શોધખોળ કરો

Gratuity: જાણો શું છે ગ્રેજ્યુઇટી, કયા કર્મચારીઓને મળે છે તેનો લાભ ?

જો કોઈ વ્યક્તિએ 5 વર્ષ પૂર્ણ ન કર્યા હોય અને 4 વર્ષ સુધી 240 દિવસથી વધુ કામ કર્યું હોય તો આવા કર્મચારીઓ પણ ગ્રેજ્યુઇટીના હકદાર બને છે.

Gratuity : જ્યારે પણ નિવૃત્તિની વાત આવે છે, તમે ગ્રેજ્યુઇટી વિશે સાંભળ્યું જ હશે. પરંતુ, શું તમે જાણો છો કે ગ્રેજ્યુઇટી શું છે? જો તમે કોઈ સંસ્થામાં 5 વર્ષ કે તેથી વધુ સમય માટે કામ કરો છો, તો તમે ગ્રેજ્યુઇટી માટે પાત્ર બનો છો. કંપની કર્મચારીને નિવૃત્તિ પછી, નોકરી છોડવાની સ્થિતિમાં અથવા તેના મૃત્યુની સ્થિતિમાં ગ્રેજ્યુઇટીના નાણાં આપે છે.  ગ્રેજ્યુઇટીની રકમ કર્મચારી અથવા તેના નોમિનીને આપવામાં આવે છે. જો કોઈ કર્મચારીનું મૃત્યુ અથવા અપંગતા હોય, તો આવી સ્થિતિમાં 5 વર્ષની નોકરીની શરત દૂર કરવામાં આવે છે.

કેટલા વર્ષ નોકરી કર્યા પછી ગ્રેજ્યુઇટીના બનો છો પાત્ર

જો કોઈ વ્યક્તિએ 5 વર્ષ પૂર્ણ ન કર્યા હોય અને 4 વર્ષ સુધી 240 દિવસથી વધુ કામ કર્યું હોય તો આવા કર્મચારીઓ પણ ગ્રેજ્યુઇટીના હકદાર બને છે. તે જ સમયે, કેટલીક કંપનીઓ એવી છે જ્યાં 6 કામકાજના દિવસો છે. આવી સ્થિતિમાં કર્મચારીઓ માત્ર 4 વર્ષ 190 દિવસમાં ગ્રેચ્યુઈટી મેળવવાના હકદાર બને છે. આ ગણતરી 6 દિવસના આધારે કરવામાં આવે છે.

ગ્રેજ્યુઇટીના લાભો

આ નાણાં નિવૃત્તિ પછી કર્મચારીની જરૂરિયાતોને પૂર્ણ કરે છે અને કટોકટીની સ્થિતિમાં તેના પરિવારને આર્થિક મદદ કરે છે. પેન્શન કોડ દ્વારા ઘણા સરકારી કર્મચારીઓને ગ્રેજ્યુઇટીની રકમ આપવામાં આવે છે. આમાં, કેન્દ્ર સરકારના કર્મચારીઓ, સંરક્ષણ કર્મચારીઓ, અખિલ ભારતીય સેવાઓ, નાગરિક સેવાઓ, રાજ્ય વહીવટી સેવાઓના અધિકારીઓ વગેરેની ગ્રેચ્યુઇટીની ગણતરી પેન્શન કોડના નિયમો અનુસાર કરવામાં આવે છે. જો કોઈ કર્મચારી પ્રાઈવેટ કંપનીમાં કામ કરે છે, તો આવી સ્થિતિમાં તેને પેમેન્ટ ઓફ ગ્રેજ્યુઇટી એક્ટ 1972 હેઠળ ગ્રેચ્યુઈટી મળે છે. ધ્યાનમાં રાખો કે આવા કર્મચારીઓને ગ્રેજ્યુઇટી તરીકે 15 દિવસનો પગાર મળે છે.

આ શરત પર ગ્રેજ્યુઇટી પર ટેક્સ લાગુ થાય છે

આવકવેરાના નિયમો અનુસાર, સરકારી કર્મચારીઓને મળેલી ગ્રેજ્યુઇટીના નાણાં પર કોઈ ટેક્સ લાગતો નથી. પરંતુ, જો કોઈ કર્મચારીને પેમેન્ટ ઓફ ગ્રેજ્યુઇટી એક્ટ 1972 હેઠળ પૈસા મળી રહ્યા છે, તો તમારે ટેક્સ ચૂકવવો પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

75 લાખના તોડકાંડ મુદ્દે, મનસુખ વસાવાનો દાવો, કલેક્ટરે 75 લાખની વાત સ્વીકારી
75 લાખના તોડકાંડ મુદ્દે, મનસુખ વસાવાનો દાવો, કલેક્ટરે 75 લાખની વાત સ્વીકારી
Gujarat: 33 વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું 'ટાઇગર સ્ટેટ', હવે ફક્ત સિંહ જ નહીં વાઘ પણ કરશે ગર્જના
Gujarat: 33 વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું 'ટાઇગર સ્ટેટ', હવે ફક્ત સિંહ જ નહીં વાઘ પણ કરશે ગર્જના
હેવાનિયતની હદ પાર! પતિએ પત્ની પર પેટ્રોલ છાંટી જીવતી સળગાવી, બચાવવા આવેલી પુત્રીને પણ આગમાં હોમી
હેવાનિયતની હદ પાર! પતિએ પત્ની પર પેટ્રોલ છાંટી જીવતી સળગાવી, બચાવવા આવેલી પુત્રીને પણ આગમાં હોમી
Ola-Uber અને Rapido પર સ્ત્રીઓ પસંદ કરી શકશે મહિલા કેબ ડ્રાઈવર,કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત
Ola-Uber અને Rapido પર સ્ત્રીઓ પસંદ કરી શકશે મહિલા કેબ ડ્રાઈવર,કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત

વિડિઓઝ

Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો
FSSAI Issues Warning : 'ગ્રીન ટી','હર્બલ ટી'ને હવે 'ચા'નહીં કહી શકાય, FSSAIએ જાહેર કરી નવી ગાઈડલાઈન
Gujarat recognized Tiger State: 33 વર્ષ બાદ ગુજરાત ફરી એકવાર બન્યુ ટાઇગર સ્ટેટ, NTCAએ કરી જાહેરાત
Kutch Earthquake News: કચ્છમાં રાપર નજીક વહેલી સવારે 4.6ની તિવ્રતાથી અનુભવાયો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : વસાવા છોડશે ભાજપ ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
75 લાખના તોડકાંડ મુદ્દે, મનસુખ વસાવાનો દાવો, કલેક્ટરે 75 લાખની વાત સ્વીકારી
75 લાખના તોડકાંડ મુદ્દે, મનસુખ વસાવાનો દાવો, કલેક્ટરે 75 લાખની વાત સ્વીકારી
Gujarat: 33 વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું 'ટાઇગર સ્ટેટ', હવે ફક્ત સિંહ જ નહીં વાઘ પણ કરશે ગર્જના
Gujarat: 33 વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું 'ટાઇગર સ્ટેટ', હવે ફક્ત સિંહ જ નહીં વાઘ પણ કરશે ગર્જના
હેવાનિયતની હદ પાર! પતિએ પત્ની પર પેટ્રોલ છાંટી જીવતી સળગાવી, બચાવવા આવેલી પુત્રીને પણ આગમાં હોમી
હેવાનિયતની હદ પાર! પતિએ પત્ની પર પેટ્રોલ છાંટી જીવતી સળગાવી, બચાવવા આવેલી પુત્રીને પણ આગમાં હોમી
Ola-Uber અને Rapido પર સ્ત્રીઓ પસંદ કરી શકશે મહિલા કેબ ડ્રાઈવર,કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત
Ola-Uber અને Rapido પર સ્ત્રીઓ પસંદ કરી શકશે મહિલા કેબ ડ્રાઈવર,કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત
નોનવેઝ ખાતી મહિલાઓ સાવધાન, થઈ શકે છે બ્રેસ્ટ કેન્સર, નવા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
નોનવેઝ ખાતી મહિલાઓ સાવધાન, થઈ શકે છે બ્રેસ્ટ કેન્સર, નવા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
વૈભવ સૂર્યવંશીને મળ્યો રાષ્ટ્રીય બાળ પુરસ્કાર, જેના કારણે ન રમી શક્યો વિજય હજારે ટ્રોફીની મેચ
વૈભવ સૂર્યવંશીને મળ્યો રાષ્ટ્રીય બાળ પુરસ્કાર, જેના કારણે ન રમી શક્યો વિજય હજારે ટ્રોફીની મેચ
Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી, અમદાવાદમાં એક કિલો ચાંદીનો ભાવ 2.31 લાખને પાર
Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી, અમદાવાદમાં એક કિલો ચાંદીનો ભાવ 2.31 લાખને પાર
નવા વર્ષ પહેલા અયોધ્યા રામ મંદિરને અજાણ્યા ભક્તે દાનમાં આપી 30 કરોડની સોના અને હીરા જડિત મૂર્તિ
નવા વર્ષ પહેલા અયોધ્યા રામ મંદિરને અજાણ્યા ભક્તે દાનમાં આપી 30 કરોડની સોના અને હીરા જડિત મૂર્તિ
Embed widget