શોધખોળ કરો

SBI FD Rates: હવે FD પર વધુ વ્યાજ મળશે, SBIએ વ્યાજદરમાં 0.65 ટકાનો વધારો કર્યો

SBI એ FD પરના વ્યાજ દરો 15 બેસિસ પોઈન્ટ્સથી વધારીને 65 બેસિસ પોઈન્ટ્સ કર્યા છે, જે આજથી, 13 ડિસેમ્બર, 2022 થી અમલમાં આવ્યા છે.

SBI Hikes FD Rates: હવે તમને બેંકોમાં FD કરાવવા પર વધુ વ્યાજ મળશે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBI એ અલગ-અલગ કાર્યકાળની ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. SBI એ FD પરના વ્યાજ દરો 15 બેસિસ પોઈન્ટ્સથી વધારીને 65 બેસિસ પોઈન્ટ્સ કર્યા છે, જે આજથી, 13 ડિસેમ્બર, 2022 થી અમલમાં આવ્યા છે.

FD પર વધુ વ્યાજ મળશે

SBIએ 2 કરોડ રૂપિયા સુધીની ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે. હવે 211 દિવસથી 1 વર્ષના સમયગાળાની FD પર 5.75 ટકા વ્યાજ મળશે, જે પહેલા 5.50 ટકા મળતું હતું. બીજી તરફ, 65 બેસિસ પોઈન્ટ્સ વધુ એટલે કે એક વર્ષથી બે વર્ષથી ઓછા સમયગાળાની FD પર 6.75 ટકા વ્યાજ મળશે, જે પહેલા 6.10 ટકા મળતું હતું. 2 થી 3 વર્ષના ટૂંકા ગાળાની ફિક્સ્ડ ડિપોઝિટ પર 6.75 ટકા વ્યાજ મળશે, જે પહેલા 6.25 ટકા મળતું હતું. જો કે, 3 થી 5 વર્ષ અને 5 થી 10 વર્ષની મુદતવાળી FD પર માત્ર 15 બેસિસ પોઈન્ટના વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે. પહેલા બંને સમયગાળાની FD પર 6.10 ટકા વ્યાજ મળતું હતું જે હવે 6.25 ટકા વ્યાજ મળશે. એટલે કે માત્ર 15 બેસિસ પોઈન્ટ વધુ.

SBI FD Rates: હવે FD પર વધુ વ્યાજ મળશે, SBIએ વ્યાજદરમાં 0.65 ટકાનો વધારો કર્યો

SBI Wecare Deposit પરના વ્યાજ દરોમાં પણ વધારો થયો છે

SBI એ વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ પર SBI Wecare ડિપોઝિટ પરના વ્યાજ દરોમાં પણ વધારો કર્યો છે. હવે 5 વર્ષથી વધુ અને 10 વર્ષથી ઓછી FD પર 7.25 ટકા વ્યાજ આપવામાં આવશે. આ યોજના હેઠળ, વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતા 50 બેસિસ પોઈન્ટ વધુ વ્યાજ ઉપરાંત, 50 બેસિસ પોઈન્ટ વ્યાજ ચૂકવવાની જોગવાઈ છે એટલે કે કુલ 1 ટકા વધુ. SBI Wecare ડિપોઝિટ સ્કીમ 31 માર્ચ 2023 સુધી લંબાવવામાં આવી છે.

રેપો રેટમાં વધારા બાદ FD રેટમાં વધારો

8 ડિસેમ્બર 2022ના રોજ, આરબીઆઈએ સતત પાંચમી વખત ફિક્સ્ડ ડિપોઝિટના દરોમાં વધારો કરવાનો નિર્ણય કર્યો. ત્યારથી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે સરકારી તેમજ ખાનગી બેંકો એફડી પર વ્યાજદર વધારશે. આરબીઆઈએ રેપો રેટમાં માત્ર 35 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે પરંતુ એસબીઆઈએ એફડીના દરમાં 65 બેસિસ પોઈન્ટનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. વાસ્તવમાં બેંકો રોકડની તંગીનો સામનો કરી રહી છે. આવી સ્થિતિમાં, બેંકો રોકાણકારો અને થાપણદારોને આકર્ષવા માટે વ્યાજ વધારી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget