શોધખોળ કરો

મંદી માટે રાજને નોટબંધી-જીએસટીને ગણાવ્યા જવાબદાર, કહ્યુ- એક જ વ્યક્તિનો નિર્ણય લેવો ઘાતક

દેશની અર્થવ્યવસ્થા ખૂબ મોટી થઇ ગઇ છે. તેને એક વ્યક્તિ ચલાવી શકે નહીં

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને મોદી સરકારની નીતિઓ પર મોટો હુમલો થયો છે. તેમણે ઇશારાઓમાં વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા કહ્યું કે, ભારતની અર્થવ્યવસ્થાને એક વ્યક્તિ પોતાની મરજીથી ચલાવી શકે નહીં. દેશની અર્થવ્યવસ્થા ખૂબ મોટી થઇ ગઇ છે. તેને એક વ્યક્તિ ચલાવી શકે નહીં. આપણે લોકો તેનું ઉદાહરણ જોઇ ચૂક્યા છીએ. નોંધનીય છે કે રાજન અગાઉથી પણ અનેકવાર સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવી ચૂક્યા છે. આ  વખતે પણ તેમણે કહ્યુ કે, જો એક જ વ્યક્તિ અર્થવ્યવસ્થા અંગે નિર્ણય લેશે તો તે ઘાતક સિદ્ધ છે. રાજને કહ્યું કે, નાણાકીય ખાદ્ય વધતા ભારતીય અર્થવ્યવસ્થા પર નકારાત્મક અસર પડશે. જેનાથી નીકળવા માટે ખૂબ સમય લાગી શકે છે. પૂર્વ ગવર્નર બ્રાઉન યુનિવર્સિટીમાં લેક્ચર આપી રહ્યા હતા. તેમણે કહ્યું કે, છેલ્લા અનેક વર્ષો સુધી સારુ પ્રદર્શન કર્યા બાદ ભારતીય અર્થવ્યવસ્થામાં નોંધનીય સ્તર પર મંદી આવી છે. વર્ષ 2016ની પ્રથમ ત્રિમાસિક ગાળામાં વિકાસ દર 9 ટકા રહ્યો હતો. જીડીપીમાં ઘટાડા માટે રાજને ઇન્વેસ્ટમેન્ટ, ઇમ્પોર્ટમાં મંદી જવાબદાર છે. ભારત માટે આર્થિક સંકટ એક લક્ષણના રૂપમાં જોવું જોઇએ નહીં કે મૂળ કારણના રૂપમાં. રાજને મંદી માટે નોટબંધી અને ત્યારબાદ જીએસટીના નિર્ણયને જવાબદાર ઠેરવ્યો હતો. જીએસટી જલદી લેવામાં આવેલો નિર્ણય હતો. જો બંન્ને નિર્ણય લેવામાં આવ્યો ના હોત તો આજે અર્થવ્યવસ્થા ખૂબ સારી હાલતમાં હોત.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget