શોધખોળ કરો

બેંક ડૂબશે તો 90 દિવસની અંદર રૂપિયા પરત મળી જશે, જાણો વધુમાં વધુ કેટલી રકમ મળશે

સંસદમાં આ બિલ મંજૂર થયા પછી કોઈપણ બેન્ક ડૂબતા વીમા હેઠળ ખાતાધારકોને ૯૦ દિવસની અંદર તેમના નાણાં પરત મળી જશે.

બેન્કો ડૂબવાના કારણે મુશ્કેલીમાં મૂકાઈ જતાં લાખો સામાન્ય ડીપોઝિટર્સને હવે કોઈ બેન્ક ડૂબી જતાં મોરેટોરીયમ હેઠળ માત્ર ૯૦ દિવસમાં પાંચ લાખ સુધીનું વળતર મળી જશે. લાખો થાપણદારોને રાહત આપતાં ડીઆઈસીજીસી કાયદામાં સુધારાને કેન્દ્રીય કેબિનેટે બુધવારે મંજૂરી આપી અને હવે આ સુધારા બિલ સંસદમાં રજૂ કરાશે.

ડીઆઇસીજીસી તે સુનિશ્ચિત કરે છે કે કોઈપણ બેન્ક નિષ્ફળ જાય તો તેના ખાતેદારોને તેમના ખાતામાં જમા રકમ પર મહત્તમ પાંચ લાખ રૂપિયા સુધીની રકમ પરત મળે. પહેલા આ રકમ ફક્ત એક લાખ રૂપિયા હતી. આ સંશોધનથી ખાતાધાારકો અને રોકાણકારોના નાણાંને સુરક્ષા મળશે.

સંસદમાં આ બિલ મંજૂર થયા પછી કોઈપણ બેન્ક ડૂબતા વીમા હેઠળ ખાતાધારકોને ૯૦ દિવસની અંદર તેમના નાણાં પરત મળી જશે. નીર્મલા સિતારમણે જણાવ્યું કે આ કાયદાના પરિઘમાં કોમર્શિયલી રીતે કામ કરતી બધી બેન્કોને આવરી લેવાશે, તેમાં ગ્રામીણ બેન્કોનો પણ સમાવેશ થશે.

સાથે જ કહ્યું કે ભારતમાં રૂ. ૧ લાખથી રૂ. ૫ લાખ સુધીના બધા જ ખાતાની ૯૮.૩ ટકા રકમને વીમા હેઠળ આવરી લેવાય છે. આ વીમા કવચ ડીપોઝીટ વેલ્યુના સંદર્ભમાં ૫૦.૯ ટકા જેટલું થાય છે. વૈશ્વિક સ્તરે આ વીમા કવરેજ બધા જ ડિપોઝીટ ખાતાના ૮૦ ટકા જેટલું જ છે. અને ડિપોઝીટ વેલ્યુના સંદર્ભમાં વીમા કવચ ૨૦થી ૩૦ ટકા જેટલું જ છે.

બેંકમાં ડિપોઝીટરની 5 લાખ રૂપિયા સુધીન જમા રકમ પર સુરક્ષા ગેરંટી, ડિપોઝીટ ઈન્સ્યોરન્સ ક્રેડિડ ગેરંટી કોર્પોરેશન તરફથી હોય છે. આ પાંચ લાખ રૂપિયાની લિમિટમાં એક ડિપોઝીટરની એક બેંકની તમામ શાખાઓમાં રહેલા ખાતાઓનો સમાવેશ થાય છે. દરેક ડિપોઝીટરની દરેક બેંકમાં 5 લાખ રૂપિયા સુધીની સુરક્ષિત જમામાં મૂળ રકમ અને વ્યાજ બંને સામેલ હોય છે. ડીઆઈસીજીસી તમામ બેંક ડિપોઝીટ્સને કવર કરે છે. જેમાં કમર્શિયલ બેંક, વિદેશી બેંકોની ભારતમાં આવેલી શાખાઓ, સ્મોલ ફાઈનાન્સ બેંક, કો-ઓપરેટિવ બેંક, પેમેન્ટ્સ બેંક વગેરે બેંક કવર થાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget