શોધખોળ કરો

વિશ્વની આ ટોચની કંપનીએ તમામ કર્મચારીઓને ઘરેથી કામ કરવાની આપી દીધી છૂટ, જાણો શું થશે ફાયદો?

નિષ્ણાતોના મત પ્રમાણે જે કર્મચારીઓની વર્ક પ્રોફાઈલમાં ઓફિસ આવવું જરૂરી નહીં હોય તેમના કિસ્સામાં ઘરેથી કામ કરવાનો વિકલ્પ ખુલ્લો રહેશે, પરંતુ જેમને ઓફિસ આવવું જરૂરી હશે તેમણે ઓફિસે આવીને જ કામ કરવું પડશે

વૉશિંગટનઃ કોરોના કાળને લઇને મોટા ભાગની કંપનીઓએ પોતાના કર્મચારીઓને વર્ક ફ્રૉમ હૉમનો ઓપ્શન આપ્યો છે. પરંતુ એક રિપોર્ટ પ્રમાણે દુનિયાની સૌથી મોટી ટેક દિગ્ગજ ગણાતી માઇક્રોસૉફ્ટે પોતાના તમામ કમર્ચારીઓને ઘરેથી કામ કરવાની છૂટ આપી દીધી છે. અમેરિકાના મીડિયા અહેવાલોમાં માઈક્રોસોફ્ટના ઉચ્ચ અધિકારીઓના હવાલાથી દાવો કરાયો છે કે કંપની જાન્યુઆરી-2021 પછી પણ કર્મચારીઓને કાયમી ધોરણે વર્ક ફ્રોમ હોમની છૂટ આપશે. કર્મચારીઓને ઓફિસ ઉપરાંત કાયમી ધોરણે ઘરેથી કામ કરવાનો વિકલ્પ આપવામાં આવશે. આવું કરનારી આ દુનિયાની પ્રથમ કંપની બનશે. રિપોર્ટ પ્રમાણે કંપનીએ જાન્યુઆરી-2021 સુધી તો વર્ક ફ્રૉમ હૉમની જાહેરાત અગાઉથી જ કરી દીધી હતી, અને કહેવાયુ હતુ કે 2021 પહેલાં કંપની ઓફિસ ચાલુ કરશે નહીં, અને કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે ઓપ્શન અપાશે. અગાઉ પણ માઇક્રોસૉફ્ટને લઇને અમેરિકન ન્યૂઝ વેબસાઇટ ધ વર્જના રિપોર્ટમાં દાવો થયો હતો કે માઇક્રોસૉફ્ટ તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની કાયમી ધોરણે છૂટ આપશે. વિશ્વની આ ટોચની કંપનીએ તમામ કર્મચારીઓને ઘરેથી કામ કરવાની આપી દીધી છૂટ, જાણો શું થશે ફાયદો? નિષ્ણાતોના મત પ્રમાણે જે કર્મચારીઓની વર્ક પ્રોફાઈલમાં ઓફિસ આવવું જરૂરી નહીં હોય તેમના કિસ્સામાં ઘરેથી કામ કરવાનો વિકલ્પ ખુલ્લો રહેશે, પરંતુ જેમને ઓફિસ આવવું જરૂરી હશે તેમણે ઓફિસે આવીને જ કામ કરવું પડશે. મીડિયા રિપોર્ટમાં કંપનીના અધિકારીઓના હવાલાથી કહેવાયુ હતુ કે, કંપનીનો ધ્યેય બદલાતા સમયમાં કર્મચારીઓને અનુકુળ થવા માટેનો છે. કર્મચારીઓ પર્સનલ અને પ્રૉફેશનલ લાઇફને બરાબર મેનેજ કરી શકે તે માટે કોરોના મહામારીને ધ્યાનમાં લઇને ઘરેથી કામ કરવાની છૂટની સુવિધા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, માઇક્રોસૉફ્ટ, ઉપરાંત ફેસબુક, ટ્વીટર સહિતના કંપનીઓએ લૉકડાઉનના સમયમાં કર્મચારીઓ માટે આ ઓપ્શન અપનાવ્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?

વિડિઓઝ

Junagadh news: જૂનાગઢ જિલ્લાના બારા રોડ પર  જુની અદાવતમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો
Alpesh Kathiriya: સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા, તેના ભાઈ સહિત 3 સામે નોંધાયો ગુનો
Surat News: સુરતમાં પત્નીની આત્મહત્યાના કેસમાં પતિની ધરપકડ
Ahmedabad liquor party: અમદાવાદમાં શરાબ, શબાબ, હુક્કા પાર્ટીનો પર્દાફાશ, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા
Gujarat Weather Update: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 6 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુંગાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
Embed widget