો કર્યા છે. આ ફેરફાર સાથે ફાસ્ટેગ અને નેશનલ કૉમન મૉબિલિટી કાર્ડ (NCMC)માં ઓટોમેટિક રિચાર્જનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમ આ ઈ-મેન્ડેટ ફ્રેમવર્કમાં આપવામાં આવ્યો છે, યૂઝરને જે એકાઉન્ટમાંથી ફાસ્ટેગ એકાઉન્ટમાં પૈસા ઉમેરવામાં આવશે તેના માટે 24 કલાક પહેલા નોટિફિકેશન મળશે. આ પછી જ ગ્રાહકના ખાતામાંથી પૈસા કપાશે.

આ નવા નિયમ હેઠળ તમારે તમારા ફાસ્ટેગ એકાઉન્ટમાં રકમની ન્યૂનતમ મર્યાદા નક્કી કરવી પડશે. તમે આ મર્યાદા પર પહોંચતા જ તમારા બેંક ખાતામાંથી પૈસા કપાઈ જશે અને તમારા ફાસ્ટેગ એકાઉન્ટમાં આપોઆપ ઉમેરાઈ જશે. આ સાથે રિચાર્જ ન કરાવ્યા પછી પણ લોકોના ફાસ્ટેગ એકાઉન્ટમાં પૈસા રહેશે.

ટોલ પ્લાઝા પર નહીં લાગે લાંબી લાઇનો 
જે લોકો ટોલ પ્લાઝા પર પહોંચ્યા પછી તેમના ફાસ્ટેગ એકાઉન્ટમાં પૈસા ન હતા અથવા તે લોકો રિચાર્જ કરવાનું ભૂલી ગયા હતા, તો તેઓએ પૈસા ભરવા માટે ટૉલ પ્લાઝા પર કતારમાં ઉભા રહેવું પડ્યું હતું. પરંતુ હવે આરબીઆઈના આ નવા ફાસ્ટેગ નિયમને કારણે લોકોને આ સમસ્યામાંથી રાહત મળશે. આ સાથે યુઝરને ફાસ્ટેગ એકાઉન્ટ રિચાર્જ કરવાની ઝંઝટમાંથી પણ મુક્તિ મળી છે.

KYC કરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર 
અગાઉ પણ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા એક નવું અપડેટ જાહેર કરવામાં આવ્યું હતું. આ નિયમ હેઠળ, જો કોઈ ફાસ્ટેગ યૂઝર્સ તેના ખાતામાં પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી છે, તો તેણે તેનું એકાઉન્ટ બદલવું પડશે.

આ સિવાય જો કોઈ ફાસ્ટેગ યૂઝર પોતાના ખાતામાં ત્રણ વર્ષ પૂરા કરી લે છે, તો તેણે ફરીથી KYC કરાવવું પડશે. જો આમ નહીં કરવામાં આવે તો યૂઝરનું એકાઉન્ટ બ્લેકલિસ્ટ કરવામાં આવશે. સરકારે 31મી ઓક્ટોબર સુધી KYC કરાવવાની સમયમર્યાદા નક્કી કરી છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Windfall Tax Increased: ડીઝલ પર ₹24 અને પેટ્રોલ પર ₹3.50 પ્રતિ લિટર ટેક્સ ઝીંકાયો
Windfall Tax Increased: ડીઝલ પર ₹24 અને પેટ્રોલ પર ₹3.50 પ્રતિ લિટર ટેક્સ ઝીંકાયો
DA Hike Calculator: 63% DA મંજૂર થાય તો પગાર કેટલો વધશે? લેવલ 1 થી 10 ની ગણતરી જુઓ
DA Hike Calculator: 63% DA મંજૂર થાય તો પગાર કેટલો વધશે? લેવલ 1 થી 10 ની ગણતરી જુઓ
માત્ર ₹600 ની માસિક બચત પર મળશે ₹1.10 લાખ! જાણો SBI ની આ ખાસ બચત યોજના
માત્ર ₹600 ની માસિક બચત પર મળશે ₹1.10 લાખ! જાણો SBI ની આ ખાસ બચત યોજના
ITR Refund: ઈનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યા પછી ક્યારે મળે રિફંડ? જાણો પૈસા આવવામાં કેટલા દિવસ લાગે 
ITR Refund: ઈનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યા પછી ક્યારે મળે રિફંડ? જાણો પૈસા આવવામાં કેટલા દિવસ લાગે 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Embed widget