શોધખોળ કરો

ગુજરાત ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણિયાને ભાજપે શું સોંપી મોટી જવાબદારી?

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રચારક અને ગુજરાત ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભીખુભાઈ દલસાણીયાને બિહાર ભાજપના સંગઠન મહામંત્રી બનાવાયા છે. 

ગાંધીનગરઃ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રચારક અને ગુજરાત ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભીખુભાઈ દલસાણીયાને બિહાર ભાજપના સંગઠન મહામંત્રી બનાવાયા છે. 

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા દ્વારા ભીખુભાઈ દલસાણિયાની બિહાર ભાજપના સંગઠન મહામંત્રી પદે નિયુક્તિ કરવામાં આવી છે. 


ગુજરાત ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણિયાને ભાજપે શું સોંપી મોટી જવાબદારી?

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાએ ગુજરાત ભાજપમાં બહુ મોટો ફેરફાર કરીને ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે છેલ્લાં બે દાયકાથી કામ કરતા અને નરેન્દ્ર મોદીના અત્યંત વિશ્વાસુ મનાતા ભીખુભાઈ દલસાણિયાને હટાવી દીધા હતા. ભીખુભાઈ દલસાણિયાના સ્થાને રત્નાકરની  ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે નિમણૂક કરાઈ છે. 

જોકે, પ્રદેશ ભાજપમાં ઘણા લાંબા સમયથી સેવા આપનાર ભીખુભાઈ દલસાણીયાને હવે બિહાર ભાજપની જવાબદારી આપવામાં આવી છે. ભાજપમાં એવી ચર્ચા હતી કે, દલસાણિયાને રાષ્ટ્રીય સ્તરે કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવશે. જોકે, હવે તેમને બિહાર ભાજપના સંગઠન મહામંત્રી બનાવવામાં આવી છે. 

ભાજપની પિતૃ સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારોને વરેલા ભીખુભાઈ દલસાણીયા સફળ રણનીતિકાર ગણાય છે.  હંમેશાં વિવાદથી દૂર રહીને લો પ્રોફાઈલ વ્યક્તિત્વ રાખીને કામ કરનારા દલસાણીયાએ છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને મળેલી સફળતામાં મહત્વની ભૂમિકા ભજવી છે.  નરેન્દ્ર મોદી  મુખ્યમંત્રી હતા ત્યારે સંગઠન મહામંત્રી નિમાયેલા ભીખુભાઈની સંગઠનમાં બોલબાલા હતી.

પાટીદાર સમાજના ભીખુભાઈ દલસાણીયા તમામ સમાજોમાં લોકપ્રિય છે. દલસાણિયા ભાજપના એક એવા નેતા છે જેમને નાના કાર્યકરથી લઈને કેંદ્ર સરકારના મંત્રીઓ અને દિગ્ગજ નેતાઓ સથે સીધા સંબંધ છે. ભીખુભાઈ દલસાણીયાને સ્થાને ભાજપના નવા સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિયુક્તિ કરવામાં આવતા ભીખુભાઈ દલસાણીયાએ  ટ્વિટરના માધ્યમથી રત્નાકરને અભિનંદન પાઠવ્યા ગચા.  ભીખુભાઈ દલસાણીએ ટ્વિટર કરીને લખ્યુ હતું કે, માનનીય શ્રી રત્નાકરજીને ગુજરાતના સંગઠન મહામંત્રી નિયુક્ત થતાં સહર્ષ અભિનંદન અને શુભેચ્છા..

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

NDA કે I.N.D.I.A... અત્યારે ચૂંટણી થાય તો કોની બનશે સરકાર? MOTN સર્વેમાં જાણો શું છે દેશનો મૂડ
NDA કે I.N.D.I.A... અત્યારે ચૂંટણી થાય તો કોની બનશે સરકાર? MOTN સર્વેમાં જાણો શું છે દેશનો મૂડ
રાજ્યના પોલીસ બેડામાં મોટાપાયે ફેરબદલ: 200થી વધુ PIની બદલી, જાણો તમારા વિસ્તારમાં નવા પીઆઈ કોણ છે
રાજ્યના પોલીસ બેડામાં મોટાપાયે ફેરબદલ: 200થી વધુ PIની બદલી, જાણો તમારા વિસ્તારમાં નવા પીઆઈ કોણ છે
2027 પહેલા CM યોગીને હટાવી દેવામાં આવશે? કેન્દ્રિય મંત્રી જયંત ચૌધરીએ સ્પષ્ટ કરી દીધી તસવીર
2027 પહેલા CM યોગીને હટાવી દેવામાં આવશે? કેન્દ્રિય મંત્રી જયંત ચૌધરીએ સ્પષ્ટ કરી દીધી તસવીર
Kolkata Rape Murder Case: 'દરરોજ 90 બળાત્કાર થઈ રહ્યા છે!', કોલકાતા કાંડ પછી CM મમતાનો PM મોદીને પત્ર, આ 3 મોટી માંગણીઓ રજૂ કરી
Kolkata Rape Murder Case: 'દરરોજ 90 બળાત્કાર થઈ રહ્યા છે!', કોલકાતા કાંડ પછી CM મમતાનો PM મોદીને પત્ર, આ 3 મોટી માંગણીઓ રજૂ કરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun to Bolish |  હું તો બોલીશ | અનાજ સસ્તું કે સડેલું?Hun to Bolish |  હું તો બોલીશ | બુટલેગરોનો હવે વાગશે બૂચ?Ahmedabad News | 4 મહિના પહેલાં CM એ ઉદ્ઘાટન કરેલા પાલડી અંડરબ્રિજમાં સળિયા દેખાવા લાગ્યાSurat Incident | સુરતમાં મોટી દુર્ઘટના, મેટ્રોની કામગીરી સમયે મહાકાય ક્રેન પલટી જતા અફરાતફરી મચી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NDA કે I.N.D.I.A... અત્યારે ચૂંટણી થાય તો કોની બનશે સરકાર? MOTN સર્વેમાં જાણો શું છે દેશનો મૂડ
NDA કે I.N.D.I.A... અત્યારે ચૂંટણી થાય તો કોની બનશે સરકાર? MOTN સર્વેમાં જાણો શું છે દેશનો મૂડ
રાજ્યના પોલીસ બેડામાં મોટાપાયે ફેરબદલ: 200થી વધુ PIની બદલી, જાણો તમારા વિસ્તારમાં નવા પીઆઈ કોણ છે
રાજ્યના પોલીસ બેડામાં મોટાપાયે ફેરબદલ: 200થી વધુ PIની બદલી, જાણો તમારા વિસ્તારમાં નવા પીઆઈ કોણ છે
2027 પહેલા CM યોગીને હટાવી દેવામાં આવશે? કેન્દ્રિય મંત્રી જયંત ચૌધરીએ સ્પષ્ટ કરી દીધી તસવીર
2027 પહેલા CM યોગીને હટાવી દેવામાં આવશે? કેન્દ્રિય મંત્રી જયંત ચૌધરીએ સ્પષ્ટ કરી દીધી તસવીર
Kolkata Rape Murder Case: 'દરરોજ 90 બળાત્કાર થઈ રહ્યા છે!', કોલકાતા કાંડ પછી CM મમતાનો PM મોદીને પત્ર, આ 3 મોટી માંગણીઓ રજૂ કરી
Kolkata Rape Murder Case: 'દરરોજ 90 બળાત્કાર થઈ રહ્યા છે!', કોલકાતા કાંડ પછી CM મમતાનો PM મોદીને પત્ર, આ 3 મોટી માંગણીઓ રજૂ કરી
છોટાઉદેપુરમાં કોલકાતા જેવી ઘટના બનતા રહી ગઈ, સરકારી દવાખાનામાં નર્સ સામે જ એક પુરુષે પોતાનુ પેન્ટ ઉતારી....
છોટાઉદેપુરમાં કોલકાતા જેવી ઘટના બનતા રહી ગઈ, સરકારી દવાખાનામાં નર્સ સામે જ એક પુરુષે પોતાનુ પેન્ટ ઉતારી....
CJIની અપીલ બાદ એક્શનમાં ડોક્ટરો, AIIMS બાદ FAIMAએ પણ હડતાળ સમાપ્ત કરવાની જાહેરાત કરી
CJIની અપીલ બાદ એક્શનમાં ડોક્ટરો, AIIMS બાદ FAIMAએ પણ હડતાળ સમાપ્ત કરવાની જાહેરાત કરી
લીઝ કેટલા વર્ષની હોય છે? જાણો તે પછી તમારા ફ્લેટ પર કોનો માલિકી હક હોય છે
લીઝ કેટલા વર્ષની હોય છે? જાણો તે પછી તમારા ફ્લેટ પર કોનો માલિકી હક હોય છે
ભાભીએ દિયરને ચપ્પલે ચપ્પલે ધોઈ નાંખ્યો, કારણ જાણીને તમે માથું પકડી લેશો!
ભાભીએ દિયરને ચપ્પલે ચપ્પલે ધોઈ નાંખ્યો, કારણ જાણીને તમે માથું પકડી લેશો!
Embed widget