શોધખોળ કરો

Gandhinagar: જગદીશ વિશ્વકર્માએ બોલાવ્યો સપાટો, 510 બોગસ સહકારી મંડળીઓ અને 3 લાખ જેટલા સભ્ય પદ કર્યા રદ્દ

ગાંધીનગર: બોગસ સહકારી મંડળીઓ અને સભાસદો પર મંત્રી જગદીશ વિશ્વકર્માએ તવાઈ બોલાવી છે. રાજ્યની 510 બોગસ સહકારી મંડળીઓ રદ્દ કરવામાં આવી છે. આ ઉપરાંત 2,99,213 બોગસ સભાસદોના નામ રદ્દ કરવામાં આવ્યા છે.  

ગાંધીનગર: બોગસ સહકારી મંડળીઓ અને સભાસદો પર મંત્રી જગદીશ વિશ્વકર્માએ તવાઈ બોલાવી છે. રાજ્યની 510 બોગસ સહકારી મંડળીઓ રદ્દ કરવામાં આવી છે. આ ઉપરાંત 2,99,213 બોગસ સભાસદોના નામ રદ્દ કરવામાં આવ્યા છે.  રાજ્યભરની 6116 મંડળીઓ સ્થગિત હોવાનું ધ્યાને આવ્યું હતું. જે બાદ તમામ 6116 સ્થગિત મંડળીઓની મંત્રી જગદીશ વિશ્વકર્માએ તપાસ કરવી હતી. 6116 સ્થગિત મંડળીઓ પૈકી 526 મંડળીઓને ફડચામાં લઈ જવાઈ છે. સ્થગિત પૈકી 454 મંડળીઓ પુનઃ કાર્યરત કરવામાં આવી.  

ક્યાં જિલ્લાની કેટલી મંડળી ફડચામાં ગઈ અને કેટલી રદ્દ કરાઇ ? 

  • અમદાવાદ શહેરની 47 મંડળીઓ ફડચામાં ગઈ 
  • અમદાવાદ ગ્રામ્યની 193 મંડળીઓ ફડચામાં ગઈ 
  • મહેસાણાની 47 મંડળીઓ ફડચામાં ગઈ અને 8 મંડળીઓ રદ્દ થઈ 
  • પાટણની 29 મંડળીઓ ફડચામાં ગઈ અને 26 મંડળીઓ રદ્દ થઈ 
  • સાબરકાંઠાની 38 મંડળીઓ ફડચામાં ગઈ 
  • ખેડાની 2 મંડળીઓ ફડચામાં ગઈ
  • ભરૂચની 12 મંડળીઓ ફડચામાં ગઈ
  • સુરતની 64 મંડળીઓ ફડચામાં ગઈ અને 9 મંડળીઓ રદ્દ થઈ 
  • વલસાડની 9 મંડળીઓ ફડચામાં ગઈ અને 3 મંડળીઓ રદ્દ થઈ 
  • પંચમહાલની 76 મંડળીઓ ફડચામાં ગઈ અને 81 મંડળીઓ રદ્દ થઈ 
  • ડાંગ - આહવાની 5 મંડળીઓ ફડચામાં ગઈ
  • નર્મદાની 1 મંડળી ફડચામાં ગઈ 
  • દાહોદની 11 મંડળીઓ ફડચામાં ગઈ અને 178 મંડળીઓ રદ્દ થઈ 
  • આણંદની 67 મંડળીઓ રદ્દ થઈ 
  • ભાવનગરની 30 મંડળીઓ ફડચામાં ગઈ અને 4 મંડળીઓ રદ્દ થઈ 
  • જામનગરની 3 મંડળી ફડચામાં ગઈ 
  • કચ્છની 6 મંડળી ફડચામાં ગઈ
  • ગીર સોમનાથની 105 મંડળી ફડચામાં ગઈ 
  • મહીસાગરની 4 મંડળીઓ ફડચામાં ગઈ અને 129 મંડળીઓ રદ્દ થઈ 
  • અરવલ્લીની 22 મંડળી ફડચામાં ગઈ 
  • બોટાદની 1 મંડળી રદ્દ થઈ 

ક્યાં જિલ્લામાંથી કેટલા બોગસ સભાસદ રદ્દ કરાયા? 

  • અમદાવાદ શહેર - 2417
  • અમદાવાદ ગ્રામ્ય - 1838 
  • ગાંધીનગર - 9993
  • મહેસાણા - 55973
  • પાટણ - 28232
  • બનાસકાંઠા - 22232
  • સાબરકાંઠા - 2746
  • વડોદરા - 5358 
  • ખેડા - 11292ભરૂચ - 6049
  • સુરત - 6341 
  • વલસાડ - 3391
  • પંચમહાલ - 450
  • ડાંગ - આહવા - 1558
  • નર્મદા - 654
  • દાહોદ - 421
  • આણંદ - 27241
  • નવસારી - 10184
  • તાપી - 4156
  • રાજકોટ - 8430
  • સુરેન્દ્રનગર - 13857
  • ભાવનગર - 10351 
  • જામનગર - 3194
  • જૂનાગઢ - 7467
  • પોરબંદર - 374
  • અમરેલી - 8408 
  • કચ્છ - 2296 
  • ગીર સોમનાથ - 3514 
  • દેવભૂમિ દ્વારકા - 891
  • મહીસાગર - 25134 
  • અરવલ્લી - 2402 
  • બોટાદ - 937
  • છોટા ઉદેપુર - 6477 
  • મોરબી - 4955 
  • કુલ - 299213 

સહકારી મંડળીના પ્રકાર 

1 ક્રેડિટ સોસાયટી 
2 દૂધ મંડળી 
3 સેવા મંડળી 
4 પિયત મંડળી
5 મજૂર મંડળી

 ગુજરાતમાં પોલીસ ખાતાને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. હાલમાં જ જાહેરાત થઇ છે કે, રાજ્યમાં 538 એએસઆઇને હંગામી પ્રમૉશન આપવામાં આવ્યુ છે, બઢતી પામેલા તમામ એએસઆઇને ગૃહ વિભાગે પીએસઆઇ તરીકે પ્રમૉટ કર્યા છે. રાજ્યના ગૃહ વિભાગે આજે દિવાળી ટાણે પોલીસ ખાતા માટે શુભ સમાચાર આપ્યા છે જે અંતર્ગત આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટરની દિવાળી સુધારી છે,  આ પછી રાજ્યમાં પોલીસ તંત્રમાં પીએસઆઇની ઘટ્ટ ઓછી થઇ શકે છે. ગૃહ વિભાગે આજે જાહેરાત કરતા કહ્યું કે, 538 જેટલા જુનિયર કક્ષાના ASIને PSI તરીકે હંગામી બઢતી આપવામાં આવી છે. આ તમામ 538 એએસઆઇ લાંબા સમયથી પ્રમૉશનની રાહ જોઈ રહ્યાં હતા, હવે તેમને હંગામી બઢતી મળી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Indian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ થયેલા 8 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા શું થયું?Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.