શોધખોળ કરો

Finance Ministry: મોદી સરકારના છેલ્લા પૂર્ણ બજેટ પહેલા નાણાં મંત્રાલયમાં થશે મોટો ફેરફાર, સંજય મલ્હોત્રા બનશે નવા રેવન્યુ સેક્રેટરી

રકારે સંજય મલ્હોત્રાને મહેસૂલ સચિવ તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે

Budget 2023-24: 1 ફેબ્રુઆરી, 2023 ના રોજ મોદી સરકાર તેના બીજા કાર્યકાળનું અંતિમ સંપૂર્ણ બજેટ રજૂ કરશે તે પહેલા સરકારે તેની બજેટ મેકિંગ ટીમમાં મોટો ફેરફાર કર્યો છે. સરકારે સંજય મલ્હોત્રાને મહેસૂલ સચિવ તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં સંજય મલ્હોત્રા નાણાં મંત્રાલયમાં ફાઇનાન્સિયલ સચિવના પદ પર તૈનાત છે.

સંજય મલ્હોત્રાને નાણા મંત્રાલયના મહેસૂલ વિભાગમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે તૈનાત કરવામાં આવશે. વર્તમાન મહેસૂલ સચિવ તરુણ બજાજ 30 નવેમ્બર, 2022ના રોજ નિવૃત્ત થવા જઈ રહ્યા છે. હાલમા વિવેક જોશી સંજય મલ્હોત્રાના સ્થાને નાણાકીય સેવાઓના સચિવ તરીકેનો કાર્યભાર સંભાળશે. વિવેક જોશી હાલમાં ભારતના રજિસ્ટ્રાર જનરલ અને ગૃહ મંત્રાલયમાં સેન્સસ કમિશનર તરીકે નિયુક્ત છે. મહેસૂલ વિભાગમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે તેમની પોસ્ટિંગ પછી સંજય મલ્હોત્રાનું સ્થાન લેશે. સરકારે મનોજ ગોવિલને કંપની બાબતોના સચિવ તરીકે નિયુક્ત કર્યા છે.

સંજય મલ્હોત્રા અને વિવેક જોશી પાસે હવે 2023-24નું બજેટ તૈયાર કરવાની જવાબદારી હશે. આ તમામ નાણાં મંત્રી નિર્મલા સીતારમણની બજેટ ટીમનો ભાગ હશે. મહેસૂલ સચિવના પદ પર નિમણૂક થયા પછી સંજય મલ્હોત્રા પ્રત્યક્ષ અને પરોક્ષ કરની વસૂલાત વધારવાની સાથે ટેક્સ કાયદાના સરણીકરણ માટે જવાબદાર રહેશે.

આ સાથે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે વર્ષ 2023માં રજુ થનાર સામાન્ય બજેટને એવી રીતે તૈયાર કરવું પડશે કે જેથી દેશના આર્થિક વિકાસની ગતિ જળવાઈ રહે. આ સાથે નાણામંત્રીએ કહ્યું કે બજેટ દ્વારા મોંઘવારી પર અંકુશ લાવવાના પ્રયાસો પણ કરવામાં આવશે.

આ પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે આવતા વર્ષે રજૂ થનારા બજેટમાં આર્થિક વિકાસને લગતી પ્રાથમિકતાઓ સૌથી ઉપર હશે. મોંઘવારી સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે ઉર્જા, ખાતર અને ખાદ્યપદાર્થો અંગે જે વૈશ્વિક કટોકટી ઊભી થઈ છે તેની ભારતના લોકોને અસર ન થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે. 1 ફેબ્રુઆરી, 2023 ના રોજ નિર્મલા સીતારમણ સતત પાંચમી વખત મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું સંપૂર્ણ બજેટ રજૂ કરશે. વિવિધ મંત્રાલયો, વિભાગો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે નાણાં મંત્રાલયની પ્રી-બજેટ બેઠકોની શ્રેણી 10 ઓક્ટોબર, 2022 થી શરૂ થઈ છે, જે 10 નવેમ્બર સુધી ચાલુ રહેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
Embed widget