શોધખોળ કરો

PM Kisan Yojana: ખેડૂતો માટે સારા સમાચાર! 11મા હપ્તાને લઈને આવ્યું આ નવું અપડેટ, જાણો કેવી રીતે થશે ફાયદો

તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા મળે છે.

PM Kisan Yojana: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM કિસાન સન્માન નિધિ) હેઠળ દેશના કરોડો ખેડૂતોને કેન્દ્ર સરકાર દ્વારા નવા વર્ષ પર ભેટ આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારે 1 જાન્યુઆરીએ PM કિસાનના 10મા હપ્તાના પૈસા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. જો PM કિસાનના પૈસા હજુ સુધી તમારા ખાતામાં આવ્યા નથી, તો તમારે તરત જ તમારી વિગતો તપાસવી જોઈએ. અન્યથા તમને 11મા હપ્તાના પૈસા પણ નહીં મળે. કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજનાના 11મા હપ્તાને લઈને મોટી માહિતી આપી છે.

6000 રૂપિયા વાર્ષિક

તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા મળે છે. જે 3 હપ્તામાં ચૂકવવામાં આવે છે. આમાં 2000-2000 રૂપિયાના 3 હપ્તાના પૈસા સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થાય છે.

10 કરોડથી વધુ લોકોને નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએમ કિસાન સ્કીમના 11મા હપ્તાના પૈસા એપ્રિલ મહિનામાં જારી કરવામાં આવી શકે છે. 1 જાન્યુઆરી, 2022ના રોજ, સરકાર દ્વારા 10.09 કરોડ લાભાર્થીઓના ખાતામાં 10મા હપ્તાના નાણાં મોકલવામાં આવ્યા હતા. સરકારે રૂ. 20,900 કરોડની રકમ ટ્રાન્સફર કરી હતી.

આ રીતે સ્ટેટસ ચેક કરો

સૌથી પહેલા તમારે pmkisan.gov.in વેબસાઈટ પર જવું પડશે.

આ વેબસાઇટની જમણી બાજુએ ફાર્મર્સ કોર્નર પર ક્લિક કરો.

હવે તમારે Beneficiary Status પર ક્લિક કરવાનું રહેશે.

તમારું સ્ટેટસ ચેક કરવા માટે તમારે આધાર નંબર, મોબાઈલ નંબર જેવી તમામ વિગતો ભરવાની રહેશે.

પ્રક્રિયા પૂર્ણ થયા પછી, તમે સૂચિમાં તમારું નામ ચકાસી શકો છો.

જો પૈસા ન મળે તો આ નંબરો પર ફરિયાદ કરો

પીએમ કિસાન ટોલ ફ્રી નંબર: 18001155266

પીએમ કિસાન હેલ્પલાઈન નંબર: 155261

પીએમ કિસાન લેન્ડલાઇન નંબર્સ: 011-23381092, 23382401

PM કિસાનની નવી હેલ્પલાઇન: 011-24300606

પીએમ કિસાનની બીજી હેલ્પલાઇન છે: 0120-6025109

ઈ-મેલ આઈડી: pmkisan-ict@gov.in

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય: ટેક્સ સિસ્ટમ સરળ બનાવવા નવા આવકવેરા બિલને મંજૂરી
કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય: ટેક્સ સિસ્ટમ સરળ બનાવવા નવા આવકવેરા બિલને મંજૂરી
મહારાષ્ટ્રમાં રાજકીય તોફાનના એંધાણઃ શિંદે જૂથને પડકાર ફેંકતા ઉદ્ધવ ઠાકરે કહ્યું – ‘મરદના ફાડીયા હોય તો.....’
મહારાષ્ટ્રમાં રાજકીય તોફાનના એંધાણઃ શિંદે જૂથને પડકાર ફેંકતા ઉદ્ધવ ઠાકરે કહ્યું – ‘મરદના ફાડીયા હોય તો.....’
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jeet Adani weds Diva Shah: લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહHun To Bolish : હું તો બોલીશ :  'ઠગી' ડ્રો યથાવત ?Hun To Bolish : હું તો બોલીશ : એક જ સમાજના આંદોલનકારી આરોપમુક્ત કેમ?Patidar case: પાટીદાર કેસ બાદ OBC અને આદિવાસી કેસ પણ પરત ખેંચો: અલ્પેશ ઠાકોર અને ચૈતર વસાવાની માંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય: ટેક્સ સિસ્ટમ સરળ બનાવવા નવા આવકવેરા બિલને મંજૂરી
કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય: ટેક્સ સિસ્ટમ સરળ બનાવવા નવા આવકવેરા બિલને મંજૂરી
મહારાષ્ટ્રમાં રાજકીય તોફાનના એંધાણઃ શિંદે જૂથને પડકાર ફેંકતા ઉદ્ધવ ઠાકરે કહ્યું – ‘મરદના ફાડીયા હોય તો.....’
મહારાષ્ટ્રમાં રાજકીય તોફાનના એંધાણઃ શિંદે જૂથને પડકાર ફેંકતા ઉદ્ધવ ઠાકરે કહ્યું – ‘મરદના ફાડીયા હોય તો.....’
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહ, ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયામાં શેર કરી તસવીરો  
લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહ, ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયામાં શેર કરી તસવીરો  
પુત્રના લગ્ન પ્રસંગે ગૌતમ અદાણીનો સેવા કાર્યનો સંકલ્પ, 10,000 કરોડની માતબર સખાવતની જાહેરાત કરી 
પુત્રના લગ્ન પ્રસંગે ગૌતમ અદાણીનો સેવા કાર્યનો સંકલ્પ, 10,000 કરોડની માતબર સખાવતની જાહેરાત કરી 
પાટીદાર આંદોલન કેસ પરત ખેંચવા મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા: નિર્દોષોના નામ હતા એટલે કેસ……
પાટીદાર આંદોલન કેસ પરત ખેંચવા મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા: નિર્દોષોના નામ હતા એટલે કેસ……
શું પાટીદારો આંદોલનના કેસ પાછા ખેચવાની વાત હવાબાજી છે? ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ કર્યો મોટો ખુલાસો
શું પાટીદારો આંદોલનના કેસ પાછા ખેચવાની વાત હવાબાજી છે? ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ કર્યો મોટો ખુલાસો
Embed widget