શોધખોળ કરો

ઇન્કમટેક્સ વિભાગે કરદાતાઓેને આપી ચેતવણી, આ પ્રકારના IT રિફંડ કૌભાંડથી રહો સાવધાન

આવકવેરા વિભાગે તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કરદાતાઓને ચેતવણી આપી છે

આવકવેરા વિભાગે તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કરદાતાઓને ચેતવણી આપી છે, જેમાં તેમને કૌભાંડોથી સુરક્ષિત રહેવાની ચેતવણી આપવામાં આવી છે. આ પોસ્ટ મુજબ છેતરપિંડી કરનારાઓ કોલ અને મેસેજ દ્વારા લોકોનો સંપર્ક કરી રહ્યા છે. તો જો તમે પણ તમારા આવકવેરા રિફંડની રાહ જોઈ રહ્યા છો તો આ બે કૌભાંડોથી સાવધ રહો.

શંકાસ્પદ પોપ અપ - આઇટી રિફંડ

"તમારુ 15,000 રૂપિયાનું આવકવેરા રિફંડ મંજૂર કરવામાં આવ્યું છે, આ રકમ ટૂંક સમયમાં તમારા ખાતામાં જમા થઈ જશે. કૃપા કરીને તમારા ખાતા નંબર 5XXXXXX6777ને વેરિફાય કરો. જો તે સાચું નથી તો કૃપા કરીને નીચે આપેલ લિંક પર જઈને તમારા બેન્ક ખાતાની વિગતો અપડેટ કરો. https://bit.ly/20wpUUX"

જોકે આવકવેરા વિભાગ ક્યારેય પોપ-અપ વિન્ડો મારફતે તમારો સંપર્ક કરશે નહીં.

વેબસાઇટની અધિકૃતતા તપાસો

તમારી કર માહિતી ફક્ત સત્તાવાર આવકવેરા પોર્ટલ પર જ ફાઇલ કરો. વેબસાઇટ અધિકૃત છે કે નહીં તે તપાસો, જેમ કે https:// સુરક્ષિત કનેક્શન. આવકવેરા વિભાગે કોઈપણ કર સંબંધિત ડેટા દાખલ કરતા પહેલા વેબસાઇટની અધિકૃતતા ચકાસવાના મહત્વ પર ભાર મૂક્યો છે.

નકલી રિફંડ મેસેજથી સાવધાન રહો

આવકવેરા વિભાગની સોશિયલ મીડિયા પોસ્ટ અનુસાર, એક વ્યક્તિએ નકલી આવકવેરા રિફંડ મેસેજ પર ક્લિક કર્યા પછી 1.5 લાખ રૂપિયા ગુમાવ્યા હતા. તેને એક છેતરપિંડીવાળી એપ તરફ નિર્દેશિત કરવામાં આવ્યો જેના કારણે તેની વિગતો લીક થઇ ગઇ હતી. આવકવેરા વિભાગે સ્પષ્ટ કર્યું છે કે તે તાત્કાલિક ચુકવણીની માંગણી કરવા માટે કરદાતાઓનો ફોન પર સંપર્ક કરતું નથી. આવા કોઈપણ કોલને શંકાની નજરે જોવો જોઈએ અને અધિકારીઓને જાણ કરવી જોઈએ.

નકલી મેસેજ અને ઇમેલ્સની જાણ કેવી રીતે કરવી

વિભાગે કોઈપણ સહાય માટે અથવા સંભવિત કૌભાંડોની જાણ કરવા માટે હેલ્પલાઇન નંબરો (1800 103 0025 और 1800 419 0025) જાહેર કર્યા છે.

જો તમને કોઈ ઈમેલ મળે અથવા કોઈ એવી વેબસાઇટ મળે જે તમને લાગે કે તે આવકવેરા વિભાગની છે, તો તે ઈમેલ અથવા વેબસાઇટ URL ને mailto:webmanager@incometax.gov.in પર ફોરવર્ડ કરો. તમે તેની એક કૉપી mailto:event@cert-in.org.in પર પણ મોકલી શકો છો.

EPFO થી લઇને ITR સુધી... ફટાફટ કરી લો આ ત્રણ કામ, જલદી સમાપ્ત થશે ડેડલાઇન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget