શોધખોળ કરો

રેશનકાર્ડ ધારકોને 1 માર્ચથી ઘઉં મળવાનું બંધ થઈ જશે? જાણો કેન્દ્ર સરકારે શું ખુલાસો કર્યો

'ટેકનિકલ બ્લોગ' નામની યુટ્યુબ ચેનલના વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 1 માર્ચ, 2023થી રેશનકાર્ડ ધારકોને ઘઉં મળવાનું બંધ થઈ જશે.

Ration Card Fact Check: ભારત સરકાર દ્વારા દેશના ગરીબો માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. જે અંતર્ગત ગરીબોને મફત રાશન અને સમાન વસ્તુઓ પણ આપવામાં આવે છે. આ ઉપરાંત રાશન કાર્ડ દ્વારા લોકોને અનાજ આપવાનું કામ પણ કરવામાં આવે છે. સરકારી યોજનાઓને લઈને સોશિયલ મીડિયા પર પણ અનેક પ્રકારના દાવા કરવામાં આવે છે. આવો જ દાવો રેશનકાર્ડ ધારકો અંગે કરવામાં આવી રહ્યો છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે 1 માર્ચ 2023થી રેશનકાર્ડ ધારકોને ઘઉં મળવાનું બંધ થઈ જશે. ઘણા લોકો સોશિયલ મીડિયા પર આવા દાવાઓ શેર કરી રહ્યા છે.

શું છે વાયરલ દાવો

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા દાવામાં કહેવામાં આવી રહ્યું છે કે માર્ચથી રાશન કાર્ડ પર ઘઉં નહીં મળે. 'ટેકનિકલ બ્લોગ' નામની યુટ્યુબ ચેનલના વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 1 માર્ચ, 2023થી રેશનકાર્ડ ધારકોને ઘઉં મળવાનું બંધ થઈ જશે. સરકાર દ્વારા જારી કરાયેલા આદેશને ટાંકીને આ દાવો સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહ્યો છે. જેના કારણે ઘણા લોકોની મુશ્કેલી પણ વધી શકે છે, જેમને દર મહિને રેશન કાર્ડ દ્વારા ઘઉં મળે છે.

આ છે વાયરલ દાવાની સત્યતા

હવે અમે તમને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ દાવાની સત્યતા જણાવીએ. ખરેખર, સરકાર દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. એટલે કે રેશનકાર્ડ પર તમને ઘઉંનો જથ્થો મળતો રહેશે તે ભવિષ્યમાં પણ મળતો રહેશે. આ સિવાય તમે સરકારની ફ્રી રાશન યોજનાનો પણ લાભ લેતા રહેશો. 1 માર્ચ, 2023 થી નિયમોમાં કોઈ ફેરફાર નથી. આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. જો તમને પણ આવો કોઈ મેસેજ કે વાઈરલ સ્ક્રીનશોટ મળે તો વિશ્વાસ ન કરો. આ વિશે મોકલનારને પણ જાણ કરો. PIBએ પણ આ વાયરલ દાવાની હકીકત તપાસી છે અને કહ્યું છે કે વીડિયોમાં કરવામાં આવેલો દાવો નકલી છે, ભારત સરકારે આવો કોઈ નિર્ણય લીધો નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
Advertisement

વિડિઓઝ

Rajkot News: રાજકોટના HDFC બેંક બહાર નવી નકોર ચલણી નોટ લેવા માટે લાગી લાંબી લાઈન
Vadodara Accident News: વડોદરામાં કચરાની ગાડીનો કહેર, ડોર ટુ ડોર કચરો ઉઠાવતી ગાડીએ 3 લોકોને લીધા અડફેટે Garbage truck accident in Vadodara, door-to-door garbage truck hits 3 people
Patan stone pelting: પાટણ- શિહોરી હાઈવે પર અસામાજિક તત્વોનો આતંક, બસ અને ડમ્પર પર કરાયો પથ્થરમારો
Rajkot Khetla Aapa Temple:  રાજકોટમાં ખેતલાઆપા મંદિરમાંથી 52 સાપ મળતા ખળભળાટ
Hardik Patel: નિકોલના કેસમાં ભાજપ MLA હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જફ્રેમ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યો; NIA કરશે ધરપકડ; અમેરિકાથી કરવામાં આવ્યો છે ડિપોર્ટ
લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યો; NIA કરશે ધરપકડ; અમેરિકાથી કરવામાં આવ્યો છે ડિપોર્ટ
Bihar: બિહારમાં મહિલા બની શકે છે ડિપ્ટી CM, 20 મંત્રી લઈ શકે છે શપથ
Bihar: બિહારમાં મહિલા બની શકે છે ડિપ્ટી CM, 20 મંત્રી લઈ શકે છે શપથ
કેન્દ્રિય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આઠમા પગાર પંચ અગાઉ DAમાં થઈ શકે છે ત્રણ વખત વધારો
કેન્દ્રિય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આઠમા પગાર પંચ અગાઉ DAમાં થઈ શકે છે ત્રણ વખત વધારો
Ahmedabad:  ભુવાલડી હિટ એન્ડ રનમાં 3 દિવસ બાદ પણ નબીરાને શોધવામાં પોલીસ નિષ્ફળ
Ahmedabad: ભુવાલડી હિટ એન્ડ રનમાં 3 દિવસ બાદ પણ નબીરાને શોધવામાં પોલીસ નિષ્ફળ
Embed widget