શોધખોળ કરો

Israel-Hamas War: એર ઈન્ડિયાનો મોટો ફેંસલો, તેલ અવીવની ફ્લાઇટ્સ ટિકિટ કેન્સલની ફી કરી માફ

Air India: ઇઝરાયેલના કેટલાક શહેરો પર હમાસ દ્વારા કરાયેલા હવાઈ હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં તણાવની સ્થિતિ છે. આ પછી એર ઈન્ડિયાએ તેલ અવીવથી ભારતની ફ્લાઈટ 14 ઓક્ટોબર સુધી રદ કરી દીધી છે.

Air India Decision: એર ઈન્ડિયાએ તેના મુસાફરોને રાહત આપી છે. એર ઈન્ડિયાએ ઈઝરાયેલના તેલ અવીવ શહેરમાં જતી અથવા ત્યાંથી ભારત આવતી ફ્લાઈટ્સ માટે ટિકિટ કેન્સલ કરવા અથવા મુસાફરીની તારીખ બદલવા માટે મુસાફરો પાસેથી ચાર્જ ન લેવાનો નિર્ણય લીધો છે. એર ઈન્ડિયાએ જાહેર માહિતી આપી છે કે તે થોડા સમય માટે તેલ અવીવ ફ્લાઈટ્સની ટિકિટ કેન્સલ કરવા માટે કોઈ ફી વસૂલશે નહીં.

એર ઈન્ડિયાએ તેલ અવીવથી ભારતની ફ્લાઈટ 14 ઓક્ટોબર સુધી રદ કરી છે

ઇઝરાયેલના કેટલાક શહેરો પર હમાસ દ્વારા કરાયેલા હવાઈ હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં તણાવની સ્થિતિ છે. આ પછી એર ઈન્ડિયાએ તેલ અવીવથી ભારતની ફ્લાઈટ 14 ઓક્ટોબર સુધી રદ કરી દીધી છે. હવે એરલાઈને તેની ટિકિટ કેન્સલ કરાવવા પર કોઈ ફી નહીં લેવાનો નિર્ણય કરીને હવાઈ મુસાફરોને રાહત આપી છે.

એર ઈન્ડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માહિતી આપી

ટાટા ગ્રુપની માલિકીની એરલાઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X  પર એક નિવેદન જારી કરીને માહિતી આપી છે. એર ઈન્ડિયાએ કહ્યું કે તે તેના ગ્રાહકો કે જેમણે તેની તેલ અવીવની ફ્લાઈટ માટે ટિકિટ બુક કરાવી છે તેમની પાસેથી ટિકિટ કેન્સલ અથવા તેના સમયપત્રકમાં કોઈ ફેરફાર થવા પર કોઈ ચાર્જ વસૂલશે નહીં. એર ઈન્ડિયાએ મંગળવારે કહ્યું કે આ સુવિધા 9 ઓક્ટોબર પહેલા બુક કરાયેલી ટિકિટ પર ઉપલબ્ધ હશે, જેના પર 31 ઓક્ટોબર સુધી મુસાફરી થવાની છે.

આ માટે એર ઈન્ડિયાએ કેટલાક કસ્ટમર કેર નંબર પણ જારી કર્યા છે જે નીચે આપેલા છે. આ કસ્ટમર કેર નંબરો 24x7 કાર્યરત છે.

  • 0124 264 1407
  • 020-26231407
  • 1860 233 1407

એર ઈન્ડિયાએ કહ્યું છે કે તે ગ્રાહકો, પ્રવાસીઓ અને મુસાફરોના ફ્લાઇટ ટિકિટ સંબંધિત દરેક પ્રશ્નનો ઉકેલ આપવાનો પ્રયાસ કરશે.

આ પણ વાંચોઃ

નાગિન ફેમ એક્ટ્રેસ પર તૂટી પડ્યો દુખનો પહાડ, ઈઝરાયેલમાં ભાણેજની સામે જ બહેન-બનેવીની હત્યા

વધતા હાર્ટએટેકના કેસને લઈ નવરાત્રિ માટે આરોગ્ય વિભાગે બહાર પાડી માર્ગદર્શિકા, જાણો આયોજકોએ શું કરવું પડશે

સૌરાષ્ટ્રના કાગવડ જેવું જ પાટણ પાસે બનશે ખોડલધામ, જાણો ક્યારે થશે ભૂમિપૂજન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 3નાં મૃત્યુ, રેસ્ક્યુ આપરેશન ચાલુ
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 3નાં મૃત્યુ, રેસ્ક્યુ આપરેશન ચાલુ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
Rupee Symbol: રૂપિયાનો સિમ્બોલ ડિઝાઇન કરનાર IIT પ્રોફેસરે સ્ટાલિન સરકારના નિર્ણય પર શું કહ્યું?
Rupee Symbol: રૂપિયાનો સિમ્બોલ ડિઝાઇન કરનાર IIT પ્રોફેસરે સ્ટાલિન સરકારના નિર્ણય પર શું કહ્યું?
Aamir Khan: 1,2 કે 3 નહીં પરંતુ 7 યુવતીઓ સાથે રહ્યું છે આમિર ખાનનું અફેર, 26 વર્ષ નાની ઓનસ્ક્રીન પુત્રી સાથે પણ જોડાયું છે નામ!
Aamir Khan: 1,2 કે 3 નહીં પરંતુ 7 યુવતીઓ સાથે રહ્યું છે આમિર ખાનનું અફેર, 26 વર્ષ નાની ઓનસ્ક્રીન પુત્રી સાથે પણ જોડાયું છે નામ!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Fire Updates:બિલ્ડીંગની આગમાં ત્રણ લોકોના મોત, કાચ ફોડીને કરાયું રેસ્ક્યુંRajkot Fire News: ધૂળેટીના દિવસે બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, સોની પરિવાર ફસાયો આગમાંVadodara Accident: SUV કારે એકસાથે ધડાધડ છથી સાત વાહનોને મારી ટક્કર, જુઓ અકસ્માતના દ્રશ્યોAmbalal Patel Forecast: હોળીની જ્વાળા પરથી અંબાલાલ પટેલે કરી ચોમાસાને લઈને મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 3નાં મૃત્યુ, રેસ્ક્યુ આપરેશન ચાલુ
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 3નાં મૃત્યુ, રેસ્ક્યુ આપરેશન ચાલુ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
Rupee Symbol: રૂપિયાનો સિમ્બોલ ડિઝાઇન કરનાર IIT પ્રોફેસરે સ્ટાલિન સરકારના નિર્ણય પર શું કહ્યું?
Rupee Symbol: રૂપિયાનો સિમ્બોલ ડિઝાઇન કરનાર IIT પ્રોફેસરે સ્ટાલિન સરકારના નિર્ણય પર શું કહ્યું?
Aamir Khan: 1,2 કે 3 નહીં પરંતુ 7 યુવતીઓ સાથે રહ્યું છે આમિર ખાનનું અફેર, 26 વર્ષ નાની ઓનસ્ક્રીન પુત્રી સાથે પણ જોડાયું છે નામ!
Aamir Khan: 1,2 કે 3 નહીં પરંતુ 7 યુવતીઓ સાથે રહ્યું છે આમિર ખાનનું અફેર, 26 વર્ષ નાની ઓનસ્ક્રીન પુત્રી સાથે પણ જોડાયું છે નામ!
Jaffar Express Hijack: શહબાઝ સરકારે લગાવ્યો ટ્રેન હાઇજેકનો આરોપ, તો ભારતે કરી દીધી પાકિસ્તાનની બોલતી બંધ
Jaffar Express Hijack: શહબાઝ સરકારે લગાવ્યો ટ્રેન હાઇજેકનો આરોપ, તો ભારતે કરી દીધી પાકિસ્તાનની બોલતી બંધ
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
Embed widget