શોધખોળ કરો

આ જાણીતી બાઇક કંપનીએ ભારતમાં પાડી દીધું પાટીયું, જાણો શું છે કારણ

કંપનીએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું, કેટલાક આંતરરાષ્ટ્રીય બજારમાંથી બહાર નીકળવા અને ભારતમાં વેચાણ તથા ઉત્પાદન કાર્યને બંધ કરી રહી છે.

નવી દિલ્હીઃ અમેરિકાની દિગ્ગજ બાઇક નિર્માતા કંપની હાર્લે ડેવિડસન ભારતમાં પોતાનો કારોબાર સમેટવા જઈ રહી છે. કંપનીએ તેના ખર્ચમાં 75 મિલિયન ડોલરના ઘટાડાની યોજના બનાવી છે. જેમાં ભારતમા મેન્યુફેક્ચરિંગ બંધ કરી રહી છે. કંપનીએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું, કેટલાક આંતરરાષ્ટ્રીય બજારમાંથી બહાર નીકળવા અને ભારતમાં વેચાણ તથા ઉત્પાદન કાર્યને બંધ કરી રહી છે. બે મહિના પહેલા હાર્લે ડેવિડસને અમેરિકા જેવા લાભદાયક મુખ્ય બજારો પર ફરી ધ્યાન કેન્દ્રીત કરવાની રણનીતિનો ખુલાસો કર્યો હતો. કંપનીના મેનેજમેન્ટે કહ્યું હતું કે, મહત્વપૂર્ણ બજાર પર ધ્યાન કેન્દ્રીત કરશે અને જે દેશોમાં વેચાણ અને નફો રોકાણ મુજબ નથી ત્યાંથી નીકળવાની કોશિશ કરશે. ભારતીય બજારમાં 10 વર્ષ પહેલા પ્રવેશ કરનારી હાર્લે ડેવિડસને રોકાણ છતાં બજારમાં પકડ બનાવી શકી નહોતી. નાણાકીય વર્ષ 2019-2020માં કંપનીએ ભારતમા 2,500 બાઇકનું વેચાણ કર્યું હતું. ચાલુ વર્ષે કોરોના મહામારી અને ઓટો સેક્ટરમાં મંદી વચ્ચે એપ્રિલથી જૂન સમયગાળામાં કંપનીએ માત્ર 100 બાઇક વેચ્યા હતા. જુલાઈમાં બીજા ત્રિમાસિકના પરિણામ જાહેર થયા બાદ કહ્યું કે, કંપની આંતરરાષ્ટ્રીય બજારમાંથી બહાર નીકળવાની યોજનાનું મૂલ્યાંકન કરી રહ્યું છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

1 એપ્રિલથી લાગુ થશે નવા લેબર કોડ, ઓવરટાઇમ પેમેન્ટથી લઈ સોશિયલ સિક્યોરિટી સુધી...બદલાશે આ નિયમો
1 એપ્રિલથી લાગુ થશે નવા લેબર કોડ, ઓવરટાઇમ પેમેન્ટથી લઈ સોશિયલ સિક્યોરિટી સુધી...બદલાશે આ નિયમો
SBI માં 365 દિવસની FD માં ₹2,00,000 જમા કરો તો કેટલું વ્યાજ મળે, ચેક કરો કેલક્યુલેશન 
SBI માં 365 દિવસની FD માં ₹2,00,000 જમા કરો તો કેટલું વ્યાજ મળે, ચેક કરો કેલક્યુલેશન 
Indian Railways: 1 એપ્રિલથી બદલી રહ્યા છે ટિકિટ કેન્સલેશનના નિયમો, મુસાફરી કરતા પહેલા જાણી લો
Indian Railways: 1 એપ્રિલથી બદલી રહ્યા છે ટિકિટ કેન્સલેશનના નિયમો, મુસાફરી કરતા પહેલા જાણી લો
VerSe Innovation એ P.R. રમેશને ઓડિટ સમિતિના અધ્યક્ષ નિયુક્ત કર્યા, જાણો શું છે કંપનીનો પ્લાન
VerSe Innovation એ P.R. રમેશને ઓડિટ સમિતિના અધ્યક્ષ નિયુક્ત કર્યા, જાણો શું છે કંપનીનો પ્લાન

વિડિઓઝ

PM Modi Sanand Speech : સાણંદથી PM મોદીનું સંબોધન
PM Modi Speech: સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ લોકાર્પણ કાર્યક્રમમાં PM મોદીનું સંબોધન
PM Modi Gujarat Visit: PM મોદીએ કોબામાં જૈન મ્યૂઝિયમનું કર્યું ઉદ્ઘાટન
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડુબી જવાથી ભાઈ-બહેનના મોત
Mehsana Hit and Run News: મહેસાણાના બહુચરાજીમાં રફતારનો કહેર, બે લોકોના મોત, આઠ લોકો થયા ઘાયલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ 
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ 
SBI માં 365 દિવસની FD માં ₹2,00,000 જમા કરો તો કેટલું વ્યાજ મળે, ચેક કરો કેલક્યુલેશન 
SBI માં 365 દિવસની FD માં ₹2,00,000 જમા કરો તો કેટલું વ્યાજ મળે, ચેક કરો કેલક્યુલેશન 
Indian Railways: 1 એપ્રિલથી બદલી રહ્યા છે ટિકિટ કેન્સલેશનના નિયમો, મુસાફરી કરતા પહેલા જાણી લો
Indian Railways: 1 એપ્રિલથી બદલી રહ્યા છે ટિકિટ કેન્સલેશનના નિયમો, મુસાફરી કરતા પહેલા જાણી લો
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Embed widget