શોધખોળ કરો

1 ડિસેમ્બરથી મોબાઈલમાં નહીં આવે OTP ! Jio, Airtel, Vi અને BSNL યૂઝર્સ જાણે નવો નિયમ 

ટ્રાઈએ ટેલિકોમ કંપનીઓને ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે ટ્રેસિબિલિટી લાગુ કરવા સૂચના આપી હતી.

TRAI New Rule:    જેમ જેમ ઇન્ટરનેટ અને સ્માર્ટફોનનો ઉપયોગ વધ્યો છે તેમ તેમ અનેક પ્રકારના જોખમો પણ વધ્યા છે. સ્માર્ટફોને આપણાં ઘણાં મુશ્કેલ કાર્યોને સરળ બનાવ્યાં છે એટલું જ નહીં, તેણે સ્કેમર્સ અને સાયબર ગુનેગારોને લોકોને છેતરવાની એક સ્માર્ટ રીત પણ આપી છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ લોકોને કૌભાંડો અને ઓનલાઈન છેતરપિંડીથી બચાવવા માટે તાજેતરના ભૂતકાળમાં ઘણાં પગલાં લીધાં છે.

તાજેતરમાં ટ્રાઈએ ટેલિકોમ કંપનીઓને ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે ટ્રેસિબિલિટી લાગુ કરવા સૂચના આપી હતી. આ એક મોટો નિર્ણય હતો. તમને જણાવી દઈએ કે TRAI એ ઓગસ્ટમાં કોમર્શિયલ મેસેજ અને OTP સંબંધિત ટ્રેસેબિલિટી નિયમો લાગુ કરવા માટે સૂચનાઓ જારી કરી હતી. ટ્રાઈએ તેના અમલીકરણની તારીખ ઘણી વખત બદલી છે.

ટ્રાઈએ સમયમર્યાદા લંબાવી છે 

ટેલિકોમ કંપનીઓ પાસે અગાઉ TRAI OTP મેસેજ ટ્રેસિબિલિટી લાગુ કરવા માટે 31 ઓક્ટોબર સુધીનો સમય હતો. Jio, Airtel, Vi અને BSNLની માંગને પગલે કંપનીએ તેની સમયમર્યાદા 31 નવેમ્બર સુધી લંબાવી હતી. હવે જ્યારે તેની સમયમર્યાદા નવેમ્બરમાં પૂરી થવા જઈ રહી છે, ત્યારે ટેલિકોમ કંપનીઓએ કોમર્શિયલ મેસેજ અને OTP મેસેજને ટ્રૅક કરવા માટે ટ્રેસેબિલિટી નિયમનો અમલ કરવો પડશે.

તાજેતરમાં ટ્રાઈએ ટેલિકોમ નિયમોમાં ફેરફાર કર્યો છે. TRAI દ્વારા ટેલિકોમ કંપનીઓને OTP આધારિત સંદેશાઓને ટ્રૅક કરવા માટે ટ્રેસિબિલિટી લાગુ કરવા સૂચના આપવામાં આવી હતી.   

OTP આવવામાં સમય લાગી શકે છે   

જો Jio, Airtel, Vi અને BSNL 1 ડિસેમ્બરથી ટ્રેસિબિલિટી નિયમ લાગુ કરે છે, તો OTP મેસેજ આવવામાં સમય લાગી શકે છે. આવી સ્થિતિમાં, જો તમે બેંકિંગ અથવા રિઝર્વેશન જેવું કોઈ કામ કરો છો, તો તમને OTT મેળવવામાં સમય લાગી શકે છે. વાસ્તવમાં, TRAIએ આવું પગલું એટલા માટે લીધું છે કારણ કે ઘણી વખત સ્કેમર્સ નકલી OTP સંદેશાઓ દ્વારા લોકોના ઉપકરણોને ઍક્સેસ કરે છે અને તેના કારણે લોકોને ભારે નુકસાન થાય છે. ટ્રાઈએ તમામ ટેલિકોમ કંપનીઓ પર આનો કડક અમલ કરવાનો નિર્ણય લીધો છે.    

રાશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર, 31 ડિસેમ્બર પહેલા કરો આ કામ નહીં તો બ્લોક થઈ જશે કાર્ડ! 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
Bihar: બિહારમાં મહિલા બની શકે છે ડિપ્ટી CM, 20 મંત્રી લઈ શકે છે શપથ
Bihar: બિહારમાં મહિલા બની શકે છે ડિપ્ટી CM, 20 મંત્રી લઈ શકે છે શપથ
કેન્દ્રિય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આઠમા પગાર પંચ અગાઉ DAમાં થઈ શકે છે ત્રણ વખત વધારો
કેન્દ્રિય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આઠમા પગાર પંચ અગાઉ DAમાં થઈ શકે છે ત્રણ વખત વધારો
Ahmedabad:  ભુવાલડી હિટ એન્ડ રનમાં 3 દિવસ બાદ પણ નબીરાને શોધવામાં પોલીસ નિષ્ફળ
Ahmedabad: ભુવાલડી હિટ એન્ડ રનમાં 3 દિવસ બાદ પણ નબીરાને શોધવામાં પોલીસ નિષ્ફળ
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડ , પ્રેમપ્રકરણમાં કરી હત્યા?
Harit Shukla :  BLOની ધરપકડ મામલે મુખ્ય ચૂંટણી અધિકારીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : 'પ્રામાણિકતાનું પોસ્ટર'
Hun To Bolish : હું તો બોલીશ : કોણ વસૂલે છે ખેડૂતો પાસે રૂપિયા?
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી ધારાસભ્યને સળી?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
Bihar: બિહારમાં મહિલા બની શકે છે ડિપ્ટી CM, 20 મંત્રી લઈ શકે છે શપથ
Bihar: બિહારમાં મહિલા બની શકે છે ડિપ્ટી CM, 20 મંત્રી લઈ શકે છે શપથ
કેન્દ્રિય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આઠમા પગાર પંચ અગાઉ DAમાં થઈ શકે છે ત્રણ વખત વધારો
કેન્દ્રિય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આઠમા પગાર પંચ અગાઉ DAમાં થઈ શકે છે ત્રણ વખત વધારો
Ahmedabad:  ભુવાલડી હિટ એન્ડ રનમાં 3 દિવસ બાદ પણ નબીરાને શોધવામાં પોલીસ નિષ્ફળ
Ahmedabad: ભુવાલડી હિટ એન્ડ રનમાં 3 દિવસ બાદ પણ નબીરાને શોધવામાં પોલીસ નિષ્ફળ
ઓટો ડ્રાઈવરની પુત્રી મીનાક્ષી હુડ્ડાએ કરી કમાલ, વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ ફાઇનલમાં કરી ધમાકેદાર એન્ટ્રી
ઓટો ડ્રાઈવરની પુત્રી મીનાક્ષી હુડ્ડાએ કરી કમાલ, વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ ફાઇનલમાં કરી ધમાકેદાર એન્ટ્રી
જો આ કામ નહીં કરો તો તમારુ પાન કાર્ડ થઈ જશે બેકાર, આવશે મુશ્કેલીઓ
જો આ કામ નહીં કરો તો તમારુ પાન કાર્ડ થઈ જશે બેકાર, આવશે મુશ્કેલીઓ
Guwahati: ગુવાહાટી ટેસ્ટ માટે સાઉથ આફ્રિકાએ આ ખેલાડીને ટીમમાં કર્યો સામેલ, ભારત માટે કેટલો ખતરનાક?
Guwahati: ગુવાહાટી ટેસ્ટ માટે સાઉથ આફ્રિકાએ આ ખેલાડીને ટીમમાં કર્યો સામેલ, ભારત માટે કેટલો ખતરનાક?
PM Svanidhi Scheme: ગેરન્ટી વિના 90,000 સુધીની લોન આપી રહી છે, ફક્ત આધાર કાર્ડ લઈને આવો અને લઈ જાવ
PM Svanidhi Scheme: ગેરન્ટી વિના 90,000 સુધીની લોન આપી રહી છે, ફક્ત આધાર કાર્ડ લઈને આવો અને લઈ જાવ
Embed widget