શોધખોળ કરો

Yes Bank: યસ બેન્કે 500 કર્મચારીઓની કરી છટણી, ખર્ચ ઘટાડવા માટે લીધો નિર્ણય

ખાનગી ક્ષેત્રની અગ્રણી બેન્કોમાંની એક યસ બેન્કના કર્મચારીઓ માટે એક ખરાબ સમાચાર છે

ખાનગી ક્ષેત્રની અગ્રણી બેન્કોમાંની એક યસ બેન્કના કર્મચારીઓ માટે એક ખરાબ સમાચાર છે. ખાનગી ક્ષેત્રની આ બેન્કે તેના સેંકડો કર્મચારીઓને છૂટા કરી દીધા છે. કેટલાક સમાચારોમાં આવો દાવો કરવામાં આવી રહ્યો છે.

આગામી દિવસોમાં આંકડો વધી શકે છે

ETના તાજેતરના અહેવાલ મુજબ, યસ બેન્ક તેના ખર્ચમાં ઘટાડો કરવા માટે પગલાં લઈ રહી છે અને તે અંતર્ગત બેન્કે છટણીનો આશરો લીધો છે. રિપોર્ટમાં આ બાબત સાથે સંકળાયેલા કેટલાક લોકોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે યસ બેન્કે પુનર્ગઠન પગલાંના ભાગરૂપે ઓછામાં ઓછા 500 કર્મચારીઓને છૂટા કરવાનો આદેશ આપ્યો છે. આગામી દિવસોમાં બેન્ક વધુ કર્મચારીઓની છટણી કરે તેવી શક્યતા છે.

કર્મચારીઓને 3 મહિનાનો પગાર મળ્યો હતો

બેન્કે છૂટા કરાયેલા કર્મચારીઓને 3 મહિનાના પગાર જેટલું રાહત પેકેજ આપ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ છટણીની સૌથી વધુ અસર બ્રાન્ચ બેન્કિંગ પર પડશે કારણ કે મોટાભાગના કર્મચારીઓને આ સેગમેન્ટમાંથી છૂટા કરવામાં આવ્યા છે. જો કે, આ છટણીએ હોલસેલ બેન્કિંગથી રિટેલ બેન્કિંગ સુધીના લગભગ તમામ વર્ટિકલ્સને અસર કરી છે.

મલ્ટીનેશનલ કન્સલ્ટેન્ટની ભલામણ પર છટણી

બેન્કે ખર્ચ ઘટાડવા માટે મલ્ટીનેશનલ સલાહકારની નિમણૂક કરી હતી. કન્સલ્ટન્ટની ભલામણ મુજબ બેન્કે ઇન્ટરનલ રિસ્ટ્રક્ચરિંગનું કામ શરૂ કર્યું છે. અત્યારે બેન્કે 500 લોકોને નોકરી છોડવા માટે કહ્યું છે. છટણીનો તબક્કો આગામી દિવસોમાં ચાલુ રહી શકે છે અને વધારાના કર્મચારીઓને પણ દરવાજો બતાવવામાં આવી શકે છે.

બેન્કનો ખર્ચ ઘણો વધી ગયો છે

ખર્ચ ઘટાડવા માટે યસ બેન્ક ડિજિટલ બેંકિંગ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જેથી મેન્યુઅલ હસ્તક્ષેપની જરૂરિયાત ન્યૂનતમ રહે. આમ કરવાથી કર્મચારીઓ પર બેન્કની નિર્ભરતા ઓછી થશે. છેલ્લા કેટલાક વર્ષોમાં યસ બેન્કના ખર્ચમાં ઝડપથી વધારો થયો છે. છેલ્લા નાણાકીય વર્ષમાં જ ખર્ચમાં લગભગ 17 ટકાનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન બેન્કના કર્મચારીઓ પરના ખર્ચમાં 12 ટકાથી વધુનો વધારો થયો છે.                                                                              

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  
AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  
Share Market Crash Today: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1200 પોઇન્ટથી વધુ તૂટ્યો
Share Market Crash Today: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1200 પોઇન્ટથી વધુ તૂટ્યો
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
Mahakumbh 2025: મહાકુંભમાં હવે કેટલા શાહી સ્નાન બાકી છે, ફેબ્રુઆરીની આ તારીખ નોંધી લો
Mahakumbh 2025: મહાકુંભમાં હવે કેટલા શાહી સ્નાન બાકી છે, ફેબ્રુઆરીની આ તારીખ નોંધી લો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nursing recruitment News: નર્સિંગની ભરતી પરીક્ષાની આન્સર કી જાહેર થતા ચોંક્યા ઉમેદવારોMayabhai Ahir : ચાલુ ડાયરામાં લોકસાહિત્યકાર માયાભાઈની તબિયત લથડી, તબિયતને લઈને સૌથી મોટા સમાચારRajkot Crime News: મધરાત્રે બે સગ્ગા ભાઈની કરાઈ હત્યા,રૂમમેટે જ કાઢી નાંખ્યુ કાસળ | Abp AsmitaMAHAKUMBH 2025: મહાકુંભમાં ભક્તોનું કીડિયારું , બે દિવસથી ટ્રાફિક જામ ABP ASMITA

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  
AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  
Share Market Crash Today: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1200 પોઇન્ટથી વધુ તૂટ્યો
Share Market Crash Today: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1200 પોઇન્ટથી વધુ તૂટ્યો
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
Mahakumbh 2025: મહાકુંભમાં હવે કેટલા શાહી સ્નાન બાકી છે, ફેબ્રુઆરીની આ તારીખ નોંધી લો
Mahakumbh 2025: મહાકુંભમાં હવે કેટલા શાહી સ્નાન બાકી છે, ફેબ્રુઆરીની આ તારીખ નોંધી લો
નવસારી જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણી પહેલા મોટુ ભંગાણ, 30થી વધુ કાર્યકરો BJPમાં જોડાયા
નવસારી જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણી પહેલા મોટુ ભંગાણ, 30થી વધુ કાર્યકરો BJPમાં જોડાયા
IND Vs ENG 3rd ODI Live Streaming: આવતીકાલે અમદાવાદમાં ઇગ્લેન્ડ સામે ત્રીજી વન-ડે મેચ, જાણો કેવી રીતે જોઇ શકશો લાઇવ?
IND Vs ENG 3rd ODI Live Streaming: આવતીકાલે અમદાવાદમાં ઇગ્લેન્ડ સામે ત્રીજી વન-ડે મેચ, જાણો કેવી રીતે જોઇ શકશો લાઇવ?
સંસદીય સમિતિ મોકલશે Ranveer Allahbadiaને નોટિસ? વધી શકે છે યુ-ટ્યૂબરની મુશ્કેલી
સંસદીય સમિતિ મોકલશે Ranveer Allahbadiaને નોટિસ? વધી શકે છે યુ-ટ્યૂબરની મુશ્કેલી
Prayagraj Traffic Jam: ત્રણ દિવસમાં પ્રયાગરાજમાં પહોંચી 15 લાખ ગાડીઓ, કોણે કહ્યુ- સેના તૈનાત કરો'
Prayagraj Traffic Jam: ત્રણ દિવસમાં પ્રયાગરાજમાં પહોંચી 15 લાખ ગાડીઓ, કોણે કહ્યુ- સેના તૈનાત કરો'
Embed widget