શોધખોળ કરો

ભારતમાં ફેબ્રુઆરીમાં પિક પર હશે થર્ડ વેવ, ઓમિક્રોન જ બનશે કારણ, જાણો એક્પર્ટે શું આપી ચેતાવણી

Corona third wave:દેશમાં ત્રીજી લહેર આવવી લગભગ નિશ્ચિત છે. કોરોના વાયરસનો નવો વેરિયન્ટસ ઓમિક્રિનનો પ્રભાવ ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં જોવા મળશે.

Corona third wave:દેશમાં ત્રીજી લહેર આવવી લગભગ નિશ્ચિત છે. કોરોના વાયરસનો નવો વેરિયન્ટસ ઓમિક્રિનનો પ્રભાવ ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં જોવા મળશે. જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં અથવા ફેબ્રુઆરીની શરૂઆતમાં ઓમિક્રોન પીક પર હશે. આઇઆઇટીના વરિષ્ઠ વૈજ્ઞાનિક પદ્મશ્રી પ્રોફેસર મણીન્દ્ર અગ્રવાલના અધ્યયનનો આ દાવો છે. જો કે એક્સપર્ટનો મત છે કે, થર્ડ વેવ સેકેન્ડ જેટલી ઘાતક નહીં હોય.

ઉલ્લેખનિય છે કે, ઓમિક્રોન વેરિયન્ટની ઓળખ સૌ પ્રથમ સાઉથ આફ્રિકામાં થઇ. જેના કારણે સમગ્ર દુનિયામાં હડકંપ મચી ગયો છે.  ડોક્ટર અગ્રવાલે ગણિતીય મોડલ સૂત્રના આધારે બીજી લહેર બાદ નવા મ્યૂટનન્ટ આવવાથી ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરી હતી. કોરોના સંક્રમણની પહેલી તેમજ બીજી લહેરમાં તેમના ગણિતીય સૂત્રના માધ્યમથી સમીક્ષા કરના પ્રોફેસર અગ્રવાલે દક્ષિણ આફ્રિકામાં ફેલાયેલા ઓમિક્રોન વેરિયન્ટ પર સ્ટડી શરૂ કર્યું હતું અને હાલ પણ તેના પર અધ્યયન ચાલું જ છે.

આ મુજબ, અત્યાર સુધી જે પણ કેસ સ્ટડી સામે આવ્યા છે તેમાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે પરંતુ વધુ જાનહાનિ જોવા મળી નથી. પ્રો. અગ્રવાલે કહ્યું કે, સપ્ટેમ્બર મહિનામાં જ ત્રીજી લહેર વિશે કરવામાં આવેલ આકલન સાચું સાબિત થઈ રહ્યું છે. ઘણા દેશોમાં ફેલાયા બાદ ભારતમાં પણ ઓમિક્રોનના કેસ આવવા લાગ્યા છે. તેમણે કહ્યું કે, જ્યારે ત્રીજી લહેર ટોચ પર હશે, ત્યારે દરરોજ એકથી દોઢ લાખ સુધી સંક્રમિત દર્દીઓ થવાની સંભાવના છે. પ્રો. અગ્રવાલે તેમના ગાણિતિક મોડલ ફોર્મ્યુલાના પ્રથમ અને બીજા તરંગમાં પણ અભ્યાસ કર્યો હતો. અહેવાલ અંગેનું તેમનું મૂલ્યાંકન મહદઅંશે સાચું સાબિત થયું હતું.

બાળક પર ઓછી થશે અસર
પ્રો. અગ્રવાલના જણાવ્યા અનુસાર, કોરોનાના ત્રીજા તરંગની બાળકો પર પણ ઓછી અસર કરશે. અને જો સંક્રમિત થશે તો તેમનામાં પણ ઓછા લક્ષણો હશે અને તેઓ ઝડપથી સ્વસ્થ થઈ જશે. તેમણે કહ્યું કે, ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓ ઝડપથી સાજા થઈ જશે. તેમનામાં સામાન્ય શરદી જેવા લક્ષણો હશે પરંતુ બીજા તરંગ જેવા પરેશાની નહીં હોય. પ્રો. અગ્રવાલે કહ્યું કે આ પ્રકાર કુદરતી રોગપ્રતિકારક શક્તિને બહુ બાયપાસ કરતું નથી. નેચરલ ઈમ્યુનિટી એટલે કે જે લોકો એક વખત કોરોના સંક્રમિત થઈ ગયા છે, તેઓએ વધારે ગભરાવાની જરૂર નથી. તેઓ સંક્રમણથી બચી શકશે નહીં.

વેક્સિન જ એક બચવાનો ઉપાય
પ્રોફેસરે અગ્રવાલે કહ્યું કે, માસ્ક સામાજિક અંતરની સાથે વેક્સિન જ એક વાયરસથી બચવાનો સારો ઉપાય છે. જે લોકોને બીજી વેક્સિનના ડોઝના સમય થઇ ગયો છે, તેને વિલંબ કર્યા વિના લઇ લેવી હિતાવહ છે.

આંશિક લોકડાઉન જરૂરી
પ્રોફેસર અગ્રવાલે કહ્યું કે, આમિક્રોનના કારણે સંપૂર્ણ લોકડાઉનની જરૂરિયાત ઉભી નહીં થાય. જો કે સંક્રમણને ફેલાતું અટકાવવા માટે કેટલાક પ્રતિબંઘ લાદવા ચોક્કસ જરૂરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
Embed widget