શોધખોળ કરો

Excise Policy Probe: સિસોદિયા આજે CBI સમક્ષ હાજર થશે! કેજરીવાલે ધરપકડની આશંકા વ્યક્ત કરી

Delhi Liquor Case: એબીપી ન્યૂઝના આઈડિયાઝ ઓફ ઈન્ડિયા કાર્યક્રમમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે સીબીઆઈ મનીષ સિસોદિયાની ધરપકડ કરવાની છે.

Delhi Liquor Case: દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા રવિવારે (26 ફેબ્રુઆરી) દારૂ નીતિ કેસમાં CBI સમક્ષ હાજર થવાના છે. આ દરમિયાન AAPના પ્રદર્શનની આશંકાને કારણે CBI હેડક્વાર્ટરની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સીએમ અરવિંદ કેજરીવાલે એબીપી ન્યૂઝના પ્લેટફોર્મ પરથી મનીષ સિસોદિયાની ધરપકડની આશંકા વ્યક્ત કરી હતી.

સિસોદિયા સીબીઆઇ સમક્ષ થશે હાજર 

AAP નેતા અરવિંદ કેજરીવાલે 24 ફેબ્રુઆરીએ ABP નેટવર્કના Ideas of India કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે CBI રવિવારે મનીષ સિસોદિયાની ધરપકડ કરશે. કેજરીવાલે કહ્યું કે, CBIએ રવિવારે મનીષ સિસોદિયાને બોલાવ્યા છે. અમારા સૂત્રોનું કહેવું છે કે તેઓ રવિવારે મનીષ સિસોદિયાની ધરપકડ કરશે. સીબીઆઈએ ગયા રવિવારે પણ મનીષ સિસોદિયાને પૂછપરછ માટે બોલાવ્યા હતા, પરંતુ તેમની પૂછપરછ મોકૂફ રાખવાની માંગ કરી હતી, ત્યારબાદ એજન્સીએ તેમને 26 ફેબ્રુઆરીએ હાજર થવા કહ્યું હતું.

મનીષ સિસોદિયા તપાસમાં સંપૂર્ણ સહયોગ કરશે: આતિશી 

સિસોદિયાની ધરપકડની આશંકાઓ વચ્ચે આમ આદમી પાર્ટીએ શનિવારે (25 ફેબ્રુઆરી) પૂછપરછ કરતા પહેલા કહ્યું કે મનીષ સિસોદિયા તપાસમાં સંપૂર્ણ સહયોગ કરશે. પાર્ટીના નેતા અને ધારાસભ્ય આતિશીએ મીડિયાને જણાવ્યું કે મનીષ સિસોદિયા રવિવારે CBI તપાસ માટે જશે અને તેમને સંપૂર્ણ સહકાર આપશે. છેલ્લા 8 થી 10 વર્ષમાં આમ આદમી પાર્ટીના નેતાઓ સામે 150-200 કેસ નોંધાયા છે પરંતુ તેઓ (કેન્દ્ર) એક પૈસાનો પણ ભ્રષ્ટાચાર સાબિત કરી શક્યા નથી કારણ કે AAP એક કટ્ટર પ્રમાણિક પાર્ટી છે.

છેલ્લા 8 થી 10 વર્ષમાં આપ નેતાઓ સામે 150-200 કેસ નોંધાયા છે

આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ કથિત 'ફીડબેક યુનિટ (FBU) સ્નૂપિંગ કેસ'ના સંબંધમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) હવે સિસોદિયા સામે નવો કેસ નોંધશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં વધારો, રોકેટ ગતિએ ઉંચકી કિંમત, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં વધારો, રોકેટ ગતિએ ઉંચકી કિંમત, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget