શોધખોળ કરો

'બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાનો માસ્ટર માઇન્ડ છે મોહમ્મદ યુનુસ', જાણો કોણે કર્યો દાવો?

ન્યૂયોર્કમાં અવામી લીગના એક કાર્યક્રમને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરતા હસીનાએ આ વાત કરી હતી.

બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ સામે હિંસા ચાલુ છે. દેશમાં તખ્તાપલટ બાદ શેખ હસીના ભારતમાં છે. હવે શેખ હસીનાએ વચગાળાની સરકારનું નેતૃત્વ કરી રહેલા મોહમ્મદ યુનુસ પર સામૂહિક હત્યા અને લઘુમતીઓને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે બાંગ્લાદેશમાં થઈ રહેલા નરસંહાર માટે મોહમ્મદ યુનુસ જવાબદાર છે.

ન્યૂયોર્કમાં અવામી લીગના એક કાર્યક્રમને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરતા હસીનાએ મંદિરો, ચર્ચો અને ધાર્મિક સંગઠન ઈસ્કોન પર વારંવાર થતા હુમલાઓ બદલ યુનુસની ટીકા કરી હતી. શેખ હસીનાએ કહ્યું હતું, મારા પર સામૂહિક હત્યાનો આરોપ છે. પરંતુ આ હુમલાઓનો માસ્ટરમાઈન્ડ મોહમ્મદ યુનુસ છે.

11 ચર્ચ અને ઘણા મંદિરો પર હુમલા કરવામાં આવ્યા હતા

શેખ હસીનાએ કહ્યું કે આજે શિક્ષકો, પોલીસ, નેતાઓ, દરેક પર હુમલા થઈ રહ્યા છે. હિન્દુ, બૌદ્ધ અને ખ્રિસ્તીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. 11 ચર્ચ અને અનેક મંદિરો પર હુમલા થયા છે. ઇસ્કોન પર હુમલો થયો હતો. યુનુસ સરકાર પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે, હવે બાંગ્લાદેશમાં લઘુમતીઓને કેમ નિશાન બનાવવામાં આવી રહ્યા છે?

ભૂતપૂર્વ વડાપ્રધાને દાવો કર્યો હતો કે તેમના પિતા અને બંગબંધુ શેખ મુજીબુર રહેમાનની જેમ જ તેમની હત્યા કરવાની યોજના હતી. હસીનાએ કહ્યું કે તેમણે બાંગ્લાદેશ છોડી દીધું કારણ કે તે "નરસંહાર" ઇચ્છતા નથી.

ચિન્મય પ્રભુની ધરપકડ બાદ હિંસા ફાટી નીકળી

બાંગ્લાદેશમાં કટ્ટરપંથી ઇસ્લામવાદીઓ દ્વારા હિંદુ સમુદાય પર હુમલાઓ વચ્ચે યુનુસ પર આકરા પ્રહારો કર્યા હતા. ત્રણ હિન્દુ સાધુઓની ધરપકડથી ચિંતામાં વધારો થયો છે. વિદ્યાર્થીઓના હિંસક વિરોધ વચ્ચે હસીના 5 ઓગસ્ટના રોજ બાંગ્લાદેશમાંથી ભાગીને ભારત આવ્યા હતા.  જેના પગલે મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકારે દેશનો હવાલો સંભાળ્યો હતો. બાંગ્લાદેશના ચટગાંવ સ્થિત ઈસ્કોન પુંડરિક ધામના પ્રમુખ ચિન્મય પ્રભુની ધરપકડ બાદ સ્થિતિ વણસી રહી છે. ચિન્મય પ્રભુની ધરપકડના વિરોધમાં હિન્દુ સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.

HCમાં ભારતીય ચેનલો પર પ્રતિબંધ મૂકવાની માંગ

ઢાકા ટ્રિબ્યુનના રિપોર્ટમાં જણાવાયું છે કે બાંગ્લાદેશની સંસ્કૃતિ અને સમાજ પર ભારતીય મીડિયાની અસર અંગે વધતી જતી ચિંતાઓને ટાંકીને દેશમાં ભારતીય ટીવી ચેનલોના પ્રસારણ પર પ્રતિબંધની માંગ કરતી બાંગ્લાદેશ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે.

બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિંદુઓ પર હુમલો, 50 લોકો ઇજાગ્રસ્ત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
US Visa New Rules: અમેરિકાના નવા વિઝા નિયમથી ચિંતા વધી: જાણો ભારતીયો પર શું થશે અસર?
US Visa New Rules: અમેરિકાના નવા વિઝા નિયમથી ચિંતા વધી: જાણો ભારતીયો પર શું થશે અસર?
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Embed widget