શોધખોળ કરો

Post Office: પોસ્ટ ઓફિસ ATM કાર્ડનો ઉપયોગ કાલથી મોંઘો થશે, બચત ખાતાના નિયમો પણ બદલાશે

જો બચત ખાતામાં ઓછું બેલેન્સ હોય અને ટ્રાન્ઝેકશન રદ્દ કરવામાં આવે તો ગ્રાહકોને 20 રૂપિયા ઉપરાંત જીએસટી ચૂકવવો પડશે.

Post Office ATM Charges: પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ખોલાવતા ગ્રાહકો માટે મહત્વના સમાચાર છે. 1 ઓક્ટોબરથી એટીએમ કાર્ડ પરના ચાર્જ બદલવા જઈ રહ્યા છે. પોસ્ટ ઓફિસે એક પરિપત્ર બહાર પાડીને આ માહિતી આપી છે. પોસ્ટ ઓફિસમાં એક મહિનામાં ATM પર કરવામાં આવતા નાણાકીય અને બિન-નાણાકીય વ્યવહારો મર્યાદિત રહેશે. આવો જાણીએ બચત ખાતા પર લાદવામાં આવેલા ચાર્જ વિશે.

પોસ્ટ ઓફિસમાં કેટલો ચાર્જ લેવામાં આવશે

1 ઓક્ટોબરથી પોસ્ટ ઓફિસ એટીએમ અથવા ડેબિટ કાર્ડનો વાર્ષિક ચાર્જ 125 રૂપિયા વત્તા જીએસટી હશે. તમને જણાવી દઈએ કે આ શુલ્ક 1 ઓક્ટોબર 2021થી 30 સપ્ટેમ્બર 2022 સુધી રહેશે. પોસ્ટ ઓફિસ એલર્ટ તરીકે મોકલવામાં આવેલા એસએમએસ માટે 12 રૂપિયા ચાર્જ કરશે.

જો ગ્રાહક તેનું એટીએમ ખોઈ નાખે તો બીજું ડેબિટ કાર્ડ મેળવવા માટે 1 ઓક્ટોબરથી 300 રૂપિયા વત્તા જીએસટી વસૂલવામાં આવશે. જો તમે એટીએમ પિન ભૂલી ગયા હોવ તો 1 લી ઓક્ટોબરથી ડુપ્લિકેટ પીન માટે ચાર્જ વસૂલવામાં આવશે. ગ્રાહકોને ફરીથી પિન મેળવવા માટે શાખામાં જવું પડશે, જેના માટે તેમને 50 રૂપિયા ઉપરાંત જીએસટી ચૂકવવો પડશે.

જો બચત ખાતામાં ઓછું બેલેન્સ હોય અને ટ્રાન્ઝેકશન રદ્દ કરવામાં આવે તો ગ્રાહકોને 20 રૂપિયા ઉપરાંત જીએસટી ચૂકવવો પડશે.

ટપાલ વિભાગે એટીએમ પર કરી શકાય તેવા મફત વ્યવહારોની સંખ્યા પણ મર્યાદિત કરી છે. એટીએમ પર પાંચ મફત ટ્રાન્ઝેક્શન પછી, દરેક ટ્રાન્ઝેક્શન પર 10 રૂપિયા ઉપરાંત જીએસટી વસૂલવામાં આવશે.

ઇન્ડિયા પોસ્ટના પોતાના એટીએમ પર બિન-નાણાકીય વ્યવહારો માટે, ગ્રાહકોને પાંચ મફત ટ્રાન્ઝેક્શન પછી 5 રૂપિયા ઉપરાંત જીએસટી ચૂકવવો પડશે.

મેટ્રો શહેરોમાં ત્રણ મફત વ્યવહારો અથવા બિન-મેટ્રો શહેરોમાં 5 મફત વ્યવહારો પછી, વ્યક્તિએ 8 રૂપિયા વત્તા જીએસટી ચૂકવવો પડશે.

ડેબિટ કાર્ડ ધારકોએ પોઈન્ટ ઓફ સર્વિસ (POS) પર રોકડ ઉપાડ માટે 1% ટ્રાન્ઝેક્શન ચૂકવવું પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget