શોધખોળ કરો

1 ડિસેમ્બરથી મોબાઈલમાં નહીં આવે OTP ! Jio, Airtel, Vi અને BSNL યૂઝર્સ જાણે નવો નિયમ 

ટ્રાઈએ ટેલિકોમ કંપનીઓને ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે ટ્રેસિબિલિટી લાગુ કરવા સૂચના આપી હતી.

TRAI New Rule:    જેમ જેમ ઇન્ટરનેટ અને સ્માર્ટફોનનો ઉપયોગ વધ્યો છે તેમ તેમ અનેક પ્રકારના જોખમો પણ વધ્યા છે. સ્માર્ટફોને આપણાં ઘણાં મુશ્કેલ કાર્યોને સરળ બનાવ્યાં છે એટલું જ નહીં, તેણે સ્કેમર્સ અને સાયબર ગુનેગારોને લોકોને છેતરવાની એક સ્માર્ટ રીત પણ આપી છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ લોકોને કૌભાંડો અને ઓનલાઈન છેતરપિંડીથી બચાવવા માટે તાજેતરના ભૂતકાળમાં ઘણાં પગલાં લીધાં છે.

તાજેતરમાં ટ્રાઈએ ટેલિકોમ કંપનીઓને ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે ટ્રેસિબિલિટી લાગુ કરવા સૂચના આપી હતી. આ એક મોટો નિર્ણય હતો. તમને જણાવી દઈએ કે TRAI એ ઓગસ્ટમાં કોમર્શિયલ મેસેજ અને OTP સંબંધિત ટ્રેસેબિલિટી નિયમો લાગુ કરવા માટે સૂચનાઓ જારી કરી હતી. ટ્રાઈએ તેના અમલીકરણની તારીખ ઘણી વખત બદલી છે.

ટ્રાઈએ સમયમર્યાદા લંબાવી છે 

ટેલિકોમ કંપનીઓ પાસે અગાઉ TRAI OTP મેસેજ ટ્રેસિબિલિટી લાગુ કરવા માટે 31 ઓક્ટોબર સુધીનો સમય હતો. Jio, Airtel, Vi અને BSNLની માંગને પગલે કંપનીએ તેની સમયમર્યાદા 31 નવેમ્બર સુધી લંબાવી હતી. હવે જ્યારે તેની સમયમર્યાદા નવેમ્બરમાં પૂરી થવા જઈ રહી છે, ત્યારે ટેલિકોમ કંપનીઓએ કોમર્શિયલ મેસેજ અને OTP મેસેજને ટ્રૅક કરવા માટે ટ્રેસેબિલિટી નિયમનો અમલ કરવો પડશે.

તાજેતરમાં ટ્રાઈએ ટેલિકોમ નિયમોમાં ફેરફાર કર્યો છે. TRAI દ્વારા ટેલિકોમ કંપનીઓને OTP આધારિત સંદેશાઓને ટ્રૅક કરવા માટે ટ્રેસિબિલિટી લાગુ કરવા સૂચના આપવામાં આવી હતી.   

OTP આવવામાં સમય લાગી શકે છે   

જો Jio, Airtel, Vi અને BSNL 1 ડિસેમ્બરથી ટ્રેસિબિલિટી નિયમ લાગુ કરે છે, તો OTP મેસેજ આવવામાં સમય લાગી શકે છે. આવી સ્થિતિમાં, જો તમે બેંકિંગ અથવા રિઝર્વેશન જેવું કોઈ કામ કરો છો, તો તમને OTT મેળવવામાં સમય લાગી શકે છે. વાસ્તવમાં, TRAIએ આવું પગલું એટલા માટે લીધું છે કારણ કે ઘણી વખત સ્કેમર્સ નકલી OTP સંદેશાઓ દ્વારા લોકોના ઉપકરણોને ઍક્સેસ કરે છે અને તેના કારણે લોકોને ભારે નુકસાન થાય છે. ટ્રાઈએ તમામ ટેલિકોમ કંપનીઓ પર આનો કડક અમલ કરવાનો નિર્ણય લીધો છે.    

રાશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર, 31 ડિસેમ્બર પહેલા કરો આ કામ નહીં તો બ્લોક થઈ જશે કાર્ડ! 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ideas of India 2025: ચૂંટણીમાં કૉંગ્રેસને મળતી હાર  પર શું બોલ્યા સચિન પાયલટ 
Ideas of India 2025: ચૂંટણીમાં કૉંગ્રેસને મળતી હાર  પર શું બોલ્યા સચિન પાયલટ 
ખાખીને સલામ,  સમૂહ લગ્નના આયોજકો ફરાર, રાજકોટ પોલીસે દીકરીઓના કરાવ્યા લગ્ન 
ખાખીને સલામ,  સમૂહ લગ્નના આયોજકો ફરાર, રાજકોટ પોલીસે દીકરીઓના કરાવ્યા લગ્ન 
Ideas of India Summit: ' આજનો યુવા જાગશે, દાંત સાફ કરશે, 1.5 GB ડેટા ખર્ચ કરશે અને સૂઈ જશે', ખાન સરે નવી પેઢીને માર્યો ટોણો
Ideas of India Summit: ' આજનો યુવા જાગશે, દાંત સાફ કરશે, 1.5 GB ડેટા ખર્ચ કરશે અને સૂઈ જશે', ખાન સરે નવી પેઢીને માર્યો ટોણો
Rajkot: ભારે કરી! વર તૈયાર, વધુ તૈયાર, જાનૈયા તૈયાર પરંતુ આયોજકો ફરાર, રાજકોટ સમૂહ લગ્નમાં વરઘોડીયા રઝડી પડ્યા
Rajkot: ભારે કરી! વર તૈયાર, વધુ તૈયાર, જાનૈયા તૈયાર પરંતુ આયોજકો ફરાર, રાજકોટ સમૂહ લગ્નમાં વરઘોડીયા રઝડી પડ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Suicide Case : સોશિયલ મીડિયા સ્ટાર રાધિકા ધામેચા કરી લીધો આપઘાત , શું છે કારણ?Rajkot Samuh Lagna : સમૂહ લગ્નના આયોજકો ભૂગર્ભમાં | 28 વરઘોડિયા રઝળી પડ્યાAmbalal Patel : ફેબ્રુઆરીના અંતમાં ગુજરાતમાં માવઠાની અંબાલાલ પટેલની આગાહીHun To Bolish : હું તો બોલીશ : ભાષા જાય તો સંસ્કૃતિ જાય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ideas of India 2025: ચૂંટણીમાં કૉંગ્રેસને મળતી હાર  પર શું બોલ્યા સચિન પાયલટ 
Ideas of India 2025: ચૂંટણીમાં કૉંગ્રેસને મળતી હાર  પર શું બોલ્યા સચિન પાયલટ 
ખાખીને સલામ,  સમૂહ લગ્નના આયોજકો ફરાર, રાજકોટ પોલીસે દીકરીઓના કરાવ્યા લગ્ન 
ખાખીને સલામ,  સમૂહ લગ્નના આયોજકો ફરાર, રાજકોટ પોલીસે દીકરીઓના કરાવ્યા લગ્ન 
Ideas of India Summit: ' આજનો યુવા જાગશે, દાંત સાફ કરશે, 1.5 GB ડેટા ખર્ચ કરશે અને સૂઈ જશે', ખાન સરે નવી પેઢીને માર્યો ટોણો
Ideas of India Summit: ' આજનો યુવા જાગશે, દાંત સાફ કરશે, 1.5 GB ડેટા ખર્ચ કરશે અને સૂઈ જશે', ખાન સરે નવી પેઢીને માર્યો ટોણો
Rajkot: ભારે કરી! વર તૈયાર, વધુ તૈયાર, જાનૈયા તૈયાર પરંતુ આયોજકો ફરાર, રાજકોટ સમૂહ લગ્નમાં વરઘોડીયા રઝડી પડ્યા
Rajkot: ભારે કરી! વર તૈયાર, વધુ તૈયાર, જાનૈયા તૈયાર પરંતુ આયોજકો ફરાર, રાજકોટ સમૂહ લગ્નમાં વરઘોડીયા રઝડી પડ્યા
Rajkot:  ઇન્સ્ટાગ્રામ ક્વિન ‘તોફાની રાધા’ની આત્મહત્યા, સ્ટેટસમાં રાખ્યું, 'ફેંસલા કરના પડતા હૈ, પન્ના પલટના હૈ યા કિતાબ બંધ કરની હૈ'
Rajkot: ઇન્સ્ટાગ્રામ ક્વિન ‘તોફાની રાધા’ની આત્મહત્યા, સ્ટેટસમાં રાખ્યું, 'ફેંસલા કરના પડતા હૈ, પન્ના પલટના હૈ યા કિતાબ બંધ કરની હૈ'
Gujarat Rain: રાજ્યમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: રાજ્યમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Ideas of India Summit 2025: 'પોતાની જાત પર કેવી રીતે કરવો કંટ્રોલ?' મોટિવેશનલ સ્પીકર ગૌર ગોપાલ દાસે આપી ટિપ્સ
Ideas of India Summit 2025: 'પોતાની જાત પર કેવી રીતે કરવો કંટ્રોલ?' મોટિવેશનલ સ્પીકર ગૌર ગોપાલ દાસે આપી ટિપ્સ
Surat: અસામાજિક તત્વોએ ફિલ્મી સ્ટાઈલમાં આતંક મચાવ્યો, ઘર સળગાવવાનો પ્રયાસ, કારને આગ ચાંપી 
Surat: અસામાજિક તત્વોએ ફિલ્મી સ્ટાઈલમાં આતંક મચાવ્યો, ઘર સળગાવવાનો પ્રયાસ, કારને આગ ચાંપી 
Embed widget