શોધખોળ કરો

Indian Railway: જાણો શું છે PNR નંબરનો મતલબ ? કઈ હોય છે તેમાં માહિતી

PNR Number: રેલવે રિઝર્વેશન કરાવ્યા બાદ તમામ મુસાફરોને 10 નંબરનો યુનિક PNR નંબર આપવામાં આવે છે.

Indian Railways Ticket PNR Number: રેલવે દેશના સામાન્ય લોકોની જીવાદોરી ગણાય છે. દરરોજ કરોડો મુસાફરો તેમના નિર્ધારીત સ્થાને પહોંચવા માટે ટ્રેનમાં મુસાફરી કરે છે. ટ્રેનની ટિકિટને લઈને એટલી બધી લડાઈ થાય છે કે લોકો 3 થી 4 મહિના પહેલા જ રિઝર્વેશન કરાવી લે છે. રેલવે રિઝર્વેશન કરાવ્યા બાદ તમામ મુસાફરોને 10 નંબરનો યુનિક PNR નંબર આપવામાં આવે છે. PNR નંબર દાખલ કરીને, તમે ઇન્ટરનેટ પર સરળતાથી તપાસ કરી શકો છો કે તમારું રિઝર્વેશન કન્ફર્મ થયું છે કે નહીં. તમને કઈ સીટ ફાળવવામાં આવી છે તે પણ જાણી શકો છો.

PNR નંબરનો અર્થ શું છે?

PNR નંબરનું ફૂલ ફોર્મ Passenger Name Record છે. તેના નામ પ્રમાણે, પેસેન્જરની તમામ માહિતી આ નંબરમાં રેકોર્ડ કરવામાં આવે છે. રિઝર્વેશન કરતી વખતે જ પેસેન્જર માટે આ નંબર જનરેટ થાય છે.

PNR નંબરથી આ રીતે ચેક કરો ડિટેલ્સ

કન્ફર્મ સીટ જાણવા માટે તમે PNR નંબરની મદદ લઈ શકો છો. આ નંબર જાણવા માટે સૌથી પહેલા IRCTCની વેબસાઈટ પર ક્લિક કરો. આ પછી, તમે ઑનલાઇન PNR નંબર વિકલ્પ પર ક્લિક કરીને માહિતી મેળવી શકો છો. આ સિવાય મોબાઈલ પર એસએમએસ દ્વારા પીએનઆર નંબરની મદદથી ટ્રેનની સ્થિતિ જાણી શકાય છે.

PNRના 10 નંબરથી મળે છે આ માહિતી

10 અંકોમાંથી પ્રથમ ત્રણ નંબર જણાવે છે કે પ્રવાસીએ કયા ઝોનમાંથી રિઝર્વેશન કરાવ્યું છે. જેમ કે મુંબઈ ઝોનની સંખ્યા 8 છે અને મુંબઈથી દિલ્હી સુધી રિઝર્વેશન કરવામાં આવ્યું છે, તો તમારો PNR નંબર 8 થી શરૂ થશે અને બાકીના બે નંબરો પણ ઝોન વિશે જણાવશે. આ પછી 7 નંબરોમાં ટ્રેન નંબર, મુસાફરીની તારીખ, મુસાફરોની વિગતો વગેરે જેવી માહિતી હોય છે.

આ ઉપરાંત આ નંબરોમાં તમારી મુસાફરી કયા સ્ટેશનથી શરૂ થશે અને કયાં સમાપ્ત થશે તેની માહિતી પણ હોય છે. તમે જે ક્લાસમાં મુસાફરી કરી રહ્યા છો જેમ કે AC 1, AC 2, AC 3, સ્લીપરની માહિતી પણ તેમાં હોય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું-
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું- "ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા દરેક ઋતુમાં મજબૂત..."

વિડિઓઝ

Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના થાવરમાં હજુ પણ અનેક લોકો જીવી રહ્યા છે અંધકારમય જીવન
Mehsana Digital Arrest : મહેસાણાના બહુચરાજીના એક તબીબ ડિજિટલ એરેસ્ટનો બન્યા શિકાર
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુ.થી CNG-PNG થશે સસ્તા
Huda Protest News: HUDA ના અમલીકરણના નિર્ણયને ચાલી રહેલા વિરોધ વચ્ચે રાજ્ય સરકારે કર્યો મોટો નિર્ણય
Ram Sutar Death: SOUના શિલ્પકાર રામ સુતારનું નિધન, 101 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું-
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું- "ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા દરેક ઋતુમાં મજબૂત..."
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
અનંત અંબાણીએ મેસ્સીને ગિફ્ટમાં આપી દુર્લભ ઘડિયાળ, વિશ્વમાં છે ફક્ત 12 પીસ; જાણો કિંમત અને ફીચર્સ
અનંત અંબાણીએ મેસ્સીને ગિફ્ટમાં આપી દુર્લભ ઘડિયાળ, વિશ્વમાં છે ફક્ત 12 પીસ; જાણો કિંમત અને ફીચર્સ
"હું બુરખાની વિરુદ્ધ... પરંતુ નીતિશ કુમારે બિનશરતી માફી માંગવી જોઈએ," હિજાબ વિવાદ પર જાવેદ અખ્તરે રોકડું પરખાવ્યું
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
Embed widget