શોધખોળ કરો

અમદાવાદઃ ધોળકામાં સગીરા પર સામૂહિક બળાત્કાર, પોલીસે આઠ આરોપીની કરી ધરપકડ

અમદાવાદના ધોળકામાં સગીરા પર સામૂહિક દૂષ્કર્મ કેસમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદના ધોળકામાં સગીરા પર સામૂહિક દૂષ્કર્મ કેસમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 8 નરાધમોની ધરપકડ કરી હતી. તમામના મેડિકલ ચેક કરવામા આવશે. આરોપીઓએ 15 ર્ષીય સગીરા પર સામૂહિક દૂષ્કર્મ આચર્યું હતું. શખ્સો સગીરાને લિફ્ટ આપવાના બહાને ગામથી બેથી ત્રણ કિમોમીટર દૂર લઈ ગયા અને અવાવરૂ જગ્યા પર લઈ જઈ દૂષ્કર્મ આચર્યું હતું. સામૂહિક દૂષ્કર્મની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. જો કે બાદમાં ફરિયાદ કરવામા આવતા પોલીસે તપાસ શરૂ કરી અને 8 નરાધમોની ધકપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

હૉટ એક્ટ્રેસને પોલીસે ચોરી કરતાં રંગેહાથે ઝડપી

ફિલ્મોની હીરોઇન પર એક ગંભીર આરોપ લાગ્યો છે અને પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. આ એક્ટ્રેસ છે બંગાળી ફિલ્મોની અભિનેત્રી રૂપા દત્તા. રૂપા દત્તા બંગાળી ફિલ્મની જાણીતી એક્ટ્રેસ છે, હવે તેને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર, રૂપા દત્તા (Rupa Dutta) ને પૉકેટમારવાના કેસમાં પોલીસે પકડી લીધી છે. આ ઘટના કોલકત્તાના આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળા (Kolkata International Book Fair) દરમિયાન ઘટી છે. 

કોલકત્તાના વિધાન નગર ઉત્તર પોલીસ સ્ટેશનના સુત્રો અનુસાર, ગયા શનિવારે એક મહિલાને ડસ્ટબિનમાં એક બેગ ફેંકતા જોઇને પોલીસે તેને લઇને શંકા થઇ, ત્યારબાદ પુછપરછ દરમિયાન ચોંકાવનારી જાણકારી સામે આવી. પોલીસે શંકાના આધારે મહિલાની પુછપરછ શરૂ કરી. આ સાથે બેગની પણ તપાસ કરી હતી. જેમાં પોલીસને કેટલીક મની બેગ મળી આવી હતી. 

સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે અભિનેત્રી પાસેથી 75 હજાર રૂપિયા પણ રિકવર કર્યા છે. રૂપા દત્તા એ જ અભિનેત્રી છે જેણે થોડા વર્ષો પહેલા અનુરાગ કશ્યપ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો.પોલીસ પૂછપરછમાં એ માહિતી મળી શકી નથી કે આખરે અભિનેત્રી પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા. આ દરમિયાન મહિલાએ પાકીટ મારવાની કબૂલાત કરી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Embed widget