શોધખોળ કરો

તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે

PM Jan Aushadhi Kendra opening process: સરકાર લોકોને સસ્તા દરે દવાઓ ઉપલબ્ધ કરાવવા માટે જન ઔષધિ કેન્દ્રની સંખ્યા વધારી રહી છે. ભારતમાં હાલમાં લગભગ 11000થી પણ વધુ પીએમ જન ઔષધિ કેન્દ્રો ઉપલબ્ધ છે.

Government Help For Jan Aushadhi Kendra: આપણા દેશમાં ઘણા નાગરિકો એવા છે જે આર્થિક રીતે નબળા છે જેના કારણે તેમના માટે મોંઘી દવાઓ ખરીદવી શક્ય નથી. સરકાર આર્થિક રીતે નબળા આવા લોકો માટે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રનો વિસ્તાર કરી રહી છે. આ કેન્દ્રો પર ઓછી કિંમતે જેનેરિક દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જો તમે પણ તમારો વ્યવસાય શરૂ કરવા માંગતા હો તો પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલવા વિશે વિચારી શકો છો. કેન્દ્ર સરકાર લોકોને જેનરિક દવાઓ (Generic Medicine) પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર (PM Jan Aushadhi Kendra) ખોલવાની તક આપી રહી છે.

ભારત સરકારની આ યોજના હેઠળ કેટલીક શરતો પૂરી કરવા પર કોઈપણ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલી શકે છે અને તેનાથી નફો પણ કમાઈ શકે છે. ચાલો જાણીએ કે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલવાની રીત શું છે અને તેના માટે કયા દસ્તાવેજોની જરૂર પડે છે.

જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે ડી ફાર્મા અથવા બી ફાર્મા સર્ટિફિકેટ જરૂરી

જન ઔષધિ કેન્દ્ર ખોલવાની પ્રક્રિયા ખૂબ જ સરળ રાખવામાં આવી છે. જોકે, તેને ખોલવા માટે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા કેટલાક નિયમો અને શરતોનું પાલન કરવું પડે છે. સરકાર કેન્દ્ર ખોલવાની પરવાનગી માત્ર તેમને જ આપે છે જેમની પાસે ડી ફાર્મા અથવા બી ફાર્માનું સર્ટિફિકેટ હોય છે. આ ઉપરાંત જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે તમારી પાસે 120 ચોરસ ફૂટની જગ્યા પણ હોવી જરૂરી છે. પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે ત્રણ કેટેગરી એટલે કે શ્રેણીઓ નક્કી કરવામાં આવી છે. પહેલી કેટેગરીમાં ડૉક્ટર, ફાર્માસિસ્ટ અથવા રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર આવે છે, બીજી કેટેગરીમાં ટ્રસ્ટ, પ્રાઇવેટ હોસ્પિટલ અને NGO આવે છે અને ત્રીજી કેટેગરીમાં એવા લોકો આવે છે જેમને રાજ્ય સરકાર તરફથી નોમિનેટ કરવામાં આવે છે.

સરકાર તરફથી મળશે 2 લાખ રૂપિયાની મદદ

લોકોને સસ્તા દરે દવાઓ ઉપલબ્ધ કરાવવા માટે સરકાર જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા વધારી રહી છે. ભારતમાં આ સમયે લગભગ 11 હજારથી પણ વધુ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો મોજૂદ છે. પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે અરજી કરવા માટે એક ફોર્મ ભરીને જમા કરાવવું પડે છે જેની ફી 5000 રૂપિયા છે. સરકાર પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે પ્રોત્સાહન રકમ પણ આપે છે. એટલું જ નહીં, સ્પેશિયલ કેટેગરીમાં સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે 2 લાખ રૂપિયાની મદદ પણ આપે છે.

પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે જોઈએ દસ્તાવેજો

જો તમે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે અરજી કરવા માંગતા હો તો તમારી પાસે કેટલાક દસ્તાવેજો હોવા ખૂબ જ જરૂરી છે. જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, ફાર્માસિસ્ટ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, સરનામાનો પુરાવો (નિવાસ પ્રમાણપત્ર) અને મોબાઇલ નંબર હોવો જરૂરી છે. પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે તમારે તેની અધિકૃત વેબસાઇટ janaushadhi.gov.in પર જઈને અરજી કરવી પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission: સરકારી કર્મચારીઓને બખ્ખા! ફિટમેન્ટ ફેક્ટરથી કેટલો વધશે પગાર, જાણો પગારના 7 અપડેટ 
8th Pay Commission: સરકારી કર્મચારીઓને બખ્ખા! ફિટમેન્ટ ફેક્ટરથી કેટલો વધશે પગાર, જાણો પગારના 7 અપડેટ 
Gold Silver Rate: ચાંદીની કિંમતમાં થઈ ગયો ઘટાડો, સોનાની ચમક પણ ઘટી, જાણી લો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ચાંદીની કિંમતમાં થઈ ગયો ઘટાડો, સોનાની ચમક પણ ઘટી, જાણી લો લેટેસ્ટ કિંમત 
Lump Sum Investment: શું હોય છે લમ્પસમ ઇન્વેસ્ટમેન્ટ, જાણો વધુ રિટર્ન માટે ક્યાં કરવું રોકણ ?
Lump Sum Investment: શું હોય છે લમ્પસમ ઇન્વેસ્ટમેન્ટ, જાણો વધુ રિટર્ન માટે ક્યાં કરવું રોકણ ?
Money Saving Tips: વધતી મોંઘવારી વચ્ચે બચત કરવાની 6 આસાન રીત, ખુબ કામ આવશે આ ટિપ્સ
Money Saving Tips: વધતી મોંઘવારી વચ્ચે બચત કરવાની 6 આસાન રીત, ખુબ કામ આવશે આ ટિપ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અસરકારક અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સોશિયલ મીડિયાના દાનવ!
Hun To Bolish : હું તો બોલીશ : પ્રજાની પાઈ પાઈનો હિસાબ
Gujarat Hit wave : ગુજરાતના લોકોને હજુ નહીં મળે કાળઝાળ ગરમીથી રાહત
Vadodara News : બહારનું ખાતા પહેલા સાવધાન! સમોસામાંથી નીકળી જીવાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ દિવસ દેશના આ રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: આગામી ત્રણ દિવસ દેશના આ રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ અપડેટ 
પુલવામા હુમલાનો માસ્ટરમાઇન્ડ હમઝા બુરહાન POK માં ઠાર, અજાણ્યા લોકોએ મારી ગોળી
પુલવામા હુમલાનો માસ્ટરમાઇન્ડ હમઝા બુરહાન POK માં ઠાર, અજાણ્યા લોકોએ મારી ગોળી
Weather Forecast: રાજયમાં આકરી ગરમી વચ્ચે આ 4 જિલ્લામાં વરસાદની આગાહી
Weather Forecast: રાજયમાં આકરી ગરમી વચ્ચે આ 4 જિલ્લામાં વરસાદની આગાહી
Share Market: શેરબજારમાં હરિયાળી, સેંસેક્સ 75000ને પાર, નિફ્ટીમાં પણ ઉછાળો
Share Market: શેરબજારમાં હરિયાળી, સેંસેક્સ 75000ને પાર, નિફ્ટીમાં પણ ઉછાળો
અમેરિકા-ઈરાન કરારને અંતિમ સ્વરૂપ આપવાની નજીક, અસીમ મુનીર ટૂંક સમયમાં તેહરાનની લેશે મુલાકાત, ટ્રમ્પનું મોટું નિવેદન
અમેરિકા-ઈરાન કરારને અંતિમ સ્વરૂપ આપવાની નજીક, અસીમ મુનીર ટૂંક સમયમાં તેહરાનની લેશે મુલાકાત, ટ્રમ્પનું મોટું નિવેદન
Gujarat Weather : અમદાવાદ રાજ્યનું હોટેસ્ટ સિટી, 43.7 ડિગ્રી નોંધાયું તાપમાન, આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન?
Gujarat Weather : અમદાવાદ રાજ્યનું હોટેસ્ટ સિટી, 43.7 ડિગ્રી નોંધાયું તાપમાન, આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન?
'કોકરોચ જનતા પાર્ટી' સામે મોટી કાર્યવાહી, ભારતમાં 'X' એકાઉન્ટ સસ્પેન્ડ
'કોકરોચ જનતા પાર્ટી' સામે મોટી કાર્યવાહી, ભારતમાં 'X' એકાઉન્ટ સસ્પેન્ડ
New Aadhaar App: mAadhaar એપ થશે બંધ, જાણો નવા આધાર એપમાં કેવી રીતે કરશો રજિસ્ટ્રેશન
New Aadhaar App: mAadhaar એપ થશે બંધ, જાણો નવા આધાર એપમાં કેવી રીતે કરશો રજિસ્ટ્રેશન
Embed widget