શોધખોળ કરો

બેન્કોમાંથી કેટલાક જ કલાકોમાં ચેક થઈ જશે ક્લિયર, RBI લાગુ કરવા જઈ રહી છે નવી સિસ્ટમ

આરબીઆઈ દ્ધારા આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે નવી સિસ્ટમ બે તબક્કામાં લાગુ કરવામાં આવશે

4 ઓક્ટોબરથી બેન્કમાં જમા થયાના થોડા કલાકોમાં ચેક ક્લિયર થઈ જશે. આરબીઆઈએ ચેક ટ્રંકેશન સિસ્ટમ (સીટીએસ) ને કન્ટીન્યુઅસ ક્લિયરિંગ એન્ડ સેટલમેન્ટ ઓન રિયલાઈઝેશનમાં રૂપાંતરિત કરવાની જાહેરાત કરી છે. આનાથી બેન્કમાં ચેક ક્લિયરિંગ માટે લાગતો સમય બે દિવસથી ઘટાડીને ફક્ત થોડા કલાકો થઈ જશે.

નવી સિસ્ટમ બે તબક્કામાં લાગુ કરવામાં આવશે

આરબીઆઈ દ્ધારા આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે નવી સિસ્ટમ બે તબક્કામાં લાગુ કરવામાં આવશે. પ્રથમ તબક્કો 4 ઓક્ટોબર, 2025 થી 3 જાન્યુઆરી, 2026ની વચ્ચે લાગુ કરવામાં આવશે, જ્યારે બીજો તબક્કો 3જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે.

આરબીઆઈએ નવી સિસ્ટમ પર આ કહ્યું

આરબીઆઈએ નવી સિસ્ટમના કાર્ય વિશે માહિતી આપતા કહ્યું હતું કે તેમાં ફક્ત એક જ પ્રેઝન્ટેશન સેશન હશે, જેમાં ચેક સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી રજૂ કરવાનો રહેશે. આ હેઠળ ચેક મેળવનાર બેન્કે ચેકને સ્કેન કરીને ક્લિયરિંગ હાઉસમાં મોકલવાનો રહેશે.

આ પછી ક્લિયરિંગ હાઉસ તે ચેકની તસવીરને તે બેન્કને મોકલશે જેણે રકમ ચૂકવી છે. આ પછી તે ચેક પર હકારાત્મક અથવા નકારાત્મક ટિપ્પણીઓ માટે સવારે 10 થી સાંજે 7 વાગ્યા સુધીનો સમય હશે. આમાં જે બેન્કે રકમ ચૂકવી છે તેણે તે ચેક પર હકારાત્મક અથવા નકારાત્મક ટિપ્પણીઓ આપવી પડશે. અહીં મોટી વાત એ છે કે દરેક ચેકનો 'આઇટમ એક્સપાયરી ટાઈમ' હશે, તે સમય સુધીમાં ટિપ્પણીઓ આપવી જરૂરી છે.

પ્રથમ તબક્કો 4 ઓક્ટોબરથી અને બીજો તબક્કો 3 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે.

આરબીઆઈએ જણાવ્યું હતું કે કન્ટીન્યુઅસ ક્લિયરિંગ એન્ડ સેટલમેન્ટ ઓન રિયલાઈઝેશનના પ્રથમ તબક્કામાં બધી બેન્કો માટે ચેક ક્લિયર કરવા માટે 'આઇટમ એક્સપાયરી ટાઈમ' સાંજે 7 વાગ્યે નક્કી કરવામાં આવ્યો છે.

જો બેન્કો નિર્ધારિત સમય સુધીમાં તેમની ટિપ્પણીઓ નહીં આપે તો ચેક સ્વીકારાયેલ માનવામાં આવશે અને તેને સેટલમેન્ટ માટે સમાવવામાં આવશે. બીજા તબક્કામાં તે ઘટાડીને ત્રણ કલાક કરવામાં આવશે. આનો અર્થ એ છે કે બેન્કે તેની રજૂઆતના ત્રણ કલાકની અંદર ચેક ક્લિયર કરવો પડશે.

ઉદાહરણ આપતાં RBI એ જણાવ્યું હતું કે ડ્રોઈ બેંકો દ્ધારા સવારે 10:00 થી 11:00 વાગ્યા દરમિયાન પ્રાપ્ત થયેલા ચેકની પુષ્ટી બપોરે 2:00 વાગ્યા સુધીમાં (સવારે 11:00 વાગ્યાથી 3 કલાક) કરવાની રહેશે. જે ચેક નિર્ધારિત ત્રણ કલાકની અંદર ડ્રોઈ બેન્ક દ્વારા પુષ્ટી ન મળે તે ચેક બપોરે 2:00 વાગ્યે સ્વીકારવામાં આવશે અને તેને ક્લિયર માટે સમાવેશ કરવામાં આવશે.

RBI એ વધુમાં જણાવ્યું હતું કે સમાધાન પૂર્ણ થયા પછી ક્લિયરિંગ હાઉસ પ્રસ્તુતકર્તા બેન્કને સકારાત્મક અને નકારાત્મક પુષ્ટિકરણની માહિતી જાહેર કરશે. પ્રસ્તુતકર્તા બેન્ક તેની પ્રક્રિયા કરશે અને ગ્રાહકને તાત્કાલિક ચુકવણી રિલીઝ કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Amazon Freedom Sale: ફોનથી લઈને AC સુધીની દરેક વસ્તુ પર મળશે 80% સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ
Amazon Freedom Sale: ફોનથી લઈને AC સુધીની દરેક વસ્તુ પર મળશે 80% સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ
5 લાખની FD પર 5 વર્ષમાં કેટલી કમાણી થશે? સમજો બેંકોના લેટેસ્ટ વ્યાજ દર અને ગણિત
5 લાખની FD પર 5 વર્ષમાં કેટલી કમાણી થશે? સમજો બેંકોના લેટેસ્ટ વ્યાજ દર અને ગણિત
Gold Price Today: સોનાની તેજી પર બ્રેક, જાણો 24, 22 અને 18 કેરેટ ગોલ્ડ અને સિલ્વરની લેટેસ્ટ પ્રાઇસ
Gold Price Today: સોનાની તેજી પર બ્રેક, જાણો 24, 22 અને 18 કેરેટ ગોલ્ડ અને સિલ્વરની લેટેસ્ટ પ્રાઇસ
SBI 444 Days FD: એસબીઆઈની આ ખાસ એફડીમાં મળશે સામાન્ય કરતાં વધુ વ્યાજ! જુઓ ગણતરી
SBI 444 Days FD: એસબીઆઈની આ ખાસ એફડીમાં મળશે સામાન્ય કરતાં વધુ વ્યાજ! જુઓ ગણતરી

વિડિઓઝ

Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Gujarat Rain Forecast: ગુજરાતમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
Embed widget