શોધખોળ કરો

Pan Card: પાન કાર્ડનો ઉપયોગ ઘણા મહત્વપૂર્ણ કાર્યોમાં થાય છે, જાણો તેનાથી સંબંધિત સંપૂર્ણ વિગતો આ લેખમાં 

પાન કાર્ડ વર્તમાન સમયમાં સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક છે. આજે કોઈપણ પ્રકારના સત્તાવાર કામ માટે પાન કાર્ડની જરૂર છે. આજે આવકવેરા સંબંધિત કામ તેમજ બેંકિંગ સંબંધિત કામ માટે PAN કાર્ડની જરૂર છે.

પાન કાર્ડ વર્તમાન સમયમાં સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક છે. આજે કોઈપણ પ્રકારના સત્તાવાર કામ માટે પાન કાર્ડની જરૂર છે. આજે આવકવેરા સંબંધિત કામ તેમજ બેંકિંગ સંબંધિત કામ માટે PAN કાર્ડની જરૂર છે. પાન કાર્ડ આવકવેરા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવે છે. જો તમારી પાસે PAN કાર્ડ નથી, તો તમારા ઘણા કામ અટકી શકે છે. નાણાકીય વ્યવહારો ઉપરાંત પણ ઘણા કામો માટે પણ પાન કાર્ડ જરૂરી બની ગયેલ છે.

આ કામો માટે પાન કાર્ડ જરૂરી છે

આઇટી રિટર્ન ફાઇલ કરતી વખતે, 

- બેંકમાં ખાતું ખોલાવવું
- કારના ખરીદ વેચાણ વખતે
- ટેલિફોન કનેક્શન માટે
- 5 લાખથી વધુના ઘરેણાની ખરીદી વખતે 
- સિક્યોરિટીઝમાં રોકાણ કરતી વખતે અથવા રૂ. 50,000થી વધુના વ્યવહારો ઉપર 
- વીમા પ્રિમિયમ ભરવા માટે
- વિદેશી હૂંડિયામણ, મિલકત, લોન, FD, રોકડ જમા વગેરે સમયે પણ પાન કાર્ડ જરૂરી છે.

પાન કાર્ડ આજીવન માન્ય છે

એકવાર PAN Card મેળવ્યા પછી તે આખા દેશમાં આજીવન સમય માટે માન્ય છે. આયકર વિભાગના જણાવ્યા મુજબ, એક જ PAN હોઈ શકે છે. એકથી વધુ પાન કાર્ડ બનાવવું ગેરકાયદેસર છે. આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 272B હેઠળ, જો એકથી વધુ પાન કાર્ડ મળી આવે તો 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે.

આ કામ માટે પાન કાર્ડ જરૂરી છે

- 5 લાખ કે તેથી વધુની સ્થાવર મિલકતના વેચાણ અથવા ખરીદી પર.
- ટુ વ્હીલર સિવાય અન્ય વાહનોના વેચાણ કે ખરીદીમાં પણ પાન કાર્ડની જરૂર પડે છે.
- હોટેલ અથવા રેસ્ટોરન્ટમાં એક સમયે 25,000 રૂપિયાથી વધુની ચુકવણી પર.
- જો તમે વિદેશ યાત્રાના સમયે 25,000 રૂપિયાથી વધુની રોકડ ચુકવણી કરો છો, તો PAN નંબર આપવો જરૂરી છે.
- બોન્ડ મેળવવા માટે RBIને રૂ. 50,000 કે તેથી વધુ રકમ ચૂકવણી કરતી વખતે.
- બોન્ડ્સ અથવા ડિબેન્ચર્સ ઇશ્યૂ કરવા માટે કંપની અથવા સંસ્થાને રૂ. 50,000 કે તેથી વધુ રકમ ચૂકવતી વખતે.
- જો તમે મ્યુચ્યુઅલ ફંડ ખરીદી રહ્યા છો, તો તમારે PANની વિગતો આપવી પડશે.
- જો તમે કોઈપણ એક બેંકિંગ સંસ્થામાં 24 કલાકમાં 50,000 રૂપિયાથી વધુ જમા કરાવો છો, તો PANની વિગતો આપવી પડશે.
- જો તમે 5 લાખ રૂપિયાથી વધુના ઘરેણા ખરીદો છો, તો તમારે PANની વિગતો આપવી જરૂરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
Share Market Today Opning: શેરબજારમાં ભૂકંપ, સેંસેક્સમાં 700થી વધુ પોઇન્ટનો કડાકો
Share Market Today Opning: શેરબજારમાં ભૂકંપ, સેંસેક્સમાં 700થી વધુ પોઇન્ટનો કડાકો
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
Embed widget