શોધખોળ કરો

આ બેંકોમાં Savings Account ખોલાવવું ફાયદાકારક ! આપે છે સૌથી વધારે વ્યાજ

વાત પ્રાઈવેટ બેંકની કરીએ તો આ યાદીમાં પ્રથમ નામ આવે છે ડીસીબી બેંકનું જ્યાં બચત ખાતા પર 3 ટકાથી 6.75 ટકા વ્યાજ મળે છે.

બચત ખાતા (Savings Account) બધા ખોલવાત હોય છે. લોકો તેમાં પોતાની બચત કરેલી રકમ જમા કરાવતા હોય છે. પરંતુ તેના પર વધારે વ્યાજ નથી મળતું. પંતુ આજે અમે તમને કેટલીક એવી બેંકો વિશે જણાવી રહ્યા છીએ જે બચત ખાતા પર વધારે વ્યાજ આપી રહી છે. તેમાં પ્રાઈવેટ અને સરાકરી બેંકો બન્ને સામેલ છે.

સ્મોલ ફાઈનાન્સ બેંક

પાંચ સ્મોલ ફાઈનાન્સ બેંક સારું વ્યાજ આપી રહી છે. ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેંકમાં 5થી 7.25 ટકા વ્યાજ મળી રહ્યું છે. ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેંકમાં 4 ટકાથી 7 ટકા સુધી વ્યાજ મળી રહ્યું છે. એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક 3.5 ટકાથી 7 ટકા વ્યાજ અને ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક 3.5 ટકાથી 7 ટકા વ્યાજ આપી રહી છે. ઉપરાંત જન સ્મોલ ફાઇનાન્સ બેંકમાં 3 ટકાથી 6.75 ટકા વ્યાજ મળી રહ્યું છે.

પ્રાઈવેટ બેંક

વાત પ્રાઈવેટ બેંકની કરીએ તો આ યાદીમાં પ્રથમ નામ આવે છે ડીસીબી બેંકનું જ્યાં બચત ખાતા પર 3 ટકાથી 6.75 ટકા વ્યાજ મળે છે. આરબીએલ બંકની વાત કરીએ તો તે 4.25 ટકાથી 6.25 ટકા વ્યાજ આપે છે. બંધન બેંક 3 ટકાથી 6 ટકા વ્યાજ આપે છે. ઇન્ડસઇન્ડ બેંક 4 થી 5.5 ટકા વ્યાજ આપે છે. જ્યારે યસ બેંક પોતાના ગ્રાહકોને 4 ટકાથી 5.25 ટકા વ્યાજ આપે છે.

સરકારી બેંક

સરકારી બેંકમાં પંજાબ નેશનલ બેંક હાલમાં સૌથી વધારે 3થી 3.25 ટકા વ્યાજ આપે છે. ત્યાર બાદ આઈડીબીઆઈ બેંકનો નંબર આપે છે ચે 3થી 3.4 ટકા વ્યાજ આપે છે. કેનેરા બેંક 2.9થી 3.2 ટકા વ્યાજ જ્યારે બેંક ઓફ બરોડા 2.75થી 3.20 ટકા વ્યાજ આપે છે પંજાબ એન્ડ સિંધ બેંક પણ 3.10 ટકા વ્યાજ આપે છે.

PNB SCAM: નીરવ મોદીની બહેને બ્રિટનના બેંક ખાતામાંથી 17.25  કરોડ રૂપિયા ભારત સરકારને મોકલ્યા 

Small Saving Interest Rate: નાની બચત યોજનાના રોકાણકારોને મળી મોટી રાહત, સરકારે વ્યાજ દરમાં....

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો

વિડિઓઝ

PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ
Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
Embed widget