શોધખોળ કરો

Fake News Alert: શું બે બેન્ક એકાઉન્ટ છે તો આપવો પડશે દંડ? જાણો વાયરલ મેસેજ પાછળનું સત્ય

Fake News Alert: ભારતમાં એવા ઘણા લોકો છે જેમની પાસે એક કરતા વધુ બેન્ક ખાતા છે

Fake News Alert: ભારતમાં એવા ઘણા લોકો છે જેમની પાસે એક કરતા વધુ બેન્ક ખાતા છે. આવી સ્થિતિમાં જો તમારી પાસે એકથી વધુ બેન્ક ખાતા છે, તો તમારે દંડ ભરવો પડશે, એવા સમાચાર લોકોને પરેશાન કરી શકે છે. ખાસ કરીને તે લોકો જે ખાનગી કંપનીઓમાં કામ કરે છે. વાસ્તવમાં ખાનગી કંપનીઓમાં કામ કરતા મોટાભાગના લોકો પાસે એકથી વધુ બેન્ક ખાતા હોય છે.

આ એટલા માટે છે કારણ કે જેવી તમે કંપનીઓ સ્વિચ કરો છો અને બીજી કંપનીમાં જાઓ છો તે કંપની તમારી ટાઈ-અપ બેન્કમાં તમારું સેલરી એકાઉન્ટ ખોલે છે. આમ કરીને કેટલાક લોકો બે-ચાર-પાંચ બેન્કોમાં ખાતા ખોલાવે છે. ચાલો હવે જાણીએ કે આ દાવાની સત્યતા શું છે.

પહેલા જાણો શું છે દાવો

હાલમાં જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે જો તમારી પાસે એકથી વધુ બેન્ક એકાઉન્ટ છે તો તમને દંડ થઈ શકે છે. આ દાવામાં આરબીઆઈના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું છે કે આરબીઆઈએ એક નવી ગાઈડલાઈન બહાર પાડી છે, જે અંતર્ગત જો કોઈ વ્યક્તિના બે બેન્ક ખાતા હશે તો તેને સખત દંડ ફટકારવામાં આવશે. ચાલો હવે જાણીએ દાવાની સત્યતા.

શું છે દાવા પાછળનું સત્ય

આ દાવા પર પીઆઈબીનું ફેક્ટ ચેક છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ રવિવારે આ દાવાને ખોટો ગણાવ્યો હતો. પીઆઈબીએ લખ્યું છે કે કેટલાક લેખો એવી ગેરસમજ ફેલાવી રહ્યા છે કે જો તમારી પાસે બે બેન્ક એકાઉન્ટ છે તો તમને દંડ કરવામાં આવશે. જ્યારે આરબીઆઈએ આવી કોઈ માર્ગદર્શિકા બહાર પાડી નથી. એટલે કે આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. પીઆઈબીએ કહ્યું કે તમારે આવા સમાચાર અને અફવાઓથી દૂર રહેવું જોઈએ.

એક વ્યક્તિ કેટલા બેન્ક એકાઉન્ટ્સ રાખી શકે છે.

ભારતમાં એક વ્યક્તિ કેટલા બેન્ક એકાઉન્ટ્સ રાખી શકે છે તેની સંખ્યા નિશ્ચિત નથી. એટલે કે ભારતમાં વ્યક્તિ કેટલા બેન્ક ખાતા ખોલી શકે તેની કોઈ મર્યાદા નથી. તમે તમારી ઈચ્છા અને જરૂરિયાત મુજબ ગમે તેટલા બેન્ક એકાઉન્ટ ઓપન કરાવી શકો છો. આરબીઆઈએ આ માટે કોઈ મર્યાદા નક્કી કરી નથી. જો કે, તમે જેટલા વધુ બેન્ક ખાતા ખોલો છો, તમારે તેમની વધુ કાળજી લેવી પડશે. એટલે કે તેમાં એક નિશ્ચિત રકમ રાખવી પડશે. જો તમે આમ ન કરો તો તે તમારા CIBIL સ્કોરને અસર કરી શકે છે.

7th Pay Commission: નવા વર્ષે વધશે પગાર, કર્મચારીઓ અને પેન્શનરોને મળશે DAમાં વધારાનો ફાયદો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચઃ કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો? 2.0 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થવા છતાં પગાર બમણો નહીં થાય!
8મું પગાર પંચઃ કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો? 2.0 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થવા છતાં પગાર બમણો નહીં થાય!
Gold Silver Price Today: ચાંદી 6 દિવસમાં ₹15500 સસ્તી થઈ, સોનાના ભાવમાં વધારો
Gold Silver Price Today: ચાંદી 6 દિવસમાં ₹15500 સસ્તી થઈ, સોનાના ભાવમાં વધારો
સોનાના ભાવ 50% ઘટશે? જાણો ગોલ્ડમેન સૅક્સ અને જે.પી. મોર્ગનની ચોંકાવનારી આગાહી
સોનાના ભાવ 50% ઘટશે? જાણો ગોલ્ડમેન સૅક્સ અને જે.પી. મોર્ગનની ચોંકાવનારી આગાહી
રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ આપવો ગેરકાયદેસર! જો બિલમાં ઉમેરાય તો તાત્કાલિક આ નંબર પર કરો કૉલ
રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ આપવો ગેરકાયદેસર! જો બિલમાં ઉમેરાય તો તાત્કાલિક આ નંબર પર કરો કૉલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget