શોધખોળ કરો

એરસેલ-મૈક્સિસ કેસઃ ચિદંબરમ અને તેમના દીકરાને મળ્યા આગોતરા જામીન

કોર્ટે ચિદંબરમ અને તેમના દીકરા કાર્તિને એક-એક લાખ રૂપિયાના પર્સનલ બોન્ડ પર આગોતરા જામીન આપ્યા છે

નવી દિલ્હીઃ એરસેલ મૈક્સિસ મામલામાં પૂર્વ નાણામંત્રી પી.ચિદંબરમ અને તેમના દીકરા કાર્તિ ચિદંબરમને કોર્ટે મોટી રાહત આપી છે. રાઉઝ એવેન્યૂ કોર્ટે પૂર્વ નાણામંત્રી અને તેમના દીકરાને આગોતરા જામીન આપ્યા છે. સીબીઆઇ તરફથી રજૂ થયેલા એએસજી એમ.નટરાજને કોર્ટને આઇએનએક્સ મીડિયા મામલામાં આજે આપેલા સુપ્રીમ કોર્ટના આદેશ પર વિચાર કરવાની વિનંતી કરી હતી. જોકે કોર્ટે સીબીઆઇ અને ઇડીની અરજીને ફગાવીને કહ્યું કે,આદેશ બે વાગ્યે આપવામાં આવશે અને બે વાગ્યા બાદ બંન્નેને જામીન આપવામાં આવ્યા હતા. કોર્ટે ચિદંબરમ અને તેમના દીકરા કાર્તિને એક-એક લાખ રૂપિયાના પર્સનલ બોન્ડ પર આગોતરા જામીન આપ્યા છે. કોર્ટે કહ્યું કે, તે તપાસ એજન્સીઓને તપાસમાં સહયોગ કરે. નોંધનીય છે કે ચિદંબરમ અને તેમના દીકરા ચિદંબરમ વિરુદ્ધ એરસેલ મૈક્સિસ મામલામાં કેસ ચાલી રહ્યો છે. તેમના પર મની લોન્ડ્રરિંગનો આરોપ છે. સીબીઆઇ અને ઇડીએ આ મામલામાં ચિદંબરમ અને તેમના દીકરા વિરુદ્ધ ગયા વર્ષે જૂલાઇમાં ચાર્જશીટ દાખલ કરી ચૂકી છે. આ કેસ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ સાથે જોડાયેલો છે. વર્ષ 2006માં એરસેલ અને મૈક્સિસ ડીલને ચિદંબરમે નાણામંત્રી રહેલી મંજૂરી આપી હતી. ચિદંબરમ પર આરોપ છે કે તેમની પાસે 600 કરોડ રૂપિયા સુધીના પ્રોજેક્ટ પ્રસ્તાવને મંજૂરી આપવાનો અધિકાર હતો. પરંતુ તેમ છતાં આટલા મોટા પ્રોજેક્ટને મંજૂરી આપવા માટે આર્થિક મામલાની સમિતિની મંજૂરી લેવી જરૂરી છે. એરસેલ-મૈક્સિસ ડીલ કેસ 3500 કરોડની એફડીઆઇ મંજૂરીનો હતો. નોંધનીય છે કે INX મીડિયા કેસમાં સુપ્રીમ કોર્ટે તેમને આગોતરા જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. હવે ED આ કેસમાં પૂછપરછ માટે તેમને કસ્ટડીમાં લઈ શકે છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે હવે એજન્સી નાણા મંત્રીની પૂછપરછ કરી શકે છે.સુપ્રીમ કોર્ટે આ મામલે આદેશ આપ્યો છે કે ઈડીએ જે દસ્તાવેજો એકત્ર કર્યા છે તે ચિદમ્બરમને બતાવવાની જરૂર નથી. આજે સાંજ સુધીમાં ઈડી પૂર્વ નાણામંત્રીની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget