શોધખોળ કરો

સુપ્રીમ કોર્ટની સલાહ બાદ રતન ટાટા વિરુદ્ધનો માનહાનિ કેસ પાછો ખેંચશે નુસ્લી વાડિયા

બિઝનેસમેન નુસ્લી વાડિયાએ દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા વિરુદ્ધ 3000 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ પાછો ખેંચવાનો નિર્ણય કર્યો છે.

નવી દિલ્હીઃ બિઝનેસમેન નુસ્લી વાડિયાએ દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા વિરુદ્ધ 3000 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ પાછો ખેંચવાનો નિર્ણય કર્યો છે. બોમ્બે ડાઈંગના ચેરમેન વાડિયાએ ટાટા સામે માનહાનીના તમામ કેસ પાછા ખેંચી લીધા છે. આ પૈકીના એક કેસમાં વાડિયાએ રૂપિયા 3,000 કરોડનો દાવો કર્યો હતો. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ.અરવિંદ બોબડેએ સલાહ આપી હતી કે બંન્ને દેશના પ્રખ્યાત લોકો છો અને તેમને કાનૂની વિવાદથી બચતા આ પ્રકારના નાના-મોટા વિવાદોને પરસ્પર સહમતિથી ઉકેલી દેવા જોઇએ. વાડિયાએ આક્ષેપ કર્યો હતો કે ઓક્ટોબર,2016માં સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સના ચેરમેન પદ પરથી હટાવ્યા બાદ રતન ટાટા અને ટાટા ગ્રુપના બાકી લોકો મારા વિશે અપમાનજનક શબ્દ કહેતા હતા. મારા પર મિસ્ત્રી સાથે સાંઠગાંઠ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ અગાઉ છ જાન્યુઆરીના રોજ સુનાવણી દરમિયાન રતન ટાટા અને નુસ્લી વાડિયા માનહાનિ કેસમાં ચીફ જસ્ટિસ બોબડેએ કહ્યું હતું કે, બંન્ને ઇન્ડસ્ટ્રિઝના દિગ્ગજ લીડર છો અને તેમને વાતચીતથી વિવાદનો ઉકેલ લાવવો જોઇએ. આ કેસમાં સુપ્રીમ કોર્ટમાં સોમવારે ફરી સુનાવણી હાથ ધરાઇ હતી. નુસ્લી વાડિયાને સ્વતંત્ર ડિરેક્ટર પદ પરથી હટાવ્યા બાદ રતન ટાટા વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.વાડિયા ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ અને ટાટા કેમિકલ્સના બોર્ડ્સમાં સ્વતંત્ર ડિરેક્ટર હતા. ડિસેમ્બર,2016થી ફેબ્રુઆરી,2017 વચ્ચેના ગાળામાં યોજાયેલી બેઠકોમાં શેરધારકોએ વાડિયા વિરુદ્ધ મતદાન કરી તેમને બહાર કરી દીધા હતા. 2016માં નુસ્લી વાડિયાને રતન ટાટા અને અન્ય વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. વાડિયાએ આ મામલે 3000 કરોડ રૂપિયાનું વળતર માંગ્યું હતું. જૂલાઇ 2019માં બોમ્બે હાઇકોર્ટે ગુનાહિત માનહાનિને રદ કરી દીધો હતો. બોમ્બે હાઇકોર્ટના નિર્ણયને નુસ્લી વાડિયાએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly Election: દિલ્હી ચૂંટણી વચ્ચે કોંગ્રેસે યુવાનો માટે કરી મોટી જાહેરાત,દર મહિને મળશે 8500 રૂપિયા
Delhi Assembly Election: દિલ્હી ચૂંટણી વચ્ચે કોંગ્રેસે યુવાનો માટે કરી મોટી જાહેરાત,દર મહિને મળશે 8500 રૂપિયા
મહારાષ્ટ્રમાં તૂટી ગયું MVA ? ઈન્ડિયા ગઠબંધનને લઈ કૉંગ્રસ પર આરોપ લગાવી જાણો શું બોલ્યા સંજય રાઉત 
મહારાષ્ટ્રમાં તૂટી ગયું MVA ? ઈન્ડિયા ગઠબંધનને લઈ કૉંગ્રસ પર આરોપ લગાવી જાણો શું બોલ્યા સંજય રાઉત 
દિલ્હીમાં કોની બનશે સરકાર ? મતદાન પહેલા સર્વેએ જાણો કોનું વધાર્યું ટેન્શન  
દિલ્હીમાં કોની બનશે સરકાર ? મતદાન પહેલા સર્વેએ જાણો કોનું વધાર્યું ટેન્શન  
Amreli: અમરેલી લેટરકાંડમાં હવે સાંસદ પરસોત્તમ રૂપાલાની એન્ટ્રી, પોલીસની કામગીરી પર ઉઠાવ્યા સવાલ
Amreli: અમરેલી લેટરકાંડમાં હવે સાંસદ પરસોત્તમ રૂપાલાની એન્ટ્રી, પોલીસની કામગીરી પર ઉઠાવ્યા સવાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Letter Scam : પાટીદાર દીકરી પાયલ વિવાદમાં હવે પરશોત્તમ રૂપાલાની એન્ટ્રીHarsh Sanghavi : ચાલ જોઇ લઈએ આપણી દીકરીને કોણ હેરાન કરવા આવે છેHusband Wife Audio Clip : તારે લફરું છે.. , મરી જા., પત્નીના ત્રાસથી પતિનો આપઘાતHun To Bolish : હું તો બોલીશ : ક્યાં છે કાયદો વ્યવસ્થા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly Election: દિલ્હી ચૂંટણી વચ્ચે કોંગ્રેસે યુવાનો માટે કરી મોટી જાહેરાત,દર મહિને મળશે 8500 રૂપિયા
Delhi Assembly Election: દિલ્હી ચૂંટણી વચ્ચે કોંગ્રેસે યુવાનો માટે કરી મોટી જાહેરાત,દર મહિને મળશે 8500 રૂપિયા
મહારાષ્ટ્રમાં તૂટી ગયું MVA ? ઈન્ડિયા ગઠબંધનને લઈ કૉંગ્રસ પર આરોપ લગાવી જાણો શું બોલ્યા સંજય રાઉત 
મહારાષ્ટ્રમાં તૂટી ગયું MVA ? ઈન્ડિયા ગઠબંધનને લઈ કૉંગ્રસ પર આરોપ લગાવી જાણો શું બોલ્યા સંજય રાઉત 
દિલ્હીમાં કોની બનશે સરકાર ? મતદાન પહેલા સર્વેએ જાણો કોનું વધાર્યું ટેન્શન  
દિલ્હીમાં કોની બનશે સરકાર ? મતદાન પહેલા સર્વેએ જાણો કોનું વધાર્યું ટેન્શન  
Amreli: અમરેલી લેટરકાંડમાં હવે સાંસદ પરસોત્તમ રૂપાલાની એન્ટ્રી, પોલીસની કામગીરી પર ઉઠાવ્યા સવાલ
Amreli: અમરેલી લેટરકાંડમાં હવે સાંસદ પરસોત્તમ રૂપાલાની એન્ટ્રી, પોલીસની કામગીરી પર ઉઠાવ્યા સવાલ
Donald Trump oath ceremony: ભારત સરકારના પ્રતિનિધિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં આ નેતા આપશે હાજરી
Donald Trump oath ceremony: ભારત સરકારના પ્રતિનિધિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં આ નેતા આપશે હાજરી
Range Rover સૌથી સસ્તી કાર ખરીદવા માટે કેટલું ડાઉન પેમેન્ટ આપવું પડશે? અહીં જાણો EMIનો હિસાબ કિતાબ
Range Rover સૌથી સસ્તી કાર ખરીદવા માટે કેટલું ડાઉન પેમેન્ટ આપવું પડશે? અહીં જાણો EMIનો હિસાબ કિતાબ
Travel: ગોવા-મનાલી નહીં, હવે આ ધાર્મિક સ્થળો બન્યા લોકોની પહેલી પસંદ, OYO રિપોર્ટમાં ખુલાસો
Travel: ગોવા-મનાલી નહીં, હવે આ ધાર્મિક સ્થળો બન્યા લોકોની પહેલી પસંદ, OYO રિપોર્ટમાં ખુલાસો
ટ્રેનનો ચાર્ટ બની ગયા બાદ પણ ટિકિટ બુક થઈ શકે, જાણો કઈ રીતે  
ટ્રેનનો ચાર્ટ બની ગયા બાદ પણ ટિકિટ બુક થઈ શકે, જાણો કઈ રીતે  
Embed widget