શોધખોળ કરો

રેશનકાર્ડ ધારકોને 1 માર્ચથી ઘઉં મળવાનું બંધ થઈ જશે? જાણો કેન્દ્ર સરકારે શું ખુલાસો કર્યો

'ટેકનિકલ બ્લોગ' નામની યુટ્યુબ ચેનલના વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 1 માર્ચ, 2023થી રેશનકાર્ડ ધારકોને ઘઉં મળવાનું બંધ થઈ જશે.

Ration Card Fact Check: ભારત સરકાર દ્વારા દેશના ગરીબો માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. જે અંતર્ગત ગરીબોને મફત રાશન અને સમાન વસ્તુઓ પણ આપવામાં આવે છે. આ ઉપરાંત રાશન કાર્ડ દ્વારા લોકોને અનાજ આપવાનું કામ પણ કરવામાં આવે છે. સરકારી યોજનાઓને લઈને સોશિયલ મીડિયા પર પણ અનેક પ્રકારના દાવા કરવામાં આવે છે. આવો જ દાવો રેશનકાર્ડ ધારકો અંગે કરવામાં આવી રહ્યો છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે 1 માર્ચ 2023થી રેશનકાર્ડ ધારકોને ઘઉં મળવાનું બંધ થઈ જશે. ઘણા લોકો સોશિયલ મીડિયા પર આવા દાવાઓ શેર કરી રહ્યા છે.

શું છે વાયરલ દાવો

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા દાવામાં કહેવામાં આવી રહ્યું છે કે માર્ચથી રાશન કાર્ડ પર ઘઉં નહીં મળે. 'ટેકનિકલ બ્લોગ' નામની યુટ્યુબ ચેનલના વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 1 માર્ચ, 2023થી રેશનકાર્ડ ધારકોને ઘઉં મળવાનું બંધ થઈ જશે. સરકાર દ્વારા જારી કરાયેલા આદેશને ટાંકીને આ દાવો સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહ્યો છે. જેના કારણે ઘણા લોકોની મુશ્કેલી પણ વધી શકે છે, જેમને દર મહિને રેશન કાર્ડ દ્વારા ઘઉં મળે છે.

આ છે વાયરલ દાવાની સત્યતા

હવે અમે તમને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ દાવાની સત્યતા જણાવીએ. ખરેખર, સરકાર દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. એટલે કે રેશનકાર્ડ પર તમને ઘઉંનો જથ્થો મળતો રહેશે તે ભવિષ્યમાં પણ મળતો રહેશે. આ સિવાય તમે સરકારની ફ્રી રાશન યોજનાનો પણ લાભ લેતા રહેશો. 1 માર્ચ, 2023 થી નિયમોમાં કોઈ ફેરફાર નથી. આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. જો તમને પણ આવો કોઈ મેસેજ કે વાઈરલ સ્ક્રીનશોટ મળે તો વિશ્વાસ ન કરો. આ વિશે મોકલનારને પણ જાણ કરો. PIBએ પણ આ વાયરલ દાવાની હકીકત તપાસી છે અને કહ્યું છે કે વીડિયોમાં કરવામાં આવેલો દાવો નકલી છે, ભારત સરકારે આવો કોઈ નિર્ણય લીધો નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
Embed widget