શોધખોળ કરો

Indian Railway: જાણો શું છે PNR નંબરનો મતલબ ? કઈ હોય છે તેમાં માહિતી

PNR Number: રેલવે રિઝર્વેશન કરાવ્યા બાદ તમામ મુસાફરોને 10 નંબરનો યુનિક PNR નંબર આપવામાં આવે છે.

Indian Railways Ticket PNR Number: રેલવે દેશના સામાન્ય લોકોની જીવાદોરી ગણાય છે. દરરોજ કરોડો મુસાફરો તેમના નિર્ધારીત સ્થાને પહોંચવા માટે ટ્રેનમાં મુસાફરી કરે છે. ટ્રેનની ટિકિટને લઈને એટલી બધી લડાઈ થાય છે કે લોકો 3 થી 4 મહિના પહેલા જ રિઝર્વેશન કરાવી લે છે. રેલવે રિઝર્વેશન કરાવ્યા બાદ તમામ મુસાફરોને 10 નંબરનો યુનિક PNR નંબર આપવામાં આવે છે. PNR નંબર દાખલ કરીને, તમે ઇન્ટરનેટ પર સરળતાથી તપાસ કરી શકો છો કે તમારું રિઝર્વેશન કન્ફર્મ થયું છે કે નહીં. તમને કઈ સીટ ફાળવવામાં આવી છે તે પણ જાણી શકો છો.

PNR નંબરનો અર્થ શું છે?

PNR નંબરનું ફૂલ ફોર્મ Passenger Name Record છે. તેના નામ પ્રમાણે, પેસેન્જરની તમામ માહિતી આ નંબરમાં રેકોર્ડ કરવામાં આવે છે. રિઝર્વેશન કરતી વખતે જ પેસેન્જર માટે આ નંબર જનરેટ થાય છે.

PNR નંબરથી આ રીતે ચેક કરો ડિટેલ્સ

કન્ફર્મ સીટ જાણવા માટે તમે PNR નંબરની મદદ લઈ શકો છો. આ નંબર જાણવા માટે સૌથી પહેલા IRCTCની વેબસાઈટ પર ક્લિક કરો. આ પછી, તમે ઑનલાઇન PNR નંબર વિકલ્પ પર ક્લિક કરીને માહિતી મેળવી શકો છો. આ સિવાય મોબાઈલ પર એસએમએસ દ્વારા પીએનઆર નંબરની મદદથી ટ્રેનની સ્થિતિ જાણી શકાય છે.

PNRના 10 નંબરથી મળે છે આ માહિતી

10 અંકોમાંથી પ્રથમ ત્રણ નંબર જણાવે છે કે પ્રવાસીએ કયા ઝોનમાંથી રિઝર્વેશન કરાવ્યું છે. જેમ કે મુંબઈ ઝોનની સંખ્યા 8 છે અને મુંબઈથી દિલ્હી સુધી રિઝર્વેશન કરવામાં આવ્યું છે, તો તમારો PNR નંબર 8 થી શરૂ થશે અને બાકીના બે નંબરો પણ ઝોન વિશે જણાવશે. આ પછી 7 નંબરોમાં ટ્રેન નંબર, મુસાફરીની તારીખ, મુસાફરોની વિગતો વગેરે જેવી માહિતી હોય છે.

આ ઉપરાંત આ નંબરોમાં તમારી મુસાફરી કયા સ્ટેશનથી શરૂ થશે અને કયાં સમાપ્ત થશે તેની માહિતી પણ હોય છે. તમે જે ક્લાસમાં મુસાફરી કરી રહ્યા છો જેમ કે AC 1, AC 2, AC 3, સ્લીપરની માહિતી પણ તેમાં હોય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold-Silver Price Today: માત્ર 72 કલાકમાં રોકેટની ઝડપે વધ્યાં સોના-ચાંદીના ભાવ, જાણો લેેટેસ્ટ કિંમત
Gold-Silver Price Today: માત્ર 72 કલાકમાં રોકેટની ઝડપે વધ્યાં સોના-ચાંદીના ભાવ, જાણો લેેટેસ્ટ કિંમત
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Share Market Today: શેરબજાર રેડ નિશાન પર ખુલ્યું, સેંસેક્સમાં 200 પોઇન્ટનો કડાકો, નિફ્ટી પણ ડાઉન
Share Market Today:શેરબજાર રેડ નિશાન પર ખુલ્યું, સેંસેક્સમાં 200 પોઇન્ટનો કડાકો, નિફ્ટી પણ ડાઉન
પોસ્ટ ઓફિસમાં 5,00,000 ની FD પર 1, 3 અને 5 વર્ષ પછી કેટલું વળતર મળશે? સમજો સંપૂર્ણ ગણતરી
પોસ્ટ ઓફિસમાં 5,00,000 ની FD પર 1, 3 અને 5 વર્ષ પછી કેટલું વળતર મળશે? સમજો સંપૂર્ણ ગણતરી

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
Embed widget