શોધખોળ કરો

રૂપિયા ટ્રાન્સફર કરનારાઓ માટે સારા સમાચાર, RTGS-NEFTને લઈને RBIએ કર્યો મહત્ત્વનો નિર્ણય

આરબીઆઈ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, બેંકોએ આ લાભ ગ્રાહકો સુધી પહોંચાડવો જોઈએઐ અને તેમણે આ ચાર્જમાં ઘટાડો કરવો જોઈએ.

નવી દિલ્હીઃ રિઝર્વ બેંકે બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જ હટાવી દીધો છે. મોટા ટ્રાન્ઝેક્શન માટે ઉપયોગમાં લેવાનાર રિયલ ટાઈમ ગ્રોમ સેટલમેન્ટ એટલે કે RTGS ફંડ ટ્રાન્સફર અને નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT) માટે ચાર્જ હટાવી દીધા છે. હવે બેંક પણ પોતાના ગ્રાહકો માટે ચાર્જ ઓછો કરી શકે છે. આરબીઆઈએ આ નિર્ણય ડિજટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે લીધો છે. રૂપિયા ટ્રાન્સફર કરનારાઓ માટે સારા સમાચાર, RTGS-NEFTને લઈને RBIએ કર્યો મહત્ત્વનો નિર્ણય આરબીઆઈ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, બેંકોએ આ લાભ ગ્રાહકો સુધી પહોંચાડવો જોઈએઐ અને તેમણે આ ચાર્જમાં ઘટાડો કરવો જોઈએ. બેંકોને આ મામલે એક સપ્તાહની અંદર નિર્દેશ આપવામાં આવશે. રૂપિયા ટ્રાન્સફર કરનારાઓ માટે સારા સમાચાર, RTGS-NEFTને લઈને RBIએ કર્યો મહત્ત્વનો નિર્ણય નોંધનીય છે કે, અત્યાર સુધી આરબીઆઈ આરજીટીએસ અને એનઈએફટી પર ચાર્જ વસૂલતું હતું. આરબીઆઈ 2 લાખથી 5 લાખ સુધીના આરટીજીએસ માટે 25 રૂપિયા ચાર્જ લેવામાં આવતો હતો અને 5 લાખથી વધારેની રકમ પર 50 રૂપિયા ચાર્જ લેવામાં આવતો હતો. રૂપિયા ટ્રાન્સફર કરનારાઓ માટે સારા સમાચાર, RTGS-NEFTને લઈને RBIએ કર્યો મહત્ત્વનો નિર્ણય જ્યારે એનઈએફટી માટે બેંક 10 હજાર સુધીની રકમ પર 2.5 રૂપિયા, 10 હજારથી 1 લાખ સુધીની રકમ પર 5 રૂપિયા, એક લાખથી 2 લાખ સુધીની રકમ પર 15 રૂપિયા અને બે લાખથી વધારેની રકમ પર 25 રૂપિયા ચાર્જ લેવામાં આવતો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નિવૃત્તિ પછી દર મહિને મળશે ₹50,000 પેન્શન અને ₹4 કરોડ, જાણો આ સરકારી યોજનાનું આખું ગણિત
નિવૃત્તિ પછી દર મહિને મળશે ₹50,000 પેન્શન અને ₹4 કરોડ, જાણો આ સરકારી યોજનાનું આખું ગણિત
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
રોજ માત્ર ₹100 બચાવીને બની શકો છો લખપતિ, પોસ્ટ ઓફિસની આ સ્કીમ આપે છે જબરદસ્ત ફાયદા
રોજ માત્ર ₹100 બચાવીને બની શકો છો લખપતિ, પોસ્ટ ઓફિસની આ સ્કીમ આપે છે જબરદસ્ત ફાયદા
FD અને RD માંથી કોણ છે અસલી 'મની પાર્ટનર'? જાણો શેમાં મળશે વધુ ફાયદો
FD અને RD માંથી કોણ છે અસલી 'મની પાર્ટનર'? જાણો શેમાં મળશે વધુ ફાયદો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
Lord's Pitch Report: IND vs ENG 3rd ODI માં કેવી રહેશે પિચ, બેટ્સમેનો અને બોલરોમાંથી કોને કરશે મદદ? જાણો વિગતે
Lord's Pitch Report: IND vs ENG 3rd ODI માં કેવી રહેશે પિચ, બેટ્સમેનો અને બોલરોમાંથી કોને કરશે મદદ? જાણો વિગતે
Sonam Wangchuk: અત્યારે કઈ હાલતમાં છે સોનમ વાંગચુક? સફદરજંગ હોસ્પિટલે જાહેર કર્યું નવું હેલ્થ બુલેટિન
Sonam Wangchuk: અત્યારે કઈ હાલતમાં છે સોનમ વાંગચુક? સફદરજંગ હોસ્પિટલે જાહેર કર્યું નવું હેલ્થ બુલેટિન
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, ભાવનગર- જામનગરમાં 1-1 મૃત્યુ, સાબરકાંઠામાં 7 શંકાસ્પદ કેસ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, ભાવનગર- જામનગરમાં 1-1 મૃત્યુ, સાબરકાંઠામાં 7 શંકાસ્પદ કેસ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ક્યાં જિલ્લામાં રહેશે મેઘમહેર, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ક્યાં જિલ્લામાં રહેશે મેઘમહેર, જાણો હવામાન અપડેટ્સ
Embed widget