શોધખોળ કરો

Fake News Alert: શું બે બેન્ક એકાઉન્ટ છે તો આપવો પડશે દંડ? જાણો વાયરલ મેસેજ પાછળનું સત્ય

Fake News Alert: ભારતમાં એવા ઘણા લોકો છે જેમની પાસે એક કરતા વધુ બેન્ક ખાતા છે

Fake News Alert: ભારતમાં એવા ઘણા લોકો છે જેમની પાસે એક કરતા વધુ બેન્ક ખાતા છે. આવી સ્થિતિમાં જો તમારી પાસે એકથી વધુ બેન્ક ખાતા છે, તો તમારે દંડ ભરવો પડશે, એવા સમાચાર લોકોને પરેશાન કરી શકે છે. ખાસ કરીને તે લોકો જે ખાનગી કંપનીઓમાં કામ કરે છે. વાસ્તવમાં ખાનગી કંપનીઓમાં કામ કરતા મોટાભાગના લોકો પાસે એકથી વધુ બેન્ક ખાતા હોય છે.

આ એટલા માટે છે કારણ કે જેવી તમે કંપનીઓ સ્વિચ કરો છો અને બીજી કંપનીમાં જાઓ છો તે કંપની તમારી ટાઈ-અપ બેન્કમાં તમારું સેલરી એકાઉન્ટ ખોલે છે. આમ કરીને કેટલાક લોકો બે-ચાર-પાંચ બેન્કોમાં ખાતા ખોલાવે છે. ચાલો હવે જાણીએ કે આ દાવાની સત્યતા શું છે.

પહેલા જાણો શું છે દાવો

હાલમાં જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે જો તમારી પાસે એકથી વધુ બેન્ક એકાઉન્ટ છે તો તમને દંડ થઈ શકે છે. આ દાવામાં આરબીઆઈના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું છે કે આરબીઆઈએ એક નવી ગાઈડલાઈન બહાર પાડી છે, જે અંતર્ગત જો કોઈ વ્યક્તિના બે બેન્ક ખાતા હશે તો તેને સખત દંડ ફટકારવામાં આવશે. ચાલો હવે જાણીએ દાવાની સત્યતા.

શું છે દાવા પાછળનું સત્ય

આ દાવા પર પીઆઈબીનું ફેક્ટ ચેક છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ રવિવારે આ દાવાને ખોટો ગણાવ્યો હતો. પીઆઈબીએ લખ્યું છે કે કેટલાક લેખો એવી ગેરસમજ ફેલાવી રહ્યા છે કે જો તમારી પાસે બે બેન્ક એકાઉન્ટ છે તો તમને દંડ કરવામાં આવશે. જ્યારે આરબીઆઈએ આવી કોઈ માર્ગદર્શિકા બહાર પાડી નથી. એટલે કે આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. પીઆઈબીએ કહ્યું કે તમારે આવા સમાચાર અને અફવાઓથી દૂર રહેવું જોઈએ.

એક વ્યક્તિ કેટલા બેન્ક એકાઉન્ટ્સ રાખી શકે છે.

ભારતમાં એક વ્યક્તિ કેટલા બેન્ક એકાઉન્ટ્સ રાખી શકે છે તેની સંખ્યા નિશ્ચિત નથી. એટલે કે ભારતમાં વ્યક્તિ કેટલા બેન્ક ખાતા ખોલી શકે તેની કોઈ મર્યાદા નથી. તમે તમારી ઈચ્છા અને જરૂરિયાત મુજબ ગમે તેટલા બેન્ક એકાઉન્ટ ઓપન કરાવી શકો છો. આરબીઆઈએ આ માટે કોઈ મર્યાદા નક્કી કરી નથી. જો કે, તમે જેટલા વધુ બેન્ક ખાતા ખોલો છો, તમારે તેમની વધુ કાળજી લેવી પડશે. એટલે કે તેમાં એક નિશ્ચિત રકમ રાખવી પડશે. જો તમે આમ ન કરો તો તે તમારા CIBIL સ્કોરને અસર કરી શકે છે.

7th Pay Commission: નવા વર્ષે વધશે પગાર, કર્મચારીઓ અને પેન્શનરોને મળશે DAમાં વધારાનો ફાયદો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 
SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી
SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Embed widget