શોધખોળ કરો

Vodafone-Idea એ યૂઝર્સ વધારવા 200 રુપિયાથી ઓછી કિંમતે લોન્ચ કર્યા 4 નવા રિચાર્જ પ્લાન 

Vodafone Idea એ યૂઝર્સને વધારવા માટે નવા પ્લાન લોન્ચ કર્યા છે. કંપનીએ 200 રૂપિયાથી ઓછી કિંમતના 4 સસ્તા રિચાર્જ પ્લાન લૉન્ચ કર્યા છે.

Vodafone Idea એ યૂઝર્સને વધારવા માટે નવા પ્લાન લોન્ચ કર્યા છે. કંપનીએ 200 રૂપિયાથી ઓછી કિંમતના 4 સસ્તા રિચાર્જ પ્લાન લૉન્ચ કર્યા છે. હાલમાં વોડાફોન-આઈડિયા પાસે 21 કરોડથી વધુ સક્રિય યૂઝર્સ છે. કંપનીએ છેલ્લા કેટલાક મહિનામાં કરોડો યૂઝર્સ ગુમાવ્યા છે. એરટેલ અને જિયો બાદ હવે વોડાફોન-આઈડિયાને પણ સરકારી ટેલિકોમ કંપની BSNLની આકરી સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા યુઝર્સે તેમના નંબર Vi થી BSNL માં પોર્ટ કર્યા છે.

Vodafone-Idea એ 200 રૂપિયાથી ઓછી કિંમતના 4 નવા રિચાર્જ પ્લાન લૉન્ચ કર્યા છે, જેની વેલિડિટી 26 દિવસ સુધી છે. કંપનીના આ પ્લાન 99 રૂપિયા, 155 રૂપિયા, 179 રૂપિયા અને 189 રૂપિયામાં આવે છે. આ રિચાર્જ પ્લાન્સમાં યુઝર્સને અનુક્રમે 15 દિવસ, 20 દિવસ, 24 દિવસ અને 26 દિવસની વેલિડિટી આપવામાં આવી રહી છે. વોડાફોન આઈડિયાના આ નાના રિચાર્જ પ્લાન ખાસ કરીને એવા યુઝર્સ માટે છે જેઓ એક જ વારમાં રિચાર્જ માટે વધુ ખર્ચ કરવા માંગતા નથી.

99 રૂપિયાનો પ્લાન - Viનો આ સસ્તો રિચાર્જ પ્લાન 15 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં યુઝર્સને 99 રૂપિયાનો ટોક-ટાઇમ ઓફર કરવામાં આવી રહ્યો છે. આમાં યુઝર્સને 200MB ડેટાનો લાભ મળે છે. આ પ્લાન માટે યુઝર્સને આઉટગોઇંગ કોલ માટે 2.5 પૈસા પ્રતિ સેકન્ડ ચાર્જ કરવામાં આવશે. એટલું જ નહીં આ પ્લાનમાં યુઝર્સને ફ્રી SMSની સુવિધા પણ નથી મળતી.

155 રૂપિયાનો પ્લાન - Viનો આ પ્લાન 20 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગ ઓફર કરવામાં આવે છે. આ ઉપરાંત યુઝર્સને 300 ફ્રી SMS અને 1GB ડેટાનો લાભ પણ મળશે. ડેટા ખતમ થયા પછી, યુઝર્સ પાસેથી 50 પૈસા પ્રતિ MB ના દરે ચાર્જ લેવામાં આવશે.

179 રૂપિયાનો પ્લાન - Vodafone-Ideaના આ પ્લાનમાં યૂઝર્સને 24 દિવસની વેલિડિટી આપવામાં આવી રહી છે. આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગની સાથે 300 ફ્રી SMS અને 1GB ડેટા પણ મળશે. આમાં પણ ડેટા ખતમ થયા બાદ યુઝર્સ પાસેથી 50 પૈસા પ્રતિ MBના દરે ચાર્જ લેવામાં આવશે.

189 રૂપિયાનો પ્લાન - Viનો આ પ્લાન 26 દિવસની વેલિડિટી સાથે આવે છે. આમાં પણ યુઝર્સને અનલિમિટેડ કોલિંગની સાથે 300 ફ્રી SMS અને 1GB ડેટાનો લાભ મળશે. આ પ્લાનમાં પણ ડેટા ખતમ થયા બાદ યુઝર્સ પાસેથી 50 પૈસા પ્રતિ MBના દરે ચાર્જ લેવામાં આવશે. 

BSNLનો 397 રૂપિયાનો શાનદાર પ્લાન, યૂઝર્સને અનલિમિટેડ ફ્રી કોલિંગની સાથે મળશે ઘણા બધા ફાયદા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
Share Market Today Opning: શેરબજારમાં ભૂકંપ, સેંસેક્સમાં 700થી વધુ પોઇન્ટનો કડાકો
Share Market Today Opning: શેરબજારમાં ભૂકંપ, સેંસેક્સમાં 700થી વધુ પોઇન્ટનો કડાકો
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
EPF ખાતાધારકો માટે કામની વાત: નોકરી દરમિયાન મૃત્યુ પર પરિવારને મળશે ₹7 લાખ સહાય, નિયમો જાણી લો
EPF ખાતાધારકો માટે કામની વાત: નોકરી દરમિયાન મૃત્યુ પર પરિવારને મળશે ₹7 લાખ સહાય, નિયમો જાણી લો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
Coffee and Dehydration Myths: શું કોફી પીવાથી શરીરમાં પાણીની ઉણપ થઈ જાય છે? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો
Coffee and Dehydration Myths: શું કોફી પીવાથી શરીરમાં પાણીની ઉણપ થઈ જાય છે? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
Post Officeની શાનદાર સ્કીમ, ઝીરો રિસ્ક અને વ્યાજથી જ 5 લાખ રૂપિયાની કમાણી
Post Officeની શાનદાર સ્કીમ, ઝીરો રિસ્ક અને વ્યાજથી જ 5 લાખ રૂપિયાની કમાણી
રાજ્યભરમાં પોલીસનું 'ઓપરેશન બાંગ્લાદેશ', અમદાવાદમાં 291 શંકાસ્પદ લોકોની અટકાયત
રાજ્યભરમાં પોલીસનું 'ઓપરેશન બાંગ્લાદેશ', અમદાવાદમાં 291 શંકાસ્પદ લોકોની અટકાયત
Embed widget