શોધખોળ કરો

Uttarkashi Tunnel: સિલક્યારા સુરંગ પર અડાણી ગૃપનું નિવેદન, કહ્યું- કંપનીની કોઇ સબ્સિડિયરી નિર્માણમાં નથી સામેલ

ગૌતમ અદાણીના અદાણી ગૃપે એક નિવેદન જાહેર કરીને કહ્યુ છે કે, ઉત્તરાખંડમાં સિલ્ક્યારા ટનલના નિર્માણમાં ગ્રૂપની કોઈપણ સબસિડિયરી કંપની સામેલ નથી.

Adani Group: ગૌતમ અદાણીના અદાણી ગૃપે એક નિવેદન જાહેર કરીને કહ્યુ છે કે, ઉત્તરાખંડમાં સિલ્ક્યારા ટનલના નિર્માણમાં ગ્રૂપની કોઈપણ સબસિડિયરી કંપની સામેલ નથી. અદાણી ગૃપે તેના પર લગાવવામાં આવેલા આરોપોને ઘૃણાસ્પદ ગણાવ્યા છે જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે ટનલ બનાવનારી કંપનીમાં તેના શેર હતા.

ખરેખરમાં, સોશિયલ મીડિયા પર સતત એવું કહેવામાં આવી રહ્યું હતું કે સિલ્ક્યારા ટનલના નિર્માણ સાથે સંકળાયેલી કંપની અદાણી ગૃપ સાથે સંબંધ ધરાવે છે અને અદાણી ગૃપ બાંધકામ કંપનીમાં હિસ્સો ધરાવે છે. જે બાદ અદાણી ગૃપે આ આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે ટનલના નિર્માણ સાથે અદાણી ગૃપને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ લેવાદેવા નથી. અદાણી ગૃપના પ્રવક્તાએ કહ્યું કે ટનલ કન્સ્ટ્રક્શન કંપનીમાં ગૃપ પાસે કોઈ શેર નથી. તેમણે કહ્યું કે, અમે ભારપૂર્વક સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે અદાણી ગૃપ અથવા તેની કોઈપણ પેટાકંપનીની ટનલના નિર્માણમાં કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ સંડોવણી નથી. તેમણે એમ પણ કહ્યું કે અમે એ પણ સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે બાંધકામ સાથે સંકળાયેલી કંપનીમાં અમારી પાસે કોઈ શેર નથી કે અમારી માલિકી નથી.

ભૂતપૂર્વ રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે ઉત્તરાખંડ ટનલ કઈ ખાનગી કંપની દ્વારા બનાવવામાં આવી રહી છે? જ્યારે આ ટનલ પડી ત્યારે તેના શેરધારકો કોણ હતા? શું અદાણી ગૃપ પણ આમાંથી એક છે? હું ખાલી પુછુ છુ?

સિલ્ક્યારા ટનલ, જે ચાર ધામ સર્વ-હવામાન સુલભતા પ્રૉજેક્ટનો ભાગ છે. હૈદરાબાદ સ્થિત નવયુગ એન્જિનિયરિંગ કંપની લિમિટેડ આ ટનલનું નિર્માણ કરી રહી છે. અદાણી ગૃપે તેનું નામ અકસ્માત સાથે જોડવાના કોઈપણ નાપાક પ્રયાસની નિંદા કરી અને કહ્યું કે, આ સમયે અમારા વિચારો અને પ્રાર્થના ફસાયેલા કામદારો અને તેમના પરિવારો સાથે છે.

                                                                                                                                                                                                                                                                                                                                                      

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય: ટેક્સ સિસ્ટમ સરળ બનાવવા નવા આવકવેરા બિલને મંજૂરી
કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય: ટેક્સ સિસ્ટમ સરળ બનાવવા નવા આવકવેરા બિલને મંજૂરી
મહારાષ્ટ્રમાં રાજકીય તોફાનના એંધાણઃ શિંદે જૂથને પડકાર ફેંકતા ઉદ્ધવ ઠાકરે કહ્યું – ‘મરદના ફાડીયા હોય તો.....’
મહારાષ્ટ્રમાં રાજકીય તોફાનના એંધાણઃ શિંદે જૂથને પડકાર ફેંકતા ઉદ્ધવ ઠાકરે કહ્યું – ‘મરદના ફાડીયા હોય તો.....’
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jeet Adani weds Diva Shah: લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહHun To Bolish : હું તો બોલીશ :  'ઠગી' ડ્રો યથાવત ?Hun To Bolish : હું તો બોલીશ : એક જ સમાજના આંદોલનકારી આરોપમુક્ત કેમ?Patidar case: પાટીદાર કેસ બાદ OBC અને આદિવાસી કેસ પણ પરત ખેંચો: અલ્પેશ ઠાકોર અને ચૈતર વસાવાની માંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય: ટેક્સ સિસ્ટમ સરળ બનાવવા નવા આવકવેરા બિલને મંજૂરી
કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય: ટેક્સ સિસ્ટમ સરળ બનાવવા નવા આવકવેરા બિલને મંજૂરી
મહારાષ્ટ્રમાં રાજકીય તોફાનના એંધાણઃ શિંદે જૂથને પડકાર ફેંકતા ઉદ્ધવ ઠાકરે કહ્યું – ‘મરદના ફાડીયા હોય તો.....’
મહારાષ્ટ્રમાં રાજકીય તોફાનના એંધાણઃ શિંદે જૂથને પડકાર ફેંકતા ઉદ્ધવ ઠાકરે કહ્યું – ‘મરદના ફાડીયા હોય તો.....’
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહ, ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયામાં શેર કરી તસવીરો  
લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહ, ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયામાં શેર કરી તસવીરો  
પુત્રના લગ્ન પ્રસંગે ગૌતમ અદાણીનો સેવા કાર્યનો સંકલ્પ, 10,000 કરોડની માતબર સખાવતની જાહેરાત કરી 
પુત્રના લગ્ન પ્રસંગે ગૌતમ અદાણીનો સેવા કાર્યનો સંકલ્પ, 10,000 કરોડની માતબર સખાવતની જાહેરાત કરી 
પાટીદાર આંદોલન કેસ પરત ખેંચવા મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા: નિર્દોષોના નામ હતા એટલે કેસ……
પાટીદાર આંદોલન કેસ પરત ખેંચવા મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા: નિર્દોષોના નામ હતા એટલે કેસ……
શું પાટીદારો આંદોલનના કેસ પાછા ખેચવાની વાત હવાબાજી છે? ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ કર્યો મોટો ખુલાસો
શું પાટીદારો આંદોલનના કેસ પાછા ખેચવાની વાત હવાબાજી છે? ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ કર્યો મોટો ખુલાસો
Embed widget