શોધખોળ કરો

ઘટતાં રૂપિયાને લઈ રઘુરામ રાજને કહ્યું, હજુ ચિંતાની વાત નથી, મોદી સરકારને આપી આ સલાહ

નવી દિલ્હીઃ જાણીતા અર્થશાસ્ત્રી અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ડોલર સામે રૂપિયાના થઈ રહેલા ધોવાણને લઈ ટિપ્પણી કરી છે. રાઘુરામ રાજને કહ્યું કે, રૂપિયો હજુ એટલો નીચે આવ્યો નથી, તેથી ચિંતાની વાત નથી. મોદી સરકારને સલાહ આપતાં તેમણે કહ્યું કે, રૂપિયાના અવમૂલ્યનથી ચાલુ ખાતાની ખોટનો ખ્યાલ રાખવો પડશે. રાજને કહ્યું કે, ભારતે તેની રાજકોષીય ખાધ ઘટાડી છે. હાલ ચાલુ ખાતાની ખોટ વધી રહી છે. રાજને આ માટે ઓઈલની વધતી કિંમતોને જવાબદાર ગણાવી હતી. આરબીઆઈના પૂર્વ ગવર્નરે કહ્યું, રૂપિયાનું અવમૂલ્યન હાલ ચિંતાજનક સ્તરે નથી પહોંચ્યું. વૈશ્વિક રૂતે ડોલરની મજબૂતી તેનું કારણ હોઈ શકે છે. ભારત અને બ્રાઝિલ જેવા દેશોએ વ્યાપક રીતે સ્થાયિત્વ બનાવી રાખવા મોટો પડકાર છે. યુપીએ શાસનમાં સારા જીડીપી આંકડાના વિવાદ પર રાજને કહ્યું કે, હજુ આપણે આગળ જોવું પડશે. ભારત આશરે 7.5 ટકાના દરથી ગતિ કરી રહ્યું છે. પૂર્વ ગર્વનરે કહ્યું કે, ચાલુ ખાતાની ખોટ વધે નહીં અને રાજકોષીય ખાધ જળવાઈ રહે તેનું ભારતે ધ્યાન રાખવું પડશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Middle East Tensions: US-ઈરાન યુદ્ધની ભારત પર થઈ રહી છે આ 5 મોટી સાઈડ ઈફેક્ટ, જાણો 
Middle East Tensions: US-ઈરાન યુદ્ધની ભારત પર થઈ રહી છે આ 5 મોટી સાઈડ ઈફેક્ટ, જાણો 
સેન્સેક્સમાં 1100 પોઈન્ટનો કડાકો, રોકાણકારોના ડૂબ્યા લાખો કરોડ! અચાનક બજાર કેમ તૂટ્યું, જાણો કારણો
સેન્સેક્સમાં 1100 પોઈન્ટનો કડાકો, રોકાણકારોના ડૂબ્યા લાખો કરોડ! અચાનક બજાર કેમ તૂટ્યું, જાણો કારણો
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
PNB ગ્રાહકોને મોટો ઝટકો! ડેબિટ કાર્ડથી રોકડ ઉપાડવાની લિમિટ ઘટાડી, 1 એપ્રિલથી લાગુ થશે નવો નિયમ
PNB ગ્રાહકોને મોટો ઝટકો! ડેબિટ કાર્ડથી રોકડ ઉપાડવાની લિમિટ ઘટાડી, 1 એપ્રિલથી લાગુ થશે નવો નિયમ

વિડિઓઝ

Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર
Junagadh News: ઉનામાં બે વર્ષથી ધમધમતી બોગસ કોલેજનો પર્દાફાશ થયો.
IPS Transfer : રાજ્યના 37 IPSની કરાઈ બદલી, રાજકોટ રેંજ આઈજી તરીકે નિર્લિપ્ત રાય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11, વરુણ ચક્રવર્તીની જગ્યા લેશે આ ઓલરાઉન્ડર!
ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11, વરુણ ચક્રવર્તીની જગ્યા લેશે આ ઓલરાઉન્ડર!
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
Embed widget