શોધખોળ કરો

મોદી સરકારે મધ્યમ વર્ગને આપ્યો મોટો ઝાટકો, નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં કર્યો ધરખમ ઘટાડો

એક વર્ષની ટર્મ ડિપોઝિટના વ્યાજ દર ૫.૫ ટકાથી ઘટાડીને ૪.૪ ટકા કરી દીધા છે. મુદતી થાપણના વ્યાજદરમાં 1.1 ટકા સુધીનો ઘટાડો કર્યો છે.

કેંદ્ર સરકારે પોસ્ટની નાની બચત યોજનાના ત્રિમાસિક વ્યાજ દરમાં ૦.૪ ટકાથી લઈનેને ૦.૯ ટકા સુધીનો જંગી ઘટાડો કરીને બચત પરના વ્યાજની આવક પર નભતા લોકોને મોટો ફટકો આપ્યો છે. સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં આપવામાં આવતા વ્યાજના દર ૭.૪ ટકાથી ઘટાડીને ૬.૫ ટકા કરી દીધા છે.

સાથે જ 30મી જૂન 2021ના પૂરા થતાં ત્રિમાસિક ગાળા માટેના પબ્લિક પ્રોવિડન્ટ ફંડની સ્કીમ પર આપવામાં આવતા વ્યાજના દર ૭.૧ ટકાથી ઘટાડીને ૬.૪ ટકા એટલે કે ૦.૭ ટકાનો ઘટાડો કર્યો છે. માસિક આવક યોજનામાં આપવામાં આવતા વ્યાજના દર ૬.૬ ટકાથી ઘટાડીને ૫.૭ ટકા કરી દીધા છે.

એક વર્ષની ટર્મ ડિપોઝિટના વ્યાજ દર ૫.૫ ટકાથી ઘટાડીને ૪.૪ ટકા કરી દીધા છે. મુદતી થાપણના વ્યાજદરમાં 1.1 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. સેવિંગ બૅન્ક એકાઉન્ટના વ્યાજદર 3.5 ટકા કર્યો છે. નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પર આપવામાં આવતા વ્યાજના દર 6.8 ટકાથી ઘટાડીને 5.9 ટકા કરવામાં આવ્યા છે. કિસાન વિકાસ પત્રના દર 6.9 ટકા હતા તે ઘટાડીને 6.2 ટકા કરી દેવામાં આવ્યા છે. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ આપવામાં આવતા વ્યાજના દર પણ ૭.૬ ટકાથી ઘટાડીને ૬.૪ ટકા કરી દીધા છે.

ઑલ ઇન્ડિયા બૅન્ક એમ્પ્લોયી એસોસિયેશનના જનરલ સેક્રેટરી સી.એચ. વેંકટચલમનું કહેવું છે કે સરકારે વ્યાજના દરમાં કરેલો ઘટાડો સમાજ વિરોધી પગલું છે. અત્યારે જે ગતિથી ફુગાવાના દર વધી રહ્યા છે તે જોતાં લોકો પાસે ભવિષ્યની જરૂરત પૂરી કરવા વધુ બચત હોવી જરૂરી છે. પરંતુ સરકાર પાસે ખર્ચ કરવા માટે વધુ રકમ ન હોવાથી અને બહારથી ઉછીના પૈસા લેવાની ક્ષમતા ન હોવાથી સરકાર અર્થતંત્રને વેગ આપવા માટે લોકોને બચત કરવાને બદલે વધુને વધુ ખર્ચ કરવા ભણી ધકેલી રહી છે. લોકો વધુ ખર્ચ કરતાં થાય તો અર્થતંત્રને વધુ વેગ મળશે તેવા ગણિત સાથે આ પગલું લેવામાં આવી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?

વિડિઓઝ

Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવકે વીડિયો બનાવી રશિયા જતા વિદ્યાર્થીઓને ચેતવ્યા
Ahmedabad Seventh Day School: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત
Kutch Accident News: કચ્છના ભચાઉ હાઈવે પર થયો કાળજુ કંપાવનારો અકસ્માત, બે લોકોના મોત
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ
Hun To Bolish : હું તો બોલીશ : આવા લોકો બનશે ભવિષ્યમાં નેતા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
મેસેજ અસલી છે કે નકલી આ રીતે ઓળખો, TRAIએ જણાવી રીતો
મેસેજ અસલી છે કે નકલી આ રીતે ઓળખો, TRAIએ જણાવી રીતો
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત,જાણો અપડેટ્સ
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત,જાણો અપડેટ્સ
Embed widget