શોધખોળ કરો

આ બેંકોમાં Savings Account ખોલાવવું ફાયદાકારક ! આપે છે સૌથી વધારે વ્યાજ

વાત પ્રાઈવેટ બેંકની કરીએ તો આ યાદીમાં પ્રથમ નામ આવે છે ડીસીબી બેંકનું જ્યાં બચત ખાતા પર 3 ટકાથી 6.75 ટકા વ્યાજ મળે છે.

બચત ખાતા (Savings Account) બધા ખોલવાત હોય છે. લોકો તેમાં પોતાની બચત કરેલી રકમ જમા કરાવતા હોય છે. પરંતુ તેના પર વધારે વ્યાજ નથી મળતું. પંતુ આજે અમે તમને કેટલીક એવી બેંકો વિશે જણાવી રહ્યા છીએ જે બચત ખાતા પર વધારે વ્યાજ આપી રહી છે. તેમાં પ્રાઈવેટ અને સરાકરી બેંકો બન્ને સામેલ છે.

સ્મોલ ફાઈનાન્સ બેંક

પાંચ સ્મોલ ફાઈનાન્સ બેંક સારું વ્યાજ આપી રહી છે. ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેંકમાં 5થી 7.25 ટકા વ્યાજ મળી રહ્યું છે. ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેંકમાં 4 ટકાથી 7 ટકા સુધી વ્યાજ મળી રહ્યું છે. એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક 3.5 ટકાથી 7 ટકા વ્યાજ અને ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક 3.5 ટકાથી 7 ટકા વ્યાજ આપી રહી છે. ઉપરાંત જન સ્મોલ ફાઇનાન્સ બેંકમાં 3 ટકાથી 6.75 ટકા વ્યાજ મળી રહ્યું છે.

પ્રાઈવેટ બેંક

વાત પ્રાઈવેટ બેંકની કરીએ તો આ યાદીમાં પ્રથમ નામ આવે છે ડીસીબી બેંકનું જ્યાં બચત ખાતા પર 3 ટકાથી 6.75 ટકા વ્યાજ મળે છે. આરબીએલ બંકની વાત કરીએ તો તે 4.25 ટકાથી 6.25 ટકા વ્યાજ આપે છે. બંધન બેંક 3 ટકાથી 6 ટકા વ્યાજ આપે છે. ઇન્ડસઇન્ડ બેંક 4 થી 5.5 ટકા વ્યાજ આપે છે. જ્યારે યસ બેંક પોતાના ગ્રાહકોને 4 ટકાથી 5.25 ટકા વ્યાજ આપે છે.

સરકારી બેંક

સરકારી બેંકમાં પંજાબ નેશનલ બેંક હાલમાં સૌથી વધારે 3થી 3.25 ટકા વ્યાજ આપે છે. ત્યાર બાદ આઈડીબીઆઈ બેંકનો નંબર આપે છે ચે 3થી 3.4 ટકા વ્યાજ આપે છે. કેનેરા બેંક 2.9થી 3.2 ટકા વ્યાજ જ્યારે બેંક ઓફ બરોડા 2.75થી 3.20 ટકા વ્યાજ આપે છે પંજાબ એન્ડ સિંધ બેંક પણ 3.10 ટકા વ્યાજ આપે છે.

PNB SCAM: નીરવ મોદીની બહેને બ્રિટનના બેંક ખાતામાંથી 17.25  કરોડ રૂપિયા ભારત સરકારને મોકલ્યા 

Small Saving Interest Rate: નાની બચત યોજનાના રોકાણકારોને મળી મોટી રાહત, સરકારે વ્યાજ દરમાં....

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget