શોધખોળ કરો

Gautam Adani: FPO પછી અદાણી જૂથની વધુ એક પીછેહઠ, 10 અબજ રૂપિયા એકત્ર કરવાની યોજના માંડી વાળી

ગૌતમ અદાણીની (Gautam Adani) ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝના (Adani Enterprises) શેરમાં એક સપ્તાહમાં 46 ટકાથી વધુનો ઘટાડો થયો છે.

Gautam Adani News: અદાણી ગ્રુપની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. હિન્ડેનબર્ગના રિપોર્ટ પછી 20 હજાર કરોડનો પહેલો FPO રદ કરવામાં આવ્યો હતો અને નવીનતમ અપડેટ અનુસાર, 10 અબજ રૂપિયા ($ 122 મિલિયન)ના બોન્ડ પણ રદ કરવામાં આવ્યા છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, બજારમાં ભારે નુકસાન બાદ કંપનીએ બોન્ડ પાછું ખેંચવાનો નિર્ણય લીધો છે.

બ્લૂમબર્ગે તેના ડિસેમ્બરના અહેવાલમાં જણાવ્યું હતું કે ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીની ફ્લેગશિપ ફર્મે જાન્યુઆરીમાં જાહેર નોટ જારી કરવાની યોજના બનાવી હતી, જેના માટે એડલવાઇસ ફાઇનાન્સિયલ સર્વિસિસ લિ., એકે કેપિટલ, જેએમ ફાઇનાન્સિયલ અને ટ્રસ્ટ કેપિટલ સાથે મળીને કામ કરી રહી હતી, હવે તે રદ જાહેર કરવામાં આવી છે.

અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં તીવ્ર ઘટાડો

ગૌતમ અદાણીની (Gautam Adani) ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝના (Adani Enterprises) શેરમાં એક સપ્તાહમાં 46 ટકાથી વધુનો ઘટાડો થયો છે. શુક્રવારે જ તેનો સ્ટોક 35 ટકા ઘટ્યો હતો. જોકે, બાદમાં કંપની રિકવર થઈ અને તે રૂ. 1,531 પર બંધ થયો. અદાણી ગ્રૂપ મેટ્રકેટ કેપમાં (Adani Group Matrket Cap) પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. તે 24 જાન્યુઆરીના રોજ 19.4 લાખ કરોડ રૂપિયા હતો જે શુક્રવારે ઘટીને 9.4 લાખ કરોડ રૂપિયા પર આવી ગયો હતો.

હિંડનબર્ગે શું આરોપ લગાવ્યો

અમેરિકાની શોર્ટ સેલર ફર્મે અદાણી ગ્રુપ પર આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે અદાણી ગ્રુપ પર ઘણું દેવું છે. આ સાથે ગૌતમ અદાણીની મોટાભાગની કંપનીઓના શેર 85 ટકા ઓવરવેલ્યુડ છે. આ રિપોર્ટ આવ્યા બાદ શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં ભારે ઘટાડા બાદ તેની કિંમત FPO કિંમતથી નીચે ગઈ હતી, જેને જોતા અદાણી ગ્રુપે 20 હજાર કરોડના FPO પાછા ખેંચી લીધા હતા.

ગૌતમ અદાણી ટોપ 20માંથી બહાર

વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં એક સમયે બીજા અને ત્રીજા સ્થાને રહેલા ગૌતમ અદાણી હવે ટોપ 20 ધનિકોની યાદીમાંથી બહાર થઈ ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ મુજબ ગૌતમ અદાણી 21મા નંબરે છે અને તેમની કુલ સંપત્તિ $59 બિલિયન છે. આ વર્ષે તેમની સંપત્તિમાં $61.6 બિલિયનનો ઘટાડો થયો છે.

આ પણ વાંચોઃ

Adani Group: અદાણી કેસમાં હવે આ બેંકના એમડીએ કહ્યું- દેશની નાણાકીય વ્યવસ્થાને કોઈ ખતરો નથી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સરકારી રાહે સંસ્કૃતિનું ચીરહરણ!Hun To Bolish | હું તો બોલીશ | કોના બાપની દિવાળી?Tarnetar Mela Controversy | તરણેતરના મેળામાં અશ્લીલ ડાન્સ મુદ્દે પ્રવાસન મંત્રીએ શું કર્યો ખુલાસો?Vadodara BJP | વડોદરા ભાજપમાં ભડકાના એંધાણ, ભાજપ પ્રમુખની બેફામ બયાનબાજી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Health Tips: રોજ સવારે આ 4 કામ કરો, દિવસભર બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે; અન્ય બીમારીઓનું જોખમ પણ ઘટી જશે
Health Tips: રોજ સવારે આ 4 કામ કરો, દિવસભર બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે; અન્ય બીમારીઓનું જોખમ પણ ઘટી જશે
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
Embed widget