શોધખોળ કરો

બેન્કોમાંથી કેટલાક જ કલાકોમાં ચેક થઈ જશે ક્લિયર, RBI લાગુ કરવા જઈ રહી છે નવી સિસ્ટમ

આરબીઆઈ દ્ધારા આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે નવી સિસ્ટમ બે તબક્કામાં લાગુ કરવામાં આવશે

4 ઓક્ટોબરથી બેન્કમાં જમા થયાના થોડા કલાકોમાં ચેક ક્લિયર થઈ જશે. આરબીઆઈએ ચેક ટ્રંકેશન સિસ્ટમ (સીટીએસ) ને કન્ટીન્યુઅસ ક્લિયરિંગ એન્ડ સેટલમેન્ટ ઓન રિયલાઈઝેશનમાં રૂપાંતરિત કરવાની જાહેરાત કરી છે. આનાથી બેન્કમાં ચેક ક્લિયરિંગ માટે લાગતો સમય બે દિવસથી ઘટાડીને ફક્ત થોડા કલાકો થઈ જશે.

નવી સિસ્ટમ બે તબક્કામાં લાગુ કરવામાં આવશે

આરબીઆઈ દ્ધારા આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે નવી સિસ્ટમ બે તબક્કામાં લાગુ કરવામાં આવશે. પ્રથમ તબક્કો 4 ઓક્ટોબર, 2025 થી 3 જાન્યુઆરી, 2026ની વચ્ચે લાગુ કરવામાં આવશે, જ્યારે બીજો તબક્કો 3જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે.

આરબીઆઈએ નવી સિસ્ટમ પર આ કહ્યું

આરબીઆઈએ નવી સિસ્ટમના કાર્ય વિશે માહિતી આપતા કહ્યું હતું કે તેમાં ફક્ત એક જ પ્રેઝન્ટેશન સેશન હશે, જેમાં ચેક સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી રજૂ કરવાનો રહેશે. આ હેઠળ ચેક મેળવનાર બેન્કે ચેકને સ્કેન કરીને ક્લિયરિંગ હાઉસમાં મોકલવાનો રહેશે.

આ પછી ક્લિયરિંગ હાઉસ તે ચેકની તસવીરને તે બેન્કને મોકલશે જેણે રકમ ચૂકવી છે. આ પછી તે ચેક પર હકારાત્મક અથવા નકારાત્મક ટિપ્પણીઓ માટે સવારે 10 થી સાંજે 7 વાગ્યા સુધીનો સમય હશે. આમાં જે બેન્કે રકમ ચૂકવી છે તેણે તે ચેક પર હકારાત્મક અથવા નકારાત્મક ટિપ્પણીઓ આપવી પડશે. અહીં મોટી વાત એ છે કે દરેક ચેકનો 'આઇટમ એક્સપાયરી ટાઈમ' હશે, તે સમય સુધીમાં ટિપ્પણીઓ આપવી જરૂરી છે.

પ્રથમ તબક્કો 4 ઓક્ટોબરથી અને બીજો તબક્કો 3 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે.

આરબીઆઈએ જણાવ્યું હતું કે કન્ટીન્યુઅસ ક્લિયરિંગ એન્ડ સેટલમેન્ટ ઓન રિયલાઈઝેશનના પ્રથમ તબક્કામાં બધી બેન્કો માટે ચેક ક્લિયર કરવા માટે 'આઇટમ એક્સપાયરી ટાઈમ' સાંજે 7 વાગ્યે નક્કી કરવામાં આવ્યો છે.

જો બેન્કો નિર્ધારિત સમય સુધીમાં તેમની ટિપ્પણીઓ નહીં આપે તો ચેક સ્વીકારાયેલ માનવામાં આવશે અને તેને સેટલમેન્ટ માટે સમાવવામાં આવશે. બીજા તબક્કામાં તે ઘટાડીને ત્રણ કલાક કરવામાં આવશે. આનો અર્થ એ છે કે બેન્કે તેની રજૂઆતના ત્રણ કલાકની અંદર ચેક ક્લિયર કરવો પડશે.

ઉદાહરણ આપતાં RBI એ જણાવ્યું હતું કે ડ્રોઈ બેંકો દ્ધારા સવારે 10:00 થી 11:00 વાગ્યા દરમિયાન પ્રાપ્ત થયેલા ચેકની પુષ્ટી બપોરે 2:00 વાગ્યા સુધીમાં (સવારે 11:00 વાગ્યાથી 3 કલાક) કરવાની રહેશે. જે ચેક નિર્ધારિત ત્રણ કલાકની અંદર ડ્રોઈ બેન્ક દ્વારા પુષ્ટી ન મળે તે ચેક બપોરે 2:00 વાગ્યે સ્વીકારવામાં આવશે અને તેને ક્લિયર માટે સમાવેશ કરવામાં આવશે.

RBI એ વધુમાં જણાવ્યું હતું કે સમાધાન પૂર્ણ થયા પછી ક્લિયરિંગ હાઉસ પ્રસ્તુતકર્તા બેન્કને સકારાત્મક અને નકારાત્મક પુષ્ટિકરણની માહિતી જાહેર કરશે. પ્રસ્તુતકર્તા બેન્ક તેની પ્રક્રિયા કરશે અને ગ્રાહકને તાત્કાલિક ચુકવણી રિલીઝ કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SBI ની 444 દિવસની સ્પેશિયલ FD માં રોકો 2,00,000 રૂપિયા, જાણો વ્યાજ સાથે પાછા કેટલા મળશે?
SBI ની 444 દિવસની સ્પેશિયલ FD માં રોકો 2,00,000 રૂપિયા, જાણો વ્યાજ સાથે પાછા કેટલા મળશે?
રેલવે બોર્ડનો મોટો નિર્ણય: 2 લાખ કર્મચારીઓનો પગાર વધશે, બે વર્ષનું એરિયર્સ પણ મળશે
રેલવે બોર્ડનો મોટો નિર્ણય: 2 લાખ કર્મચારીઓનો પગાર વધશે, બે વર્ષનું એરિયર્સ પણ મળશે
1 એપ્રિલથી ATM અને UPI ના નિયમો બદલાશે: HDFC, PNB અને બંધન બેંકના ગ્રાહકોને પડશે સીધી અસર!
1 એપ્રિલથી ATM અને UPI ના નિયમો બદલાશે: HDFC, PNB અને બંધન બેંકના ગ્રાહકોને પડશે સીધી અસર!
અચાનક પૈસાની કટોકટી આવી જાય તો શું કરશો? આ સરળ રીતથી મુશ્કેલીમાંથી આવી શકશો બહાર
અચાનક પૈસાની કટોકટી આવી જાય તો શું કરશો? આ સરળ રીતથી મુશ્કેલીમાંથી આવી શકશો બહાર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સર્વિસ પડી ભારે
Hun To Bolish | હું તો બોલીશ | પરમિટવાળા પેગમાં પોલંપોલ
Hun To Bolish | હું તો બોલીશ | કોણે તોડ્યો અશાંતધારો ?
Surat Fake Guru Case: કૌભાંડી યોગ ગુરૂ પ્રદીપના વધુ એક કારનામાનો પર્દાફાશ
Rajkot news: રાજકોટની જનાના હોસ્પિટલમાં બેદરકારી, 5 માસથી ફાયર સિસ્ટમ બંધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
The impact of war: ઇઝરાયલ ઇરાનના યુદ્ધની અસર, રાજ્યના આ મંદિરમાં ભોજન-પ્રસાદ સેવા કરાઇ બંધ
The impact of war: ઇઝરાયલ ઇરાનના યુદ્ધની અસર, રાજ્યના આ મંદિરમાં ભોજન-પ્રસાદ સેવા કરાઇ બંધ
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપ્યું અલ્ટીમેટમ, 48 કલાકમાં નહિ ખોલ્યું હોર્મૂઝ સ્ટ્રેટ તો પાવર પ્લાન્ટ્સ પર કરીશું હુમલો
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપ્યું અલ્ટીમેટમ, 48 કલાકમાં નહિ ખોલ્યું હોર્મૂઝ સ્ટ્રેટ તો પાવર પ્લાન્ટ્સ પર કરીશું હુમલો
આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
‘જો અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરશે, તો અમે દિલ્હી-મુંબઈ પર બોમ્બ ઝીંકીશું...’ પાકિસ્તાનના પૂર્વ રાજદૂતનો બકવાસ
‘જો અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરશે, તો અમે દિલ્હી-મુંબઈ પર બોમ્બ ઝીંકીશું...’ પાકિસ્તાનના પૂર્વ રાજદૂતનો બકવાસ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
કમોસમી વરસાદથી જગતનો તાત પાયમાલ: સરકારે આપ્યા પાક નુકસાનીના સર્વેના આદેશ, હજુ 7 દિવસ આફતની આગાહી
શું ખેડૂતોને મળશે સહાય? કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની અંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આપ્યું મોટું નિવેદન
Embed widget