શોધખોળ કરો

SBI FD Rates: કરોડો ગ્રાહકો માટે ખુશખબર, જો તમે પણ કરાવી છે FD તો હવે મળશે મોટો ફાયદો, બેંકે આપી જાણકારી

SBI FD Calculator: જો તમારું પણ એસબીઆઈમાં એકાઉન્ટ છે તો હવે એફડી કરાવવા પર વધારે વ્યાજ મળશે.

SBI FD Rates:  સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં ખાતું ધરાવતા લોકો માટે મોટા સમાચાર છે. જો તમારું પણ SBIમાં ખાતું છે, તો હવે તમને FD પર વધુ વ્યાજનો લાભ મળશે. SBIએ ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરમાં વધારો કર્યો છે. ગ્રાહકોને બેંકમાંથી 7 દિવસથી 10 વર્ષ સુધીની FDની સુવિધા મળે છે, પછી તમારે નવા દર તપાસવા પડશે.

ગ્રાહકોને વધુ ફાયદો થશે

SBI ગ્રાહકોએ 7 થી 45 દિવસની ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દર 2.90 ટકાથી વધારીને 3 ટકા કર્યો છે એટલે કે હવે તમને 10 બેસિસ પોઈન્ટનો વધુ ફાયદો મળશે. વરિષ્ઠ નાગરિકોની વાત કરીએ તો, તેમને હવે 3.40 ટકાના બદલે 3.50 ટકા વ્યાજનો લાભ મળશે.

210 દિવસની FD પર તમને કેટલું વ્યાજ મળશે

આ સિવાય જો 180 થી 210 દિવસની FDની વાત કરીએ તો પહેલા ગ્રાહકોને 3 ટકાના દરે વ્યાજ મળતું હતું. હવે તેને વધારીને 3.10 ટકા કરવામાં આવ્યો છે.

1 થી 2 વર્ષની FD

આ સિવાય બેંક પહેલા 1 વર્ષથી 2 વર્ષ સુધીની FD પર ગ્રાહકોને 4.90 ટકાના દરે વ્યાજ આપતી હતી, પરંતુ હવે તેને વધારીને 5 ટકા કરી દેવામાં આવી છે. વરિષ્ઠ નાગરિકોને હવે 5.40 ટકાના બદલે 5.50 ટકાના દરે વ્યાજ મળશે.

2 થી 3 વર્ષની FDમાં કોઈ ફેરફાર નથી

જો તમે 2 થી 3 વર્ષ માટે FD કરાવો છો તો તમને 5.10 ટકા જ વ્યાજ મળશે, એટલે કે આ સમયગાળા માટે બેંક FDના વ્યાજમાં કોઈ ફેરફાર નથી. વરિષ્ઠ નાગરિકોને આ સમયગાળા દરમિયાન 5.60 ટકાના દરે વ્યાજ મળશે.

SBIના ATMમાંથી 9999 થી વધુ ઉપાડવા આપવો પડશે OTp

એસબીઆઇએ એટીએમ ફ્રોડ રોકવા માટે નવું અપડેટ કર્યુ છે. આ અપડેટ મુજબ એસબીઆઇ ખાતાધારકોએ દસ હજારથી વધારે રોકડ રકમ ઉપાડવા માટે ઓટીપી પણ એટીએમ મશીન પર એન્ટર કરવો પડશે. તેના પછી જ તેઓ 9999થી વધારે રકમ ઉપાડી શકશે પછી ભલેને તેમના ડેબિટ કાર્ડની લિમિટ ગમે તેટલી કેમ ન હોય. બેન્ક દ્વારા મોકલવામાં આવનારો આ ઓટીપી ખાતાધારકના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવશે. આ ઓટીપી એટીએમ મશીન પર એન્ટર કર્યા પછી જ ગ્રાહક એટીએમમાંથી રૂપિયા કાઢી શકશે. બેન્કનો દાવો છે કે આના લીધે એટીએમથી થતી છેતરપિંડી અટકાવી શકાશે. એસબીઆઇએ એટીએમ છેતરપિંડીમાં થયેલા વધારાના લીધે આ પગલું ઉઠાવ્યું છે. દસ હજાર કે તેનાથી વધારે રકમ ઉપાડવા માટે ગ્રાહકોએ એટીએમ પર ઓટીપી એન્ટર કરવો પડશે. તેનાથી ઓછી રકમ ઉપાડવા માટે તેની જરૃર નહીં પડે. રજિસ્ટર્ડ ફોન નંબર પરઆવનારો ઓટીપી ફક્ત એક જ વખતના નાણાકીય વ્યવહાર માટે અધિકૃત હશે. જો કે આ સગવડ એસબીઆઇના જ એટીએમમાં છે. બીજા એટીએમમાં આ પ્રકારની સગવડ નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
US Firing: અમેરિકામાં એક ઘરમાં પાર્ટી દરમિયાન થયું ફાઇરિનગ, 4 લોકોના મૃત્ય
US Firing: અમેરિકામાં એક ઘરમાં પાર્ટી દરમિયાન થયું ફાઇરિનગ, 4 લોકોના મૃત્ય
Embed widget